________________
[ પંચસૂત્ર-૪ માત્ર પંડિતાઈ પર. અલબત હવે એ પરિણમનમાં માર્ગવિરાધના
ખલના પહોંચાડે છે. પરંતુ જીવ માર્ગાનુસારી હોવાથી, એની વિરાધના છતાં, સૂત્રાધ્યયનથી એને ભલે અલ્પ પણ સમ્યધ થાય છે. તેથી જ તે વાસ્તવિક સૂત્ર ભ કહેવાય, ને સમ્યગ નિયાગ કરે. (૭) સાપાય-નિરપાય સાધક બાળ-રક્ષક–પ્રવચનમાતા
સૂત્ર-વીશ નમેળા મા રહુ પણ સવારबहुलस्स । निरचाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणभाइसंगए पंचसमिए-तिगुत्ते। अणस्थपरे एअच्चाए अविअत्तस्ल सिसुजणणीचायनाएण । विअत्ते इस्थ केवली एअफलभूए । सम्ममेअं विआणइ સુવિદ્યા પશિvorg ' અર્થ –આ (સાધક) નિયમા (સમ્યગ્દર્શનાદિ બીજવાળો હોય છે. માર્ગગામીને “ અપાય” કિલષ્ટ કર્મ બહુ ઉદયમાં હેય તે આ વિરાધના થાય છે. તે માર્ગગામી અપાયરહિત હોય તો એ શાસ્ત્રોક્ત વિધિ) કારી હોય છે એ પ્રવચનમાતાથી સંપન્ન ( અર્થાત્) પાચ સમિતિ ત્રણ ગુપ્તિવાળો હોય છે. બાળને આને ત્યાગ અનર્થકારી હોય છે. એમાં દૃષ્ટાંત માતાને ત્યાગ કરનાર બાળક છે. અહીં અ–બાળ કેવળજ્ઞાની છે, જે આ (સમિતિ-ગુપ્તિયુક્ત ચારિત્ર)નું ફળ છે. (સાધુ) બે પ્રકારની પરિજ્ઞાથી આ (પ્રવચનમાતા) ને જાણે, (સમજે અને આદરે).
વિવેચનઃ સબીજમાર્ગીને પ્રયાણુ અખંડઃ-માર્ગને આ આરાધક ખલના–વિરાધના થઈ જવા છતા ક્ષફળદાયી (સમ્યગ્દર્શનાદિ બીજને અવશ્ય ધારણ કરે છે. શું એની વિરાધના માર્ગ પ્રયાણને બાધ નથી કરતી? ના, કેમકે એ બીજા વાળો હાઈ માગને અનુસરનારા છે. પેલા અનારાધકને તે