________________
૨૫૭ દેવને કાળ પણ મેં જે. ઘણું જ ઋદ્ધિ-સિદ્ધિ જોઈ. ત્યાં ખાવાની જરૂર નહતી, પણ પુણ્યાઈ મળી હતી, તેથી ઉત્તમ ખાનપાન ખાવાની જે ઇચ્છા, તેને માત્ર દિવ્ય સુંદર ઓડકારથી શમાવી શકાતી. બીજા પરિશ્રમ વિના માત્ર ઓડકારથી શમી જતી આવી સિદ્ધિ હોવા છતાં ય જે ઈચ્છાઓ પર ઈછાઓ દેડતી જ રહી, તે આહાર-સંજ્ઞા કયાંથી તૂટે? સુવા–બેસવા માટે, હરવા-ફરવા માટે, આમોદ-પ્રમોદ માટે, બાગ-બગીચા, મુલાયમ વ, મખમલના ગાલિચા, અતિ સુંદર પુપ, સુંવાળી રમણુઓ, એક દેવભવમાં કરોડો દેવીઓની પરંપરા, એ જે મળ્યું હતું, તે બધું વિષય રાગને વધારનારું હતું, ત્યા વિષયસંજ્ઞા ક્યાંગી તૂટે? આહાર-સંજ્ઞા, વિષય-સંજ્ઞા તોડવાને ત્યા કાળ જ ક્યાં હતો ? ક્ષેત્ર ક્યાં હતું? જ્યારે અહીં બધું જ અનુકૂળ છે. અહીં તે વિચારવા જેવું છે કે સારું છે કે રાગ વધારનારા સાધને તેવા નથી, દા. ત. દિવ્ય સ્વાદિષ્ટ ખાણા કે મહાવૈભવ નથી, કે જેથી સંજ્ઞાઓ પિષવાથી બહુ સાર નીકળે. જ્યારે સામે, તપ અને ત્યાગ અહીં કરી શકાય એમ છે તેથી જ આ કાળ ઘણે જ ઉત્તમ છે.
આહાર ખાતાં, વિષમ ઈંદિઓને, જોડતાં, પરિગ્રહની મમતા તથા કષા કરતાં એમ થવું જોઈએ કે-“અરે! દુશ્મનને હજુ હું પિષી રહ્યો છું ? દુશ્મન સાથે દસ્તી કરી રહ્યો છું ? દુશ્મનને મારા જ આત્મા પર હલે કરવા આમંત્રી રહ્યો છું ? કયારે અવસર મળે કે એનાથી ભાગી છૂટું.”
કઈ કહેશે કે “આ શરીરને ટકાવી રાખવા સારૂ તે ખાવાની જરૂર છે ને ? પણ એને ખબર નથી કે (૧) જેની જરૂર
૧૭