________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૧
તમારે તે પૂર સળગી રહ્યા પછી જ સળગે કહે જોઈએ.” એ તરત ભૂલ સમજી ઠેકાણે આવી ગઈ, આગ્રહ છેડી દીધે
(i) એવી રીતે “અગ્ગહ એટલે અગ્રહ, અજ્ઞાન, અણુસમજ, અવિવેક. એનું પણ દુઃખ-લેશ બહુ ભારે! એ બે રીતે-(૧) એક તે અબોધ-અજ્ઞાનતાથી ઉંધી ખતવણ, ચિત્તમાં ખોટા વિકલ્પ, બેટી વ્યાકુળતા, કર્મબંધ બહુ રહે. તેથી મુનિ શક્ય જ્ઞાન–સમજ-વિવેક પ્રાપ્ત કરે, બાકી જ્ઞાનીની નિશ્રાએ ચાલે; પછી કઈ ચિત્તલેશ નહિ. (૨) બીજું એ, કે એમાં ય પિતાને જેટલું જ્ઞાન કર્મોદયે પ્રાપ્ત ન થાય, અર્થાત્ જેટલે અગ્રહ રહે, એનું દુઃખ ન ધરે, પણ અજ્ઞાન–પરીસહ સમભાવે સહન કરતે ચાલે, અર્થાત્ સમજે કે “મારૂં કામ જ્ઞાનીની આજ્ઞા નુસાર સૂત્ર–અર્થ–પરિસી દત્તચિત્તે સાચવવાનું કૃત–આગમસ્વાધ્યાયમાં પૂર્ણ ચિત્તોપગ રાખી પરિશ્રમી બન્યા રહેવાનું. બાકી તે પૂર્વબદ્ધ જ્ઞાનાવરણકર્મને ઉદય શાંતિથી વેઠી લેવાનો
યવ રાજર્ષિને ગુરુ કહેતા છતાં એ જ્ઞાનેદ્યમ કરતા નહાતા. પછી જ્યારે પુત્રને પ્રતિબોધ કરવા જતાં એમણે રસ્તામાં ખેડૂત, કુંભાર અને છોકરાની ૩ ગાથા સાભળી, એ મુકામે રાતે ટતા રહ્યા, તે એના પર પિતાને પ્રાણુરક્ષા, પુત્રની દ્રોહી મંત્રીશ્રી રક્ષા, અને મંત્રીએ છૂપાવેલ પિતાની પુત્રીને મંત્રીના કબજામાથી છૂટકારે,-એમ ત્રણ મહાન લાભ થયા! ત્યારે એ જોઈને અગ્રહ અજ્ઞાનનું દુ:ખ સમજી ગયા, અને પછી જ્ઞાન માટે પરિશ્રમી બન્યા, અને અગ્રડના દુઃખથી બચ્ચા. ઉત્તરાધ્યયન સૂત્રના ચેથા અધ્યયનની માત્ર ૧૩ ગાથા ચાદ કરતાં એક મુનિને ૧૨ વર્ષ લાગ્યા, તો પણ એ અગ્રત