________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૭ દો” સમરાદિત્ય ચરિત્રમાં ચોથા ભવમાં આવે છે કે એક યશેયર રાજા પિતાના પહેલા ભવે સુરેન્દ્રદત્ત રાજા છે અને ચારિત્રની ભાવનાથી માતાને સ્વપ્ન કહે છે કે “હું જાણે મેરુ પર ચડ્યો, ઊંચા આસને બેઠે, પણે ત્યાં કઈકે મારા પગ તાણી અને નીચે ખીણમાં પટક્યો ? માતા એ સાંભળી કહે છે કે “તું સુનિના કપડાં પહેરી ઘરમાં એસ.’ આમ સંમતિ મળી કલ્યાણને અથી માયા કરે ?
જ્યાં સ્વ અને પરના દીર્ઘકાળના હિત પર હિતના ઉદય દેખાતા હોય ત્યાં હૃદયથી માયા રહિત રહી, જરૂર પડયે કેક સ્થાને માયાને સેવાય ધર્મની આરાધના અને હિતકારી છે; એથી એ માટે જ કરાતી આયા એ માયા વી. કેમકે,
શાણા માબાપ અંતરમાં બચ્ચા પર ગમે તેટલું વહાલ ઊભરાતું છતાં, એની પ્રત્યે દેખાવથી રાગના ઉછાળા વિનાને ગંભીર વર્તાવ દાખવે છે. ત્યાં અંદર જુદું, ને બહાર દેખાવું જુદું, શું એ માયા નહિ? છતાં સંતાનના હિતાર્થે હોવાથી એ દેવરૂપ નથી. જેમ વૈદ્ય બંદરથી ચિકિત્સાકાળ લાંબા સમજવા છતાં, અધીરા દદીને બહારથી એવું દેખાડે છે, કે જાણે બસ હવે તરતમાં જ સારું થઈ જશે. કેમકે, એથી એનું મન પ્રસન્ન અને ઔષધ પર શ્રદ્ધાળુ બને, તેમજ એ પથ્ય પાળે, તે આરોગ્ય સુલભ થાય, એવું વૈદ્યનું માનવું છે. શું આ માયા નહિ? ના, રોગીના હિતાર્થે હેવાથી માયા નહિ. તે રીતે શાળાએ જવાની રુચિ વિનાના બાળકને શાબાય સમજાવે છે કે “જા નિશાળે તને મઝા પડશે, માસ્તર સારા છે, મારશે