________________
૪૫૬
[ પંચસૂત્ર-૫ એ સુખ બરાબર કળાય એવું નથી
(૫) વિચિત્ર તથાભવ્ય સહકારી-ભેદ
સૂત્ર:-હાઇ-અપકનિશં રિયા , કorg तेवि भगवंता एवं तहाभवत्ताइभावआ। विचित्तमेअं तहाफल भएण। नाविचित्ते सहकारिमेआ। तदवेक्खा तआत्ति ।
અર્થ-એક સિદ્ધની અપેક્ષાએ (એ અનંત સુખ) સાદિઅનંત છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. તે સિદ્ધ ભગવાન પણ એમજ છે તથાભવ્યત્યાદિ ભાવને લીધે. તે તે રીતે ફળભેદને લઈને એ તથાભવ્યત્વ જુદી જુદી જાતનું છે. જુદી જુદી જાતનું ન હોય તો સહકારી–ભેદ ન પડે સહકારી–ભેદ તથાભવ્યત્વની અપેક્ષા રાખનારે છે.
વિવેચન –તે સુખ એક સિદ્ધ વ્યક્તિની અપેક્ષાએ પ્રારંભ વાળું છે; છતાં સિદ્ધોની પરંપરાની દષ્ટિએ કાળથી અંત વિનાનું છે. પ્રવાહથી તો અનાદિ કાળથી ચાલી આવતા સકલ સિદ્ધ ભગવતેના સમુદાયની અપેક્ષાએ તે સુખ અનાદિનું છે. આ રીતે તે સિદ્ધ પરમાત્મા પણ સિદ્ધ સ્વરૂપે પ્રત્યેકની દષ્ટિએ સાદિ અને અક્ષય છે. અને સમૂહ પરંપરાની દષ્ટિએ અનાદિ અનંત છે.
પ્રસિદ્ધ થનાર તે ભવ્ય જીવે જ હોય છે, અને ભવ્યમાં ભવ્યત્વ એક સરખું છે, તે પછી સિદ્ધ થવામાં જુદે જુદે કાળ, જુદી જુદી સામગ્રી વગેરે સાથી ?
ઉ-સામાન્યથી ભવ્યત્વ સમાન છતાં ભામાં તથાભવ્યત્વ અર્થાત્ વૈયક્તિક ભવ્યત્વ જુદુ જુદું હોય છે. તથાભવ્યત્વ એ જુદી જુદી રીતે મેક્ષની સામગ્રી અને મોક્ષરૂપી ફળમાં પરિપાક પામનારૂં હોય છે, માટે તે જીવદીઠ જુદું જુદું હોય છે, એટલે