________________
३६०
[ પંચસૂત્ર-૪
લીધો હોય તો મંત્રની ગ્રહણુપ્રાતિને બદલે વસ્તુગત્યા અગ્રહણ થાને અપ્રાપ્તિ જ થાય. અથવા, કોઈ ગ્રહ વગેરેની પીડા ઊભી થવાથી મંત્ર વિપરીતતામાં પરિણમે, એ ય વસ્તુગત્યા મંત્રની પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિ જ થઈ ગણાય. તે પ્રમાણે સૂત્ર પણ વિધિ ઉલ્લંઘીને લેવા ભણવામાં આવે, તે તેથી સૂત્રના નિયોગને બદલે વિપરીતતાથી અનિયે ગ થાય. મર્યાદા ઉત્થાપી લીધેલા માલની ન્યાયી પ્રાપ્તિ કે ન્યાયી અધિકાર ન ગણાય, એને ચગ્ય ઉપગ ન બની શકે, એ સ્વાભાવિક છે. સૂત્રનાં વિધિપૂર્વક ગ્રહણ નિયેાગ નહિ, એ જિનાગમની આરાધના જ નથી, અનારાધના છે. (૬) અનારાધના-આરાધના-યુક્તને માર્ગદેશના.
સૂત્ર:-શાદુળા જ વિસામા પુરા શા માટેसणाए दुक्ख, अवधारणा, अप्पडिवत्ती। नेवमहीअमही, अवगम વિરજો .
અર્થ-અનારાધનાથી કાંઇ નીપજે નહિ; કેમકે નિશ્ચિતરૂપે ત્યાં આરાધનાને પ્રારભ જ થયો નથી. અહીં માર્ગદેશનાથી (ઉત્કૃષ્ટ-મધ્યમ–જઘન્ય છ ક્રમશઃ) દુઃખ, અવગણના અને અસ્વીકાર કરે છે. એ રીતે શીખેલું એ બધના અભાવે (વસ્તુતઃ) શીખેલું જ નથી.
વિવેચનઃ-અનારાધક કે શું પામે ? હવે જેને વિધિની પરવા નથી અને એમજ સૂત્ર ભણે છે, એ ખરેખર આરાધના કરનારો ન ગણાય; તે એવાને કંઈ લાભ થાય ખરો? એ અહીં બતાવે છે. સૂત્રની એકાંતે અનારાધના (અવિધિ-અધ્યયન) માં પ્રવૃત્ત થનારને કશું ઈષ્ટ કે અનિષ્ટ ફળ મળતું નથી. અહીં ઈટ