________________
૧૫
પછી એમાં રા લ ક ૯૯ ક્રાડ સેાનૈયાની સપત્તિ, ૮અપ્સરાસમી ? નવેાઢા અને ઘરવાસ મૂકવા પડે તે મૂકયા. કલ્યાણમિત્ર સુધર્મોગણુધર પાસે જ શિષ્ય અની ગુરુએ કહ્યા ખરાખર ચારિત્રરૂપી ચિકિત્સાપ્રયાગ આદર્યાં. તે અંતે કેવળજ્ઞાન અને માક્ષરૂપી ભાવ-આરાગ્ય પ્રાપ્ત કર્યું.
(૩) એમ, કૈાઇ નિધન, ઘરખાર રાજગાર વિનાના, રાજયથી ઇ'ડાયેલા અને ભૂખે મરતા કુટુંબવાળા બની ગયા હાય, અને જો ફેાઇ રાજમાન્ય મહાન શ્રીમંત મળી જાય, જે એને કહે કે · તું જરાય ચિંતા ન કરીશ, આવી જજે પેઢી પર, તારી અધી આત ગઈ સમજ,' તેા એ એના પગ કેટલા અથાગ બહુમાન અને ભારે પરિશ્રમની તૈયારી સાથે પકડે ? એજ રીતે આત્મસપત્તિએ નિન જીવે કલ્યાણમિત્રને અનુસરવાનું છે. અલખત્ એની નિઃસ્વાથ શુદ્ધ ! લ્યાણમિત્રતા જોઈ એ; પછી તે કેમ ? તે કે પેલા શ્રીમંતની જેમ એ રાત કહે તા રાત, દહાડા હે તે દઢાડા, જે રીતે જે કાઈ જ્યારે જ્યારે કરવાનું કહે, તે રીતે તે તે વતુ ત્યારે ત્યારે ભારે ઉલટથી આદરે, ધાર શ્રમ અને કષ્ટ ઉઠાવે, ભારે લેગ આપે, કશું પ્રતિકૂળ ન ગર્થે. ગુણુસેન રાજાને અહુ માટી "મરે કલ્યાણમિત્ર વિજયસેન માચાય મહારાજ મળ્યા, એમની વાણી સાંભળતાં પેાતાની નિન ધ વિનાની સ્થિતિ સમજાણી, પછી તે એણે એમના એવા ચરણ પકડવા કે જવન ધર્માંથીરાઈ ગયુ ! તે ચૈવુ, કે સહેજ કાઈની સ્મશાન યાત્રા જેતા વૈરાગ્ય વધી જવાથી રાજ્ય પુત્રને સાંપી તત્ જ ઘરમાં ત્યાગી ની એસી ગયા, ને રાતના દુશ્મન અગ્નિશર્મા દેવને અગ્નિ-łખતી નૈતીમાં શેકાઈ મળી જવાને