________________
પ્રત્રયા–પરિપાલન ]
સબધ તે ચૈત્ર ચેાગવાળે તે ચાળી કહેવાય.
(૧૬) ચારિત્રફળ : ચરમભવસધાન
સૂત્ર:-ડ્સ આવાહને સામળલ, લદ્દા હિલ, સસ્ત્રોવ हासुद्धे, संघरसुद्धगं भव' सम्म अभवसाहगं' भोगकिरिआसुरुवाहकप्प | तओ ता संपुण्णा पाउणइ अविगलहेडभाव असं किलिट्ठसुहरुवाओ अपरोवताविणो सुंदरा अणुव घेण । न य अन्ना संपुण्णा, तत्तत्तखंडणेण । અર્થ :- લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે સવ વિશેષ@ાથી સંપન્ન, સ` માયાથી રહિત, આ શ્રમણુપણાને આરાધક, ભાગક્રિયાથ સુરૂપાદિની જેમ, મેાક્ષસાધક શુદ્ધ ભવનું સધાન કરે છે. પછી એ સ’પૂર્ણ કારણેા પ્રાપ્ત થવાથી અસલિષ્ટ સુખરૂપ, પરને અસંતાપકારી અને અનુખ ધે સુદર એવી (લોગ-ક્રિયાએ) સપૂર્ણ પ્રાપ્ત કરે છે. ખીજી ( લક્ષણ વિનાની ક્રિયા ) સંપૂર્ણ નથી; કેમકે એનામાં એવું સ્વરૂપ રહી શકતુ' નથી.
૪૧૯
વિવેચન :-સાધનાનું ફળ –અહી સુધી મુનિએ કરવાના સાધનાના પ્રકારો અતાવ્યા. હવે એનું ફળ બતાવે છે.
આ રીતે બનેલા સાધક એ સાચા શ્રમણુભાવની (સાધુ– પશુાની) જેવી પ્રતિજ્ઞા લીધી, તેવા આત્મામાં શ્રમણુપણાના મહાન ગુણુને રૂઢ કરનારા હાય છે, કેમકે પ્રાર ભથી પ્રતિજ્ઞા લીધી ત્યારથી, એક સરખી રીતે સભ્યપણે એને અનુરૂપ પ્રવનારા બન્યા છે. એમજ આરાધનામાં સ્ખલના રહિત નિરતિચાર રહ્યો હાવાથી સર્વ પ્રકારની માયા-આશ’સાથી રહિત એવા એ ભાવીફળ તરીકે મેાક્ષસાધક શુદ્ધ ચરમ ભવનું આત્મામાં સધાન કરે છે, અર્થાત્ કેટલાક ભવા પછીના એવે શુદ્ધ ભવ આવીને ઊભો રહે એની ચાજના કરે છે.