________________
૨૧૮ મહા ઉપકૃત સેવકની જેમ આજ્ઞા ની ઉત્કંઠાવાળા બનવું. (૩) તેવી રીતે જ્યારે આજ્ઞા ફરમાવે ત્યારે તેના સ્વીકારનારા બનવું. જેમ કે ભૂખ્યો ભિખારી કલાકોના કલાકે રખડવા છતાં ખાવાનું કાંઈ ન મળવાથી ભૂખથી પીડાઈ રહેલે હોય, તેવામાં તેને કે અન્ન આપે, ત્યારે તે જેવા અને જેટલા આદરથી તેને ગ્રહણ કરે, તે પ્રમાણે આજ્ઞાને વધાવી લેવી જોઈએ. (૪) સાથે આજ્ઞા ની વિરાધના ન જ થાય, એ તકેદારી રાખ્યી. “તહત્તિ કરીને આજ્ઞા શિરસાવંઘ તો કરી લીધી, પણ પછી એથી વિરુદ્ધ વર્તાવ કરે તે આજ્ઞ-વિરોધી ગણાય. તેમ ન થવું જોઈએ. કલ્યાણમિત્રની આજ્ઞાની વિરાનાથી આત્મામાં દેશની વૃદ્ધિ થાય છે, ગુણે દૂર રહે છે, અને ભવાંતરમાં દુર્ગતિ થાય છે. તેથી ફરી મંગળ આજ્ઞા મળવી મુશ્કેલ બને છે. (૫) વળી, બજ્ઞાનો ઉચિત રીતે અમલ કરવો જોઈએ ઉચિત રીતિએ અમલ એટલે, વેઠ રૂપે નહિ કે અરુચિથી નહિ, કિન્તુ બહુમાનથી અને પિતાની જાતને ધન્ય માનીને, વળી જેવી આજ્ઞા હેય, બરાબર તે રૂપે એને અમલ કરવાને. એમાં કદાચ અગવડભર્યું કે અણગમતું લાગે, છતાં વિચારવું કે એના અમલના મહાન લાભે છે. એથી જુગજના કુસંસ્કારે, ભુંસાઈ સંસ્કારને વાર મળે છે, કુપ્રવૃત્તિઓ અટકી સુપ્રવૃત્તિઓથી જીવન ઝગ મગતું થાય છે! કલ્યાણમિત્ર મુનિ પ્રત્યે આ ખાસ ધ્યાનમાં રહે.
ભવની ભીતર ખાસ સેવવા ગ્ય માટે કલ્યાણમિત્ર જ છે,” એવું નક્કી કર્યું, પછી તો એમની આજ્ઞાને પિતાના શ્વા સોશ્વાસમાં વણે છે. એથી જીવને જ અનાદિન સ્વછંદચારિ તાથી કર્મની મહાપરાધીનતા વેઠવી પડી હતી, તેને બદલે હવે