________________
४६८
[ પંચસૂત્ર-૫ વસ્તુ કદી ય પ્રત્યક્ષ નથી જોઈ કે નથી સાભળી, એ વિષયની દશનેચ્છા=દિક્ષા નથી થતી. એથી અબપદ્ધ અવસ્થામાં તદ્દન ન જોયેલી કે ન સાંભળેલી જે પ્રકૃતિ તેને જોવા જાણવાની ઈચ્છા જ ન થઈ શકે.
અહેતુક દિક્ષા શાશ્વત ! :
જોવાની ઇરછા તે દિક્ષા. એ જાગવાનું કારનું શું ? પ્રોજન શું? થવાના સાધન કયાં? *અમુક જ કાળે કેમ જાગે? પૂર્વે કે પછી કેમ નહિ?” આ કશું વિચાર્યા વિના દિક્ષા થાય એમ કહે, તે તો તે આત્માને સ્વાભાવિક ગુણ માનવે પડે તે એનો સ્વભાવ હોવાથી અનાદિ કાળથી જ હોય. તેથી બ ધ વગેરે પણ અનાદિના માનવા પડે આમ દિદક્ષા સહજ માનવા જતા (૧) એ શાશ્વત માનવી પડશે! (૨) તેમ બધા પણ શાશ્વત! વળી શાશ્વત દિક્ષાથી (૩) મોક્ષને અભાવ થઈ જશે! કેમકે ચૈતન્યની જેમ સ્વાભાવિક દિક્ષા કદી ય નાશ ન થઈ શકે. છતાં જે દિક્ષાને નાશ માને તે તસ્વભાવભૂત આત્માનું પણ નિસ્વભાવત્વ (નાશ) માનવું પડે. દિક્ષાને તમે શુદ્ધ આત્મ-વસ્તુને સ્વભાવ કહો છે, તો સ્વભાવ ગયા પછી વસ્તુનું અવસ્થાન શું? વસ્તુ કયાંથી ઊભી રહે? જutહા-છતાં ય જે આત્મા ઊભા રહે છે, તે એમ કહો કે દિક્ષા સદા ઊભી રહે છે. યા કહો કે એ એનો સ્વભાવ નથી. એમ કહેતાં તે દિક્ષા આત્માની રહેશે જ નહિ. કેમકે અભેદ સંબંધ વિના બીજે સંબંધ (ગ) આત્મા સાથે દિદાનો ઘટી શર્ત નથી. તેથી દિક્ષા આત્માને થઈ, એમ નહિ કહેવાય. સંબંધ વિના આ વસ્તુ આની છે એમ કેમ કહેવાય ? દિક્ષાની ભવ્યત્વ સાથે તુલના – પ્ર-ભલે અભેદ સંબધ માનીશું. પરંતુ આત્માથી અભિન્ન