________________
રરર અસત્ય ન બોલે. કર્કશ નહિ, ચાડી નહિ. અસંગત નહિ લવાનું. હિત અને પરિમિત બોલનાર બને.
એમ જીવોની હિંસા ન કરે. ધણનું ન આપેલું ઉપાડે નહિ. પરસ્ત્રી સામું ન જુએ. અનર્થદંડ ન આચરે. શુભ કાયગવાળે બને.
વિવેચન - પૂર્વ સૂત્રમાં સામાન્ય રૂપે શુદ્ધ વર્તન કહ્યા પછી હવેવિશેષ રૂપે કયા કયા માનસિક, વાચિક, કાચિંક અશુદ્ધ વ્યાપાર ત્યજવા એ બતાવે છે. ધ્યાનમાં રહે કે સાધુધર્મ મહાસંયમ–મહાચારિત્રની પરિભાવના યાને પૂર્વ તૈયારી કરવી છે, તે એમાં માત્ર પાલન અહિંસાદિ આવ્રતોનું પર્યાપ્ત નથી, કિન્તુ મન-વચનકાયાને અશુદ્ધ વ્યાપારથી કલુષિત ન કરવાનું પણ સાચવવું જોઈએ. એ માટે,
૧ માનસિક શુદ્ધિમાં–(i) અનેક જીવને જ્યાં નાશ થતો હોય કે એમને નુકશાન થતું હોય એવા આરંભ–સમારંભ ન વિચારે. તંદુલિયા મરછ આરામથી મેં ફાડી પાડેલા મોટા મસ્યના મેંમાંથી ક્ષેમકુશળ નીકળી જતા માછલાને ખાવાની વિચારમાત્ર કરે છે, એમાં મરીને નરકમાં ચાલ્યા જાય છે ! કેણિક મહાઆરંભમય યુદ્ધના માનસમાં મરીને છઠ્ઠી નરકે ગ ! માટે મગજમાં ઘાલતાં પહેલાં જ જોવાનું કે આ વિષયમાં અનેક જીવોનો નાશ નથી ને? (ii) લેકમાં બહ નિન્ય હાય તેને વિચાર નહિ કરવાને. દા. ત. ચોરી, છિનારી, મદ, વગેરેને. રૂપસેન રાજપુત્રી સુનંદા સાથે એકાંત મિલનાદિના વિચારમાં મરીને સાપ, કાગડો, હંસ, હરણિયે થઈ એના રૂપસ્પર્શના વિચારમાં ક્રૂર રીતે મરાતે ગયે. (ii) જે બહુ