________________
૪૨૮
[ પંચસૂત્ર-૪
થતા જવાથી, શુભ અનુબંધવાળી થાય છે. તેથી (પ) એ પ્રધાન પર અર્થને સમ્યરીતે સાધે છે એવા સત્ત્વાર્થમાં કુશળ (નર)હંમેશા તે તે (બીજન્યાસાદિ પ્રકારે અનુબંધવાળા મહાન ઉદયને સાધે છે. (તે આ રીતે, કે એ) સમ્યક્ત્વબીજના બીજભૂત (ધર્મપ્રશંસાદિને સ્થાપિત કરવાપૂર્વક એ (પરમ સત્ત્વાર્થ પ્રત્યે) કર્તવીર્ય આદિથી યુક્ત બની અવશ્ય ફળદાયી શુભ પ્રવૃત્તિવાળે બને છે; તથા (એ જ પરમ સત્વાર્થ પ્રત્યે)સર્વતમુખી કલ્યાણ વાળો અને સત પ્રણિધાનાદિને જનક હોય છે. મેહરૂપી અંધકારને હટાવનાર દીવો, રાગરૂપી રોગને કાઢનાર વૈદ્ય, અને દ્વેષરૂપી અગ્નિને ઠારનાર સમુદ્ર બની અચિંત્ય ચિંતામણી–સમાન એ સંગને સિદ્ધ કરનારો થાય છે.
વિવેચન :-પ્રગતિ –હવે આગળ સાધુ કેવી પ્રગતિ કરે છે તે બતાવે છે. (૧) ઉપર કહ્યા પ્રમાણે ભાવ આરાધના સાથે જ્ઞાનપૂર્વક સમ્યફ ચારિત્રયોગ જે સાધવામાં આવે છે એ ક્રિયા સુકિયા બને છે. એનું કારણ એ છે કે એ સમ્યગ જ્ઞાનના પાયા પર આરંભાયેલી હોય છે, અને એમાં ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થઈ હોય છે. જ્ઞાન સમ્યફ છે એટલે શ્રદ્ધાપૂર્વકનું હાઈ એમાં આધ્યાત્મિક ઉત્થાન જ મહત્ત્વનું લાગે છે. તેથી તેમજ પૂર્વ ભૂમિકામાં બધું ઔચિંત્ય જાળવીને ચાગ્નિજીવનને પ્રારંભ કર્યો છે એટલે હૃદય શુદ્ધ અને મહાવિવેકસંપન્ન હોવાથી હવે સધાતા ચારિત્રગ સહેજે સુશોભન ક્રિયારૂપ હોય
(૨-૩-૪) (૨) આ ચારિત્રગસાધના એકાંતે નિષ્કલંક અર્થાત્ કઈ પણ જાતના દેષ અતિચાર વિનાની હોઈ ડાઘ અશુદ્ધિથી તદ્દન રહીત હોય છે. સુકિયા સાધવી છે એટલે દોષ