________________
૩૬૪
[પંચસૂત્ર-૪ વિધિમાર્ગનું દુઃખ, ઉપેક્ષા કે અસ્વીકાર નથી કરતા, માર્ગની
શ્રદ્ધા રાખી પ્રવૃત્તિ કરનાર છે; એનાથી કદાચિત્ તીવ્ર શ્રદ્ધાબળ, વિલાસ, અને સચોટ ચિત્તોપયોગ આદિમાં ખામીથી વિધિમાં
ક્યાંક ચૂકાઈ જવાય, તે પણ એને એકાન્ત અનારાધના નથી; કેમકે માશ્રદ્ધાથી એનામાં સમ્યક્ત્વ છે, અને સમ્યકત્વાદિ હોય ત્યાં સર્વદા સકિયા-સનુષ્ઠાન હેય, અસદુતુષ્ઠાનરૂપ અનારાધના તે માર્ગાનુસારીમાં ન હોય, કેમકે આ ઉન્માદાદિ અનર્થ એ તો બહુ મેટા દેષને લઈને બને છે માર્ગનુસારીમાં એ દેષ નથી. તેથી જે કદાચ વિધિની કેક ખલનારૂપ વિરાધના એનામાં હોય, તે ય તે પરંપરાએ અર્થને હેતુ એટલે કે મોક્ષનું અંગ છે, કેમકે એણે માર્ગારાધનાથી વસ્તુગત્યા તે મેક્ષગમનને આરંભ કરી દીધું છે. માર્ગાનુસારિતાના ચગે એને વિરાધના છતાં પણ એ સાધવાને પુરુષાર્થ એ મોક્ષની સન્મુખ જ ગમન છે; જેમ, (૧) કાંટાવાળા, કે (૨) તાવ સહિત યા (૩) મુંઝવણે, કે બ્રાન્તિ સહિત પણ સન્માર્ગે પ્રયાણ કરનાર ઈષસ્થાનની તરફ જ જઈ રહ્યો છે. કહ્યું પણ છે કે માર્ગમાં કાંટા હેય, પિતાને તાવ હોય, યા મુંઝવણ કે ભ્રમણા હોય, તેથી જરા ધીમે ચલાતું હોય, પણ એ માર્ગ સીધે હોય તો એવું પણ ચાલવું એ ફલવાન બને છે. તેવી રીતે, મુનિની માર્ગને અનુસરતી પ્રવૃત્તિ ખલનાવાળી હોય, તે ય તે ઈષ્ટ મોક્ષફળસાધક જ છે. માર્ગાનુસારીની જ પ્રવૃત્તિની સડકે મેક્ષ સ્ટેશન આવે છે.
વિરાધક માનસારીના માર્ગદેશનાની અસરના ૩-૩ પ્રકાર વિરાધના છતાં માર્ગગામી હોય એમાં ત્રણ પ્રકાર છે. (૧) પહેલે જે સાધક વિધિની વિરાધના કરતે