________________
૩૮૬
[ ૫'ચસૂત્ર–૪
(૧૦) અસભ્રમ- ર્અનુત્સુક્તા-અસ સત્તારાધન સૂત્ર:-નદાસત્તમલમંતે અત્તોઅમંત્તત્તનેSSIEC મવદ્ અર્થ:- યથાશક્તિ સંભ્રાન્ત અને ઉત્સુક અન્યા વિના સયમયેાગેાના અસ'સક્ત સાધક અને
વિવેચનઃ- સ્થિર દીવા માટે કેવા ઉદ્યમ કરે છે, તે સૂત્રકાર અહી સક્ષેપમાં બતાવે છે, કે આરાધક મુનિ યથાશક્તિ અસભ્રાન્ત અને અનુત્સુક હોય
અસભ્રમ-અનુત્સુક્તાના ૩ અર્થ :- (૧) પેાતાની મન, વચન, કાયાની સશક્તિને અનુસારે ફળ અગેની ભ્રાતિ અને ઉત્સુક્તા (અધીરાઈ)ને ટાળે છે એને તે મનમાં નક્કી જ હાય કે ‘મૂળ જ્ઞાનીએ ભાખ્યુ છે તે નક્કી આવવાનુ' છે,’ એટલે એનું કામ જરા ય ફળની ભ્રમણા રાખ્યા વિના સુપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવાનું. તેમજ ફળની એવી ઉત્સુક્તા ન રાખે કે જે વર્તમાનપ્રવૃત્તિને ચુ'થી નાખે. જેમ ચૂલે ચડતી રસેાઈમાં · એ થઇ કે નહિ, થઈ કે નહિં,' એવી આતુરતાથી વારે વારે હલાવે, તે રસાઇ જ ખગડી જાય. એમ ફળ કચારે મળશે ? કેવુક મળશે ?’ એવી અધીરાઈથી મન ચંચળ અને વ્યગ્ર રહે, તા તેથી ચાલુ ચેાગેામાં મન તર્પિત ન રહે; તેથી પ્રણિધાન ન જળવાય; અને પ્રણિધાન વિનાની પ્રવૃત્તિથી સિદ્ધિ નહિ થાય,
(૨) વળી અસભ્રાન્ત અને અનુત્તુકના ખીજા અથ થી, નિવૃત્તિ માર્ગોમાં ભ્રાન્તિ રહિત અને પ્રવૃત્તિ માગ માં ન્રુત્યુક અને. અર્થાત્ કુટુ ખ—વિષય-આાર ભ–પરિગ્રહ–સગવડ આદિ જેના જેનાથી મુનિ નિવૃત્ત થયેા, ‘તે તે રાખ્યા હૈાત તેા અનુકૂળતા રહેત’ એવી ભ્રમણા કદી ન સેવે, છેડેલું તે આત્માની દૃષ્ટિએ