________________
પ્રવજ્યા-પરિપાલન ]
४०४
કારણ બન્યું છે (૪) વળી શુભેદય વધારીને ગુરુબહુમાન એ સંસાર–વ્યાધિને ચિકિત્સક બને છે. ગુરુબહુમાનના સેવનથી સંસાર–રોગને અ ત આવે છે. - શાલિભદ્રને પૂર્વે સંગમગોપાળના ભવમાં ગુરુ બહુમાન થવાથી શુભ ઉદય એ થયે, કે આ ભવમાં શુભેદય અને ગુરુબહમાન બે ય વધ્યા. પૂર્વના ગુરુબહુમાનથી અહીં અપૂર્વ દેવતાઈ ઋદ્ધિ-વૈભવમા ય ગુરુ શ્રી મહાવીર પ્રભુ ઉપરના જાગેલા બહુમાને એને શ્રેણિક રાજાનું સ્વામિત્વ ખુંચ્યું, પ્રભુ પર બહુમાન વધ્યું! એવું વધ્યું કે ઉચ્ચ ભોગવૈભવ-નીતરતા સ સાર-સુખ પરથી માન ઊઠી ગયું, ને એ સુખોને તજી પ્રભુને ચરણે ચારિત્ર લીધું. શુભદય એ સતેજ થયે કે ત્યાંથી કાળ કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા, જ્યાં ગુરુ-બહુમાનની વૃદ્ધિ એવી, કે ગુરુની જેમ સતત નિર્વિકાર અને વીતરાગ પ્રાયઃ દશામાં રમવાનું ! ત્યાંથી વિદેહમાં જઈ મોક્ષે જશે. આમ ગુરુબહુમાનને અ૫ભવે સંસાર–રોગનો અંત! ગુરુબહુમાન કેવું અનંત કલ્યાણપ્રદ! - ગુરુ બહુમાન સર્વસુંદર :' આવા મુક્તિફલની કલપેવેલડી સમા ગુરુબહુમાનથી અધિક સુદર બીજું કાંઈ નથી. સુંદર તે શું, પણ સમાનતા માટે ય આ જગતમાં એવી કેઈ ઉપમા પણ નથી, કે જેથી એને સમાનતાચે સરખાવી શકાય.
પ્ર–ગુરુબહુમાન કરતાં અહં બહુમાન અધિક સુંદર નહિ?
ઉo-શી રીતે ? જુએ, “ જ ઘરન્ન જુ' એ જનાજ્ઞાથી ગુરુ માન્ય થાય છે તેથી ગુરુબહુમાનના મૂળમાં જિનેન્દ્રબહુમાન રહ્યું, હા, ગુરૂમહેમાન એની અંતર્ગત જ બન્યું; ” છી એઅહંદુ બહુમાનથી ઊતરતું. શી રીતે ?
વિદેહમાં જ
સર્વસુંદર