________________
૪૪૨
[ પંચસૂત્રજીવની ફેંકાફેંક કરાવાની સ્થિતિ! (૮) કર્મોદયને પરાધીન દશા અને તેથી જ વિભાવદશા ! છે (૯) મેહમૂઢતા એવી કે જાતનું જ જ્ઞાન ન મળે, અને તેથી સુખ-બુદ્ધિએ દુઃખના જ ઉપાયમાં પ્રવૃત્તિ!... અહાહા ! કેવી દારૂણ દુઃખદ દશા !
પણ હવે આ દુર્દશામય સ્થિતિને મૃત્યુઘંટ વગાડનાર પ્રકાશનો પંથ મળ્યા પછી શા સાર એ હદયંગમ મોક્ષને માર્ગ સાધવા સિવાય બીજું કાંઈ કરવું જ ? મહેનત તે આમ ય કયાં ઓછી છે? મહેનત તે તે કરવી કે જેના પરિણામે આત્મા એ જંજાળથી મુક્ત થઈ એથી ઉલટું પ્રગટપણે, સદાસિદ્ધ,
સદાશિવ, મંગળમય, Yઅક્ષય, અશુભાતીત, શુદ્ધસ્વરૂપ, સ્થિર–અકિય, સ્વાધીન, અને “અનંત જ્ઞાનાદિમય બને.
સૂત્ર :-મી, સત્તા અચિંઘરૂંદાળા, સંતત્રિા , વિથી, सववाहाविवजिआ, सव्वहा निरविक्खा थिमिआ पसंता।
અર્થ –(એ સિદ્ધનું) અસ્તિત્વ અરૂપી છે, તેવા તેવા સંસ્થાન વિનાનું છે, અનંતવીર્યસંપન્ન છે, સમાસ પ્રજનવાળું છે, સમસ્ત બાધારહિત, સર્વથા નિરપેક્ષ અવ્યાકુળ અને પ્રશાંત છે.
વિવેચન – આવી સિદ્ધ અવસ્થા પ્રગટ્યા પછી આત્મા કઈ શબ્દ,રૂપ, રસ, ગંધ, સ્પર્શવરૂપ નથી; કેમકે શબ્દાદિ તે જડપુદ્ગલના ધર્મ છે. પહેલા આત્મા પર મૂળ સ્વરૂપે નહિ કિન્તુ જડ કર્મ અને શરીરના સંબંધને લીધે ઉપચારથી શબ્દ, રૂપ વગેરે હતા, પણ આત્મા હવે તે જડસંયોગથી (જડના અનુવેધથી) અત્યન્ત મુકાએલો છે, તેથી શબ્દાદિ સ્વરૂપ નથી.
ત્યારે શું આત્મા શૂન્ય છે? ના, આત્માની અરૂપી સ્થિતિ
નાના રાજા હતા તેવા