________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ] રહીને જેમ ભવ્યત્વ અનાદિ હોવા છતાં મોક્ષ વખતે નાશ પામે છે; ત્યાં આત્મા નાશ ન પામતા ઊભું રહી શકે છે, તેમ દિક્ષા પ્રકૃતિદર્શનથી ભલે નિવૃત્ત થાય છતા આત્મા ટકી શકશે..
ઉ૦-ન્યાયને અનુસાર દિક્ષા ભવ્યત્વ જેવી નથી; કેમકે ભવ્યત્વ તો છેવસ્વરૂપ છે, શુદ્ધ અબદ્ધ છવસ્વરૂપ નથી, જ્યારે દિક્ષાને તો તમે શુદ્ધ અબદ્ધ આત્મસ્વરૂપ કહે છે.
પ્ર–એ રીતે તુલ્યતા ભલે ન હોય, પરંતુ બીજી રીતે ભવ્યત્વ હિસાબે ભવિષ્યમાં જે કૈવલ્ય-મુક્તિના ઉત્થાન થશે, એમ દિદક્ષા હિસાબે આમાથી પ્રકૃતિના મહત્ત્વાદિ વિકારોના જે ભવિષ્યમાં દર્શન અને કૈવલ્ય કરાશે, તે ભાવી ગની અપેક્ષાએ સમાનતા તો છે જ. ભવ્યત્વને પણ સ્વનાશક એ ભાવી મુક્તિનો યોગ છે, તેમ દિક્ષાને પણ ભાવદર્શનને ચાગ થઈ. વનાશક કેવલ્ય-અવસ્થાને ગ છે. તે ભવ્યત્વની જેમ દિદક્ષા જીવમાં સ્વાભાવિક કેમ ન માનવી ?
ઉ–એમ માને તે પણ દિક્ષાની આ વિશેષતા તે ઊભી જ છે કે એ પૂર્વે અબદ્ધ શુદ્ધાત્મસ્વરૂપ હતી. તે પછી હવે કૈવલ્ય અવસ્થા થયા પછી ય એને ભાવી ચોગ થવાનું રહેતું નથી, એટલે પાછી સમાન એટલે કે પૂર્વના જેવી અબદ્ધ શુદ્ધ અવસ્થા આત્માની બની, એથી સહજ એવી દિક્ષા, કેઈએક કૈવલ્યઅવસ્થા થઈ ગયા પછી પણ, પાછી કેમ ન ખડી થાય? એવું થતા તો શાશ્વત મુક્તિ જ નહિ બને ભવ્યત્વમાં એવું નથી, કેમકે એ તે અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા હતી. તે હવે એ મટી આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં શી રીતે એ આવી શકે ? દિક્ષાને તો પહેલાં ય શુદ્ધ અબદ્ધ આત્મા