________________
૨૦૮
[ પ ચસૂત્ર-૩
તેમ, ભગવાને ગણધર મહર્ષિઓને ત્રિપદી આપી, ને દ્વાદશાંગીની રચના થઇ. એ શ્રુતના અખૂટ ભારે આપણને મળી તે ગયા, પણ હવે જે મેાહના ઢાંકણા ખસેડી એ તત્ત્વાનુસારિતા, એ સચ અને આત્માનાએ નિમલ ખાધ તથા સત્ત્વ ન જગાડીએ, તેમ તે મુજબ ો વર્તાવ નહિ, તા પેલા ભંડાર કામે લગાડવાનું કયાં કર્યું... ? કામે લગાડવાનું ા, કે ખીજા સૂત્રમાં ફરમાવ્યાને અનુરૂપ વન રખાય. તે તેની અસર માતાપિતા પર પશુ એવી સુંદર પડે, કે એમને પણ એ જોઈ વગર ઉપદેશે માનવ જીવનની ઈતિકવ્યતા ચારિત્ર-સાયનામાં જ લાગે, તેથી એજ સાધવાના વીર્યજ્ઞાસ એમને ય પ્રગટે. એટલે પુત્રની સાથેાસાથ એ પણ ચારિત્ર માટે તૈયાર થઈ ય. બ્રૂકુમારની સાથે એમના માતાપિતા એમજ તૈયાર થઈ ગયા. આમ છતાં, ધારા કે માખાપ જે કની વિષમતાથી વગર ઉપદેશે પ્રતિખાધ પામ્યા નથી, તે તેમને ગમે તે પ્રકારે પ્રતિષેધ કરે. એ એમને સમજાવે કે
દીક્ષાથીને માતાપિતાને
પ્રતિાધ જુએ, આપણને જે ઉત્તમ આયુષ્યની મૂડી મળી છે તે આ ભવ અને પરભવ અને માટે સફળ કરવાથી પ્રશસ્ય ગણાય જેણે જીવતર સુકૃતથી સફળ કર્યુ, તેણે જ જીવી જાણ્યું. આ સુંદર જીવતરની સફળતા (૧) આ ભવમાં સજીવને અચઢાયી પવિત્ર જીવનથી છે, અને (૨) પલેાકમાં ઉત્તમ સ્થાન, સ્થિતિ અને સુસ્કારના વારસાથી છે. આ બંને વસ્તુના ઉપાય એકમાત્ર શુદ્ધ ધમ ચારિત્રમ છે. હવે એ ન સેવ્યો, તેા ય મૃત્યુ તે નક્કી જ છે, એ ભૂલવા જેવું નથી, માટે ચારિત્ર-ધમ લઈ લઈએ અને
rr