________________
૩૭૨
[પંચસૂત્ર-૪ ભાવની પડ્યાપકતા : બાળ-પુખ્ત ચારિત્ર – મુનિ સમજે છે કે “જેમ માતાના ત્યાગે બચું વિનાશ પામે, એ દષ્ટાંતે આ પ્રવચનમાતાને ત્યાગ એ ચારિત્રરૂપી બાળકના પ્રાણનું ક્ષરણ-ક્ષય-કારી થવાથી અનર્થમાં પરિણમશે” ભાવની વિચારણાએ છદ્મસ્થ યાને અ–વીતરાગના ચારિત્ર-ભાવ એ બાળ ચારિત્ર છે, અને સર્વાનું ચારિત્ર એ જ પુખ્ત ઉંમરનું છે, ને એ પ્રવચનમાતાના નિરંતર સહગનું જ ફળ છે. કેયકે પ્રવચન માતાના પ્રાણવત્ પાલનથી જ સમ્ય રીતે ઉછરી બાળ-ચારિત્રના ભાવ એ કેળવી-ચારિત્રના ભાવની પરાકાષ્ઠામાં પરિણત થાય છે. (બચું મોટુ-પક્વવયનું થાય, એ દ્રવ્ય-પરિણતિ, આ ભાવ) પરિણતિ એટલે, એ અબાળ ચારિત્ર ન આવે ત્યાં સુધીના અવ્યક્તઅપક્વ વયના ચારિત્રવાળને પ્રવચનમાતા વિના ન જ ચાલે. ક્ષાપશનિક ચારિત્રને સત્તામાં રહેલા ચારિત્રમેહનીય કર્મથી આવરાવાને ભય છે, ત્યારે પ્રવચનમાતાના પાલનમાં મનને સતત ઉપગ એ ભયની સામે જબરદસ્ત સંરક્ષણ આપે છે. વીતરાગ સર્વને સકલ મેહના અત્યંત ક્ષયથી નીપજેલા ક્ષાયિક ચારિત્રને કદી આવરાવાને ભય નથી પણ તે ન થાય ત્યાં સુધી બાળચારિત્રને માતા “સમિતિગુપ્તિ”ઈએ જ. એના સતત ઉપગથી આત્મા કષા અને પ્રમાદથી મુક્ત થતું આવે છે.
દ્વિવિધ પરિજ્ઞા –સાધુ આ બધું જે જાણે છે, તે દ્વિવિધ પરિણાથી; તેમાં એક જ્ઞપરિજ્ઞા, બીજી પ્રત્યાખ્યાન પરિજ્ઞા. અષ્ટ પ્રવચનમાતાનું સ્વરૂપ, ઉપગિતા, આવશ્યકતા, એક્ષફલતા-ઇત્યાદિનું સમ્યક્ શિક્ષાથકી શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કર્યું તે જ્ઞપરિજ્ઞા. એ જ્ઞાનને અનુસરતી સમિતિગુપ્તિના આચરણની