________________
વ્રજ્યા–ફલસૂત્ર...]
૪૫૯ તેમ છે નહિ,
માટે એકાંતવાદ મિથ્યાવાદ છે. કેમકે એકાંતવાદથી વસ્તુની વ્યવસ્થા નથી થઈ શકતી ભવ્યત્વમાં જે ભિન્નતા ન હાય અર્થાત્ ભવ્યત્વ એકાતે સમાન જ હોય, તો કાળ વગેરે સહકારી જુદા જુદા મળે છે તે શાથી? તેથી કહે કે અનેકાંતવાદ એટલા માટે સ્વીકાર્ય રહે છે કે ભામાં જ જુદી જુદી જાતના તથાલવ્યો પણ માનવામાં આવ્યા છે, તેથી એના બળે સાધન-સહકારી અને મોક્ષગો અનેક પ્રકારના ઘટી શકે છે. એમ હોવાથી મોક્ષ થવામાં કાળભેદ ઘટે, અને એના ગે સર્વ ભવ્યોનો મોક્ષ એક સાથે થવાને પ્રસંગ ન આવે ભવ્યત્વ એટલે મોક્ષભવનની ગ્યતા. મોક્ષભવન એટલે મોક્ષપ્રાપ્તિ, એને ગ્ય ભવ્યજીવ એ પ્રાપ્તિનું કર્મ છે (ભવ્ય અર્થાત્ પ્રાપણુ-કર્તા મોક્ષ આવીને જીવને પ્રાપ્ત થાય ત્યાં જીવ મોક્ષ માટે પ્રાય. એ અર્થમાં ભવ્ય શબ્દ એ વિધ્યર્થ કૃદંત છે. “ઘ” પ્રત્યય કર્યતા સૂચવે છે.) વ્યાકરણની દષ્ટિએ કર્મ એ છ કારકમાંનું એક કારક છે, અને કારક એ ક્રિયામાં કારણ (હેતુ) હોય છે વસ્તુમાં મળમાં સ્વભાવ જ જુદો ન હોય, તે સહકારીભેદ કાંઈ ન કરી શકે દા. ત. ઘઉ-ચોખાના બીજના સ્વભાવ જ જુદા છે તે જ જુદી જુદી વાવેતર પદ્ધતિ પણ પાક ભિન્ન ભિન્ન કરે છે.
એમ અહીં જીવોના સ્વભાવ જુદા જુદા હોય તે જ જુદી જુદી સામગ્રીથી ભિન્ન ભિન્નકાલીન મોક્ષ પ્રાપ્તિ થાય. અહીં ધ્યાનમાં રહે કે,
ભવ્ય મક્ષ નહિ પણ જીવ છે, કર્મણિ વિધ્યર્થ કૃદંત છે. એ આ રીતે સંગત થાય કે પ્રાપ્તિની ક્રિયા કરનાર