Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 531
________________ પ્રત્રજ્યાફલસૂત્રમ્ | ૪૭૯ પતુ આ વિદ્વાનોની સભામાં ન ચાલે કે “બસ હું કહું છું કે આ આમ જ છે એમ માની લે.” એ તે નિયુક્તિક દુરાગ્રહ કહેવાય. બૌદ્ધમત એકાંતપર્યાયવાદી છે, એટલે એને આવા નિરાધારતા અને અનન્વયના સ્વભાવ ઠેકી બેસાડવા પડે છે. બાકી જગતમાં સ્પષ્ટ દેખાય છે કે દ્રવ્ય ઊભું રહી એમાં ક્ષણે ક્ષણે પર્યાય-અવસ્થાઓ કરે છે. પૂર્વ ક્ષણના પર્યાયનું દ્રવ્ય ઊભું રહી એમાં બીજી ક્ષણના પર્યાયે જન્મે છે. દૂધના મૂળ પગલે બિલાડી રાતના ચાટી નથી ગઈ તે જ એ પછી ઉભા રહીને સવારે દહી અવસ્થા તરીકે દેખા દે છે જે પૂર્વનું કશું પણ બીજી ક્ષણની વસ્તુમાં ઉતરતુ જ ન હોય, તે તો પૂર્વ ક્ષણે દેખાતા કેઈપણ ગુણોને દા. ત. સફેદાઈ-સુંવાળાશ વગેરેને બીજી ક્ષણની વસ્તુમાં અન્વય=સ બંધ અર્થાત્ ઉતાર ન બની શકે ગુણોને અન્વય તે કઈ આધારભૂત દ્રવ્યને લઈને જ બની શકે, પરતુ નિરાધાર નહિ એમ નિવૃત્તિ પણ નિરાધાર ન થઈ શકે. દૂધની નિવૃત્તિ એને ઉપાદાનભૂત મૂળ પુદ્ગલના આધાર પર છે. ને દહીની ઉત્પત્તિ ય ત્યાં છે તમારે ત્યા પર્યાય સિવાય તે ક્ષણિકપર્યાયને કઈ સ્થિર આધાર જ નથી, તેથી આધાર વિના ગુણે બીજી ક્ષણના દ્રવ્યમાં નહિ ઉતરી શકે; તે બીજી ક્ષણનું દ્રવ્ય ગુણે કરીને પ્રથમ ક્ષણના દ્રવ્યની સમાન શી રીતે બને? ક્ષણેક્ષણે એજ ઘડો દેખાય છે એ કેન બને એમ છતા માત્ર ગુણને, પિતાના અયિ દ્રવ્ય વિના, અન્વય યાને સંબધ માન, એ અપ્રમાણિક છે એથી ખરી રીતે અન્વયનો અભાવ આવી પડશે, અન્વચ નહિ જ બની શકે કેમકે “નિવૃત્તાવસ્તુની નિવૃત્ત એ જ, તમારે ત્યાં, સ્વભાવ છે જ્યાં ક્ષણમાં જય યાને સાકાર આવી પડશે. આર્થિક છે એથી અ

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572