Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 557
________________ :૫૦ અનયાન્ફલસૂત્રમા આ સામાને વિરાધનામાંથી ખચાવી લેનારી અને છે, નહિં કે દયાભાસ. અચેાગ્યને જિનાજ્ઞા આપવાની દયા સ્વ-પરઘાતક છે. બિમારને અયેાગ્ય કુપથ્ય આપવાની કરાતી ઉપલક દેખાવની દયાની જેમ એ દયાભાસ છે, ખેાટી દયા છે. કેમકે અપાત્ર જીવને ભવને આનંદ છે, ઇંદ્રિયવિષયે અને કષાયેામાં નિક રમણુતા છે. એને એ પાપ તે છે જ; હવે એને વિષયકષાય ભયંકર અને ન્યાય કહેનારાં જિનવચન આપે એટલે એ વચનની હાંસી કરે છે, વચન પર સૂગ અને દ્વેષ કરે છે, વધુ પાપ છે. એ એને દુર્ગતિએમાં રીબાવે છે. આમા એની દયા કયાં થઈ? માટે એવાને જિનવચન આપનારા ખેાટી દયામાં તણાય છે. એ દયા એને જિનવચનની વિરાધનાથી મચાવતી નથી. ત્યારે અપાત્રને જિનાજ્ઞા ન આપવારૂપી શુદ્ધ દયા કરનારને એ યા જિનાજ્ઞાની વિરાધનાથી મચાવતી હાવાથી, અને એમ કરવામાં જ ત્રિવેાકનાથ શ્રી તીર્થંકરદેવ ઉપરનું બહુમાન અખ’ડ રહેતું હાવાથી, એ મેાક્ષસાધક બને છે. અર્થાત્ ભવાભિન દીને જિનવચન ન દેનારે એને ય વધુ અનર્થથી ખચાવે છે, અને સ્વય' વિરાધનાથી ખચી મેાક્ષ સાધી શકે છે. આવી સાચી દયાનુ’ સ્વરૂપ કહેનારા શ્રી પરમાત્મા ઉપર ખરેખર મહુમાન ધરનારા એ જ ગણાય છે. તાત્પર્ય એ છે કે જેને જિતાક્ત આગમ નથી પરિણમ્યા, આગમાને પરિણતિરૂપ ભેધ નથી થયે, એ એવી સાચી દયા નથી સાચવી શકતા; કિંતુ જેમને આગમ પરિણમ્યા છે, એ જ એવી દયા જાળવી શકે છે. ‘પરિણમવું' એટલે કે પચવુ તેને કહેવાય કે જેનાથી રસકસ વધે, પણ અજીણુના વિકાર ન થાય. આગમને પચાવી પરિણમવી શકનારા તે, કે જેને '

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572