________________
પ્રવ્રજ્યા–ક્ લસૂત્રમ્ ]
}
અપેક્ષાએ ખ'ધ-મેક્ષ પર્યાયને વાસ્તવિક જણાવે છે તે એમ કહે છે કે ખંધાતા ક` એ તે આત્મપર્યાય ઊભા કરે છે પરંતુ એ કર્યું કાઈ ખુદ આત્મા નથી, અર્થાત્ એધસ્વરૂપ નથી' તેમ એ કમ કે એ વાસનાદિ કલ્પિત અસત્ પણ નથી, કેમકે, એ જો કલ્પિત હાય, અસત્ જ હાય, તે આત્માને ભિન્ન ભિન્ન જાતના ભાવ શી રીતે થાય ? કર્મ અને વાસનાને માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત માનવા જતાં તે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માથી એ કાંઈ -જુદા ન કર્યો! હવે એ પર્યાય ક્ષણિક અર્થાત્ ક્ષણ ક્ષણ ભિન્ન હાઈ ચાહ્ય ભવપર્યાય કે ચાહ્ય મેક્ષપર્યાય, બધી ય ક્ષણેા શુદ્ધ જ્ઞાનાત્મક કમ ક્ષણેા કે વાસનાક્ષણેા બની. તેથી ભવ-મેાક્ષ વચ્ચે ભેદ ન રહ્યો ! માત્ર આત્મસ્વરૂપ કે કલ્પિત હાવામાં, નામ ભવ ખેલે કે મેાક્ષ, ભેદ શા પડે? કમ અને વાસના એ કેઈ અલગ ચીજ નિહ, પણ ક્ષણિક જ્ઞાનમાત્રરૂપ ! તેથી એ ક્ષણે! ભલે ભિન્ન ભિન્ન હાય, છતાં મુક્તિની અનેક ક્ષણેામાં જેમ વિચિત્ર અનેક ભવ નથી, તેમ અહીં સંસારની ક્ષામાં પણ અનેક વિચિત્ર ભવ નહિ અને. તેથી તે! સંસાર અને મેાક્ષ વચ્ચે કાઈ તફાવત નહિ રહે ! માટે ક-વાસના વગેરેને પણ પ્રમાણુસિદ્ધ સત્ માની બંધ મેાક્ષને અલગ જીવદ્રવ્યના વાસ્તવિક પર્યાય જ માનવા જોઈશે. પ્ર૦-એમ શા માટે? દ્રવ્ય કાંઈ નહિ, પણુ અશુદ્ધ કવાસનાક્ષણ્ણાની પર’પરા એ જ સ'ક્ષાર છે; અને એ કારણપૂવ ક હાય એ માટે ભલે સસાર અનાદિને હૈ। પર તુ એ ક્ષસ ંતિત મુઝાઇ ગયેલા દીવાની જેમ અત્યત ઉચ્છિન્ન થઇ જાય એ જ મેાક્ષ, એવું કેમ નહિ? પછી પાછળ કશું ય ખાકી શા માટે રહેવુ જોઇએ ? દીવા મુઝાઇ ગયે કશું રહેતુ નથી; એમ ભવ
૪૭૩
ܕ