________________
४०४
[પંચસૂત્ર-૪ (૧૩) ગુરુબહુમાનથી જ પરમગુરુસંગ અબહુ માનથી સંસાર,
गुरूं च बहु मन्नइ जहोचि असंगपडिवत्तीए, निसग्गपवित्तिभावण।
एमागुरुड विआहिआ भावसारा विसेसओ भगवंतबहुमाणेण। 'जो म पउिमन्नइ से गुरू' ति तदाणा । अन्नहा किरिआ अकिरिआ कुलडानारो किरिआसमा, गरहिया तत्त्वेईण अफलजोगओ। विसन्नतत्ती(त्ति) कलमित्थ नाय आवटे खु तत्फलं असुहाणुबंधे। __ आययो गुरुवहुमाणो अवज्ञकारत्तेणा अओ परमगुरुसंजोगो। तओ सिद्धी असंलय।
एसेह सुहोदए पगिट्टतजणुबंधे भववाहितेगिच्छी न इओ सुदर पर। उवमा इत्थ न विज्जइ ।
અર્થ - ચિત અસંગ (નેહરાગ રહિત) ભક્તિથી સહજ પ્રવૃત્તિભાવે ગુરુને બહુ માને. આ (અસંગ ભક્તિ)ને મહાન કહી છે, કેમકે એ (દયિક ભાવથી રહિત હાઈ) વિશેષે ભાવભરી છે, અને ભગવાન ઉપરના બહુમાનથી પ્રવર્તમાન છે. ભગવાનની આ આજ્ઞા છે કે “જે મને સ્વીકારે છે તે ગુરુને (સ્વીકારે છે. ગુરુબહુમાન વિનાની કિયા તે કુલટા નારીની (ઉપવાસાદિ ) ક્રિયાની જેમ સત્ ક્રિયા ન બને. એ અન્ય ફળ (સંસાર)ને દેનારી હોઈ તત્વવેત્તાઓથી નિંદ્ય છે. આમાં વિષમિશ્રિત ભેજનથી તૃપ્તિફળનું દૃષ્ટાંત છે, (ને) એનું ફળ અશુભ અનુબંધવાળે સંસાર છે. (ત્યારે) ગુરુ-બહુમાન તે (ક્ષનું) નિશ્ચિત કારણ હોવાથી મેક્ષરૂપ છે. ગુરુ–બહુમાન દ્વારા પરમ ગુરુ (પરમાત્મા)ને સોગ થાય છે. પછી મોક્ષ થવામાં કઈ