________________
પ્રયા–પરિપાલન ]
૪૩૧
પણ થાય છે કે પરી' એટલે કે શ્રેષ્ઠ એવો અથઃ યાને પ્રત્યેાજન, તે છે મેક્ષ. પરંતુ પ્રસ્તુતમાં એ અથ સગત નથી. કેમકે પાછુ· · પર ' એવુ' વિશેષણુ પડયુ છે તે નિરર્થક ઠરે; તેમજ આગળ બીજખીજાદિક સ્થાપન દ્વારા ' એમ કહે છે તે
'
"
:
ઔજા જીવોની અપેક્ષાએ જ સંગત થાય, માટે અહીં' 4 પર ’ એટલે ખીજા જીવો જ લેવા છે. તે સ્પષ્ટ કરવા ટીકાકાર મહિષએ પરાના અર્થ સત્ત્વાથ' કર્યાં, એ સંગત થાય. અસ્તુ,
સાધક પ્રધાન પરા સાધે તે ‘ સયા તસ્ક્રુસલ' અર્થાત્ આવ ડત વિના નહિ, પણ સદા પરા-સાધનામાં કુશળ રહીને, જ્યારે જ્યારે સામે જેવો જેવો જીવ આવે, એનુ ક્રમ હિત થાય એ ત્યારે ત્યારે તે તે જીવની ચાગ્યતા કક્ષા સમજીને તદનુસાર હિતને સધાવવામાં કુશળતાવાળા રહીને પરહિત સાથે, મીજીજાદિ સ્થાપન કેવી રીતે ?ઃ
'
'
એ પરા સાથે તે પણ તેહિ તેહિ પયારેહિ.... બીજ બીજાદિઠ્ઠાણુ • અર્થાત્ શાસન-પ્રભાવક તે તે પ્રકાર વડે ખીજબીજાદિના સ્થાપન દ્વારા. અહી· ‘ખીજ ’=મેક્ષીજ સભ્યયકત્વ તેનુ મીજ–તેને આકનાર શાસન પ્રશસા આદિઆદિ' પદથી જિનાક્ત ધર્મ ની અભિલાષારૂપી અંકુર,–એ ધનુ સમ્યક્ શ્રવણ વગેરે વિશિષ્ટ ઉપદેશદાનથી, ચા સ્વય* વિશિષ્ટ તપ સાધવાથી, અથવા જિનેાક્ત તત્ત્વના સ્થાપક વાદથી, કે શાસનપ્રભાવક પ્રતિષ્ઠાદિ સંઘયાત્રા, સામુહિક તપ-અનુષ્ઠાન વગેરેથી બીજા જીવાને જિનશાસન પ્રત્યે આકષ ણુ થાય, · અહે કેવા સુંદર ધર્મ !' વગેરે પ્રશંસા થાય, એ એમનામાં ખીજ બીજ=સમ્યફ઼વરૂપી ખીજતુ' બીજ પડચુ', ખીજન્યાસ થયેા કહેવાય.
6
'
: