________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૩૭ વળી શત્રુમિત્ર પર પણ સમભાવ રાખવાને, શત્રુ માટે એમ થાય કે “આ મારું શું બગાડી શકે? આ તે, આ બિચારાની પાસે કમંગૂડે બળાત્કારે આવું કામ કરાવી રહ્યો છે. એમાં આને શે દેષ ? શા સારુ આના પર દ્વેષ કરૂં? એ તે ઉલટું મારા કર્મ કચરાને દૂર કરવામાં સહાયક છે, તે એને તે ઉપકારી માતુ.
(૨) ખંધકમુનિને રાજાએ રાણીને ચાર સમજી મારાને મુનિની ખાલ ઉતારી લાવવા મોકલ્યા. મુનિ વિચારે છે, એ રાજા તે ભાઈ થકી ભલે ! કેમકે મારાં તેવાં પૂર્વકૃત કર્મ છોડાવવા આ કરે છે. આ સહવામાં તે સર્વ કમ નષ્ટ થતાં ઈષ્ટ મક્ષ મળશે.” એમ સમશત્રુમિત્ર બની ખાલ ઉતારવા દીધી, અને સમતાથી કેવલજ્ઞાન પામી ક્ષે સિધાવ્યા ! રાજાએ પછી જાણ્યું કે “આ તે રાણીના ભાઈ હેવાથી રાણીને ઘણા વરસે એમનાં દર્શન થવા પ૨ આંસુ આવેલા.” તેથી રાજાને ભારે પશ્ચારાપ થયો. એ પણ એમ જ સમલેષ્ણકાંચન અને સમશત્રુમિત્ર બની ચારિત્ર આરાધી મોક્ષ પામ્યું.
શત્રુની જેમ મિત્ર ઉપર પણ મને વિહ્વળ કરવાની જરૂર નહિ. કેમકે આજના મિત્ર-નેહી–સગા પણ અવસરે શત્રુ બની જાય ! તેથી એના પર રાગ શું કરવું?
(૩) નિત્ત-સુવર્ણના ૩ અર્થ –કે દીક્ષિત આત્મા નિવૃત્તા-ગ્રહદુઃખ, નિવૃત્તાગ્રહદુઃખ અને નિવૃત્ત ગ્રહદુઃખ બને. આમાં નિવૃત્ત આગ્રહ, અગ્રહ અને ગ્રહ એમ ત્રણ શબ્દ લેવાય.
૨૨