________________
કા -પરિપાલન ]
૪૨૫ નિમિત્તના મલિન ભાવથી વિરમેલું સ્વચ્છ મન ધર્મસાધનાને જીવન-સર્વસ્વ માની એમાં પરોવાય છે, એકાકાર થાય છે. એ સાધના શુદ્ધ ધર્મસમજની પરિણતિવાળી હાઈ સમ્યજ્ઞાનયુક્ત કહેવાય. પાંડિત્ય એ સમ્યજ્ઞાન નથી, કિન્તુ ડી પણ શુદ્ધ વસ્તુ-સમજ અંતરમાં પરિણામ પામે એ સમ્યજ્ઞાન છે. ભાવ ચાને સ્વચ્છ શુદ્ધ અંતઃકરણ એવી પરિણતિવાળી જ ધર્મસાધનનામાં પ્રવર્તાવે છે.
સમ્યક સાધનામાં વિશ્ન કેમ નહિ? :–
આ શુદ્ધ મનથી પ્રેરિત સમ્યગ્બોધસંપન્ન સાધનાને એ પ્રભાવ છે કે એમાં પ્રાયઃ વિન હેતું નથી; કેમકે આ પ્રસ્તુત -સાધના-પ્રવૃત્તિમાં સમ્યગૂ ઉપાયને ઉપગ થયે હેાય છે. સમ્યગૂ ઉપાયે કયા ? એ જ પૂર્વે કહેલા ચતુઃ શરણગમન -દુષ્કતગ-સુકૃતસેવનથી માંડી ગુણબીજાધાનાદિના પાયા પર ઊભી થયેલ પ્રત્રજ્યામાંના નિરાશસ વિશુદ્ધ ચરણુ મહાસત્ત, સમશત્રુમિત્રતા, આગ્રહરહિતતા, પ્રશમ, સમ્યફ દ્વિવિધ શિક્ષા, ગુરુ-બહુમાન–પ્રતિબદ્ધતા, મંત્રવત્ કૃતપાસના વગેરે. આ ઉપાયે પગભર હોય ત્યાં વિન શાનું આવે ?
પ્રવે-વિદ્ધ તે કઈ પૂર્વના તેવા અશુભ કર્મને આધીન હોઈ, સંભવ છે કે સાધનાની આડે કાં ન આવે ?
ઉ-અલબત્ બહારથી વિઘરૂપ દેખાતા સગો ઊભા થાય એ સંભવિત છે, કિન્તુ સતત સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તમાન સાધકને એની આંતરિક સાધનામાં કશે બાધ કરી શકતા નથી. સાધના અખંડ ચાલે છે. અરે! વિશેષ સ્કુતિબંધ સાધના ચાલે છે. એટલે વિદન તરીકે એણે કશું કામ કર્યું નહિ. સંગમદેવે