________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૫૦૩ (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કરુણ
સૂત્રઃ- ઘસા હ રેવા ઉઢાવવાનો તખ્તરિ ! तयणुग्गहट्टयाए आमकुंभोदगनासनाएणं एसा करुणत्ति बुञ्चइ एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति पवजाफलसुतं । (इति श्रीपञ्चसूत्रम् ।
અર્થ -આ જિનાજ્ઞા (અપુનર્બ ધકાદિ સિવાયના) બીજા જીવેને નહિ આપવી. એવાની ઓળખાણ (અપુનર્બ ધકાદિનાં લક્ષણથી) વિપરીત લક્ષણેએ થાય. (જિનાજ્ઞા ન આપવી એમાં) કાચા ઘડામાં પાણી ભરવાના દષ્ટાંતે તેના ઉપકારનું પ્રજન હોવાથી એ કરુણા છે એમ કહેવાય છે, ને તે એકાંતે વિશુદ્ધ છે. (એમાં જિનાજ્ઞાની) વિરાધના નથી થતી ત્રિલોકનાથ પરનું બહમાન હવાથી એ મોક્ષની સાધક છે. એ પ્રમાણે “પ્રત્રજ્યાફળ” સૂત્ર પૂરું થયું. (શ્રી પંચસૂત્રક પૂર્ણ થયું)
વિવેચનઃ-જિનાજ્ઞા કેને ન આપવી? - - હવે સૂત્રકાર આ પંચસૂત્રે કહેલ માર્ગમાં અક્તિ થયેલ જિનવચન-જિનાજ્ઞા કોને ન આપવી તે બતાવતાં કહે છે કે જેને એવી જિનાજ્ઞા પ્રિય નથી, જેને એવાં જિનવચન ગમતાં નથી, એને એનું દાન ન કરવું. કેમકે આ જિનાજ્ઞા-ક્તિમાર્ગમાં જે ઉચ્ચ આધ્યાત્મિક હિતકર કડક વિધારે છે, એ એવા ભૌતિક વિલાસના રસિયાને હાસ્યાસ્પદ અને અવગણના પાત્ર લાગે છે. એવાને આ જિનાજ્ઞા સાંભળતાં એ હાંસી– અવગણનાને ઉન્માદ જાગે છે. તેથી તે એ બિચારાને દુખદ દુર્ગતિના ભ સર્જાય. માટે જ અપુનર્બન્ધકાદિ સિવાયના બીજા જે અસંવેગી અને અનુચિતકારી એવા ભવાભિનંદી જીવે,