________________
૩૧૦
[પંચસૂત્ર-૩ ભવાંતરે સદ્ગતિ અને શુભની પરંપરા થાય; તેને બદલે જે શેકનું નિમિત્ત અપાય તે તથાવિધ કર્મની પરિણતિથી અશુભાનુબંધી શેક સાથે એમનું એવું અકાળ મૃત્યુ થાય, કે એ ભવાંતરમાં અશુભની પરંપરામાં જ ફસાઈ જાય; અને તેથી રગતિ તો ભલે સુધી દુર્લભ બને. આવું જ કરાય તે ઉપકારને બદલે જ્યાં રહ્યો? એટણે જ્યારે વિશ્વોદ્ધારક પ્રભુ જેવાએ માતાપિતાની ભાવદયા વિચારી, તે પછી બીજાઓએ કેમ ન વિચારવી? હા, એટલું ખરું કે એ વિશિષ્ટ જ્ઞાની અવધિજ્ઞાની હવાથી એમણે માતાપિતાની એ સ્થિતિ જોઈ તેથી આ રીતે કરવું યોગ્ય ધાયું; અને ઋષભદેવ પ્રભુએ જ્ઞાનથી માતાની ભિન્ન પ્રકારની સ્થિતિ જાણે એમને રેતા મૂકીને દીક્ષા લેવાનું ચગ્ય ધાર્યું હતું, ત્યારે આપણે માટે એ જ પ્રભુએ ભાખેલી દીક્ષા ગ્રહણ–વિધિની કલ્યાણ-આજ્ઞાનું પાલન એ જ ઉચિત છે. એમાં જ માતાપિતા પ્રત્યે સાચી કૃતજ્ઞતા જળવાય છે, અર્થાત્ એમના ઉપકારને બદલે વાળી શકાય છે; અને એથી એ સુખી થાય છે.
(૧૩) દીક્ષા સ્વીકારની ફિયાના અંગે સૂત્ર:-gવમgોવત્તાધે , (૨) જુહરકી પૂરૂત્તા (૨) भगवते वीयरागे (३) साहू अ, (४) तोसिऊण विहवोचिरं किवणाई, (૧) કુસત્તાવાઘ, (દ) સુવિહુનિમિત્ત, (૭) સહિવાતિg, (८) घिसुज्झमाणो महापमोपणं सम्मं पदइन्जा लोमधम्महितो लोगुत्तरपम्मममणेण।
અર્થ –એ પ્રમાણે બિલકુલ સંતાપ પમાડ્યા વિના સુગુરુ પાસે વિતરાગ ભગવાન અને સુનિઓની પૂજા કરીને, કૃપણ આદિને સ્વભવાનુસારે તેષ પમાડ, "અવશ્ય કર્તવ્ય