________________
૪૦૦
[ પંચસૂત્ર-૪
ન ટળે, તે એ વેદનાએ જાય જ નહિ.
આવા પણ અનાદિના રાગને ટાળવાના ઉપાય શુભ આશ્રવ, સવર અને નિરા છે. શુભ આશ્રવ એ પુણ્યાનુધી પુણ્ય આપી સવર નિર્જરા માટે અનુકુળ સામગ્રી આપે છે, સવર નવા કરાગને પેસવા નથી દેતા, અને નિર્જરા જૂનાં કને કાપે છે. આ ઉપાય સાધવા માટે માહ્યભાવમાંથી આંતરભાવમાં જવું જોઈએ પ્રભુભક્તિ, ગુરુની વેયાવચ્ચ, ધમ શ્રવણુ વગેરેની ભરચક પ્રવૃત્તિએ થી જીવન મઘમઘાયમાન જોઈ એ. માર્ગાનુસારીના ગુણા, ધ ચેાગ્યતાના ગુણેા, મેાક્ષરુચિ, તત્ત્વશ્રદ્ધા, સમ્યકત્વ વગેરે જીવનમાં જરા ય અળગા ન મુકાય. એને ચેાગ્ય શુભ કરણીએ સાદર અને સતત સેવાવી જોઇએ. ઇન્દ્રિયાના શુભ વ્યાપાર, પ્રશસ્ત કાચા, ધાર્મિક સમાર’ભો, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ, ઇત્યાદિ શુભ આશ્રવો, સમિતિ-ગુપ્તિ-પરિસહ-યતિધર્મ–ભાવના સચમરૂપી સ`વર, અને બાહ્યઅભ્યતર તપરૂપ નિર્જરા તત્ત્વ, આનું સેવન કરેાગના ધરમૂળમાંથી નાશ કરે છે. સદ્ગુરુના વચનથી ક્રિયાએ આદિદ્વારા કરેગને ખરાખર સમજે, પછી એ ઔષધનું ઉત્તમ રીતે સેવન, એટલે કે પૂર્વ ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રત્રજ્યારૂપી સમ્યક્ ચિકિત્સા સ્વીકારીને, સ્વેચ્છા ચાર અને પ્રમાદાચરણનેા ત્યાગ કરી, અપ્રમત્તપણે સયનચેાગે પાળવા જોઈએ દેહને પણ એ સયમયેાગે અર્થે ટકાવવા પુરતું જ ગ્યુ એટલે અસાર-અન્તપ્રાન્ત એવો શુદ્ધ ( નિર્દોષ અને પ્રાસુ) આદ્રાર સેવી શકાશે જગતની સર્વ હોસ્પીટલે કરના ઊંચી કમ રથ કાઢનારી હોસ્પીટલ સંયમ જીવન; એમાં ઊંચા જ નિયમન કાય.