________________
પ્રવ્રજ્યા ગ્રહણુવિધિ
(૫) ક્ષણ દુલ ભઃ સિદ્ધિ કેવી. આ પ્રમાણે પુત્ર માતાપિતાને સમજાવે,
૨૮૫
सूत्र :- खणे दुल्लहे सव्वकज्जीवमाईप सिद्धिसाग धम्मसाग तेण । उवादेआय एसा जीवाणं । जं न ईमीप जम्मो, न जरा, न मरणं, न इठधियोगो, नाणिट्टसंपओगो, न खुहा, न पिवासा, न अण्णो कोइ दोसा । सव्वा अपरतंत जीवावत्थाणं असुभरागाइरहिअं संतं सिवं अव्यावादति ।
અર્થ :-(સ્વકાર્ય માં જીવને જોડવાના) અવસર દુભ છે, સકાર્યોંની તુલનારી ઉપર છે, કેમકે એ મેાક્ષસિદ્ધિના સાધક ધર્માંને સાધક અવસર છે, અને આ સિદ્ધિ જીવાએ પ્રાપ્ત કરવા ચેાગ્ય છે. કારણ કે ત્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, ઈવિયેાગ નથી, અનિષ્ટસ ચેાગ નથી, ક્ષુધા નહિ, તરસ નહિ, બીજો કેાઈ દેષ નથી. સિદ્ધિ પામેલા જીવની અવસ્થા સર્વથા અ-પરતંત્ર, અશુભરાગાદિ-રહિત, શાત, નિરુપદ્રવ અને અત્યા ખાધ ( પીડા રહિત ) છે.
વિવેચન :- દીક્ષાથી એ માતા િતાને એ સમજાવ્યુ` કે માનવ જીવનને ભવસદ્ર તરવાના પેાતાના કાર્ય જ ચાજી દેવું જોઈએ, હવે કહે છે એમ કરવાનું કારણુ એના અવસર મળવા દુલ છે.
–
ક્ષણા દુર્લભ – આવી ક્ષણ, આવા મેાકેા, આવે અવસર ફ્રીથી નહિ મળે જગતમાં કોઈપણ કાર્ય સાથે આને નહિ. સરખાવી શકાય. સ કાચની તુલનાથી પર આ કાય છે. એને અવસર એટલે અતિશય ચઢિયાતા આ પ્રસંગ છે, કેમકે મેાક્ષના સાધક જે ધમ સુદર્શનનાનચારિત્ર એને સાધક અર્થાત્ એની સર્વાંગ સૌંપૂર્ણ સાધનામાં ઉપયાગી આજ અવ સર છે બીજા જીત્રનેામાં ખીજા કાય મીજી ત્રીજી સાધનાએ