________________
૪૬૦
[ પંચસૂત્ર-૫ કર્તા, યાને આવી મળનારે “મોક્ષ છે, ને ક્રિયાનું કર્મ જીવ છે. મોક્ષ આવીને જીવને ભેટે છે, તેથી પ્રાપક મેક્ષ બન્યા. પ્રાપ્ય એટલે ભવ્ય. એ પ્રાપ્તિ-ક્રિયામાં કમ “જીવ પણ કારણભૂત હાઈ ક્રિયાના વૈચિ જીવસ્વભાવભૂત ભવ્યત્રમાં પણ વિચિત્રતા સિદ્ધ થાય છે.
ભવ્યત્વ જુદા જુદા કેમ ?
હવે અહીં જુએ કે દા. ત. શ્રીમંતાઈ એકસરખી પણ તે અનેક માણસોને ભિન્ન ભિન્ન કાળે આવી મળતી હોય, તે ત્યાં એ ભિન્ન ભિન્ન કાળના જ પુણ્યોદયના સ્વભાવવાળા માનવા પડે. એવા ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપર જ વેપાર, સમય, આદિના ભેદ પડે છે. એવી રીતે અહીં મોક્ષ એક સરખા છતાં અનેક ભવ્યાને ભિન્ન ભિન્ન કાળે આવી મળે છે, ત્યાં કારણભૂત ભવ્યત્વવિપાક
સ્વભાવ ભિન્ન ભિન્ન જ માનવા પડે. એ વિચિત્ર વિપાક પણ વિચિત્ર વિચિત્ર ભવ્યને આભારી છે. વિચિત્ર ભવ્યને લઈને જ ભિન્ન ભિન્ન કાળાદિ સામગ્રીથી જુદે જુદે કાળે એના પરિપાક અને મોક્ષ થાય આ હિસાબે વ્યકિતદીઠ ભવ્યત્વ યાને તથાભવ્યત્વ સમાન નહિ પણ અ-સમાન છે. સાંખ્યમાન્ય અનાદિ-અબદ્ધ જીવ મુકત ન થઇ શકે? –
સિદ્ધ થવાનું અનાદિ કાળથી ચાલુ છે. એમાં જેમ ભવ્ય જીવોની વિચિત્ર વિચિત્ર તથાભવ્યતા સિદ્ધ થાય છે, તેમ જીવ અનાદિ કાળથી સર્વથા શુદ્ધ-બુદ્ધ-મુકન નથી, પણ કર્મમલથી લેવાયેલ હેવાથી સંસારી છે, અશુદ્ધ છે, અબુદ્ધ છે, અમુકત છે, તે જ એમને સિદ્ધ-બુદ્ધ-મુક્ત વગેરે થવાનું હોય એ પણ સિદ્ધ થાય છે. છે. કેમકે જે સંસારી હોય, એટલે કે અસિદ્ધ