Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 538
________________ ४८१ [પંચસૂત્રલઈને સહજભાવે લેકના અંતે ગમન થાય છે, પૂર્વે પ્રયોગથી એટલે કે સૌથી હલકે હાઈ જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળ હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વે લાગેલ કર્મનો પ્રતિબંધ દૂર થતાં જ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશ૬ ગતિએ ઉપર જાય છે. પ્ર–ત્યાંથી પાછું નીચે આવવું, પાછુ ઉપર જવું, એમ વારંવાર ગમનાગમન કેમ નથી થતું ? ઉ૦-એજ તુંબડાના દષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ એક જ સમયમાં એકજવાર ઠેઠ ઉપર જવાનું, વગેરે નિયમ સચવાય છે. પ્રવે-અહીંથી સાત રાજલક જેટલે ઊંચે એક જ સમયમાં જવાનું શું કમળની સો પાંખડી એક સાથે વધી જનાર ભાલાના દષ્ટાંતે બનતું હશે? ઉ૦-ના, ભાલે તે પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એક જ સમયમાં કાન્ત જે પહોંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડક્યા વિના પહેચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે. પ્ર-વચમાં થઈને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ બને ? ઉ–ગમનમાં ખાસ ઉત્કર્ષથી આમ બની શકે છે જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ટ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઊંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે.

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572