________________
૨૨૯
છે એથી ભવેાના ભવા જૈન ધર્મનું દન નથી મળતું. મરીચિ, જમાલી વગેરે એથી રખડી પડચા. જૂઠથી ખચાય તે આ બધા ભયંકર અનર્થાથી મચી જવાય.
"
C
’
(ર) સાચું પણ વચન કૅશ ન મેલાય, કેમકે એ સામાના દિલ પર ઘા કરે છે. દા. ત. સાચામાલા પ ફાઈ અ'ધને કહે કે બેસ આંધળા ! તને શી ખખર પડે ? પેાતાની માતાને કહે, એસ. મારા બાપની વહુ! ઓળખુ છુ. તારા પ્રેમને.’ અસત્ય ખેલનારને કહે, ‘તમે જુઠ્ઠા છે. ' તેા આ કશ વચન છે. ખરી રીતે તે અહી' કહેવાય કે ભાઈ તમે આંખે અખમ છે. તેથી પ્રત્યક્ષ ન દેખાય. • મારી મા! આપણા એના અંતરમાં મને દુ:ખ થાય છે.' ‘ભાઈ! તમારું કહેવું મગજમાં બેસતું નથી.' અલબત્ કહેવાની વસ્તુ એની એ, પણ કૅશ રીતે શા માટે કહેવી ? સેાનાની પશુ લગડી ઈનામમાં ય હાથમાં અગ્નિ–ધીખતી ન અપાય, મૃદુ વચન જે આદ્રેય થશે, એવું કશ-કઠાર ઘા જેવું વેણુ નહિ. મહાવીર પ્રભુએ પેાતાના મહાશ્રાવક શતકને કહ્યું, “મહાનુભાવ ! તે ધમમાં તને ઉપદ્રવ કરનારી પત્નીને, અવધિજ્ઞાનથી નર– કગામી જોઈ ભલે સાચું કહ્યું કે તુ' નરકમાં જવાની છે.' પણ શ્રાવકથી એવુ' પરપીડાકારી માટે જ કશ વચન ન ખેલાય.” અસભ્ય, ઉદ્ધૃત, સાંધવચન પણ શ છે. (૩) ચાડીચૂગલી એ પણ અનુચિત સૂચન પ્રયેાગ છે. 'ચાડી' – એવી કાઈની ગુપ્ત વાત, રહસ્ય, દોષ-મામી, એનું ગેઝેટીગ ન કરાય. એમ ‘ ચૂગલી ’ = નિંદા એ ન કરાય. અને ખતરનાક ઢાષ છે. એમાં જાતા અહુ ભાવ, બીજા પર તિરસ્કાર, વધારીને ચ ખેલાવાના સભવ, એ ચાડીચૂગલીથી
=
H