________________
૨૧૨
ઓટે અર્થ કર્યો કે “એના પતિ ચાને પિતાના ભાઈ યુગબાહને ખત્મ કરાય તે એ રાણી તરીકે મળે. તેથી એક સમી સાંજે એણે ઉઘામાં એકાંતમાં એ ભાઈ ભેજાઈ બેઠેલા ત્યાં જઈ વિનયથી નમન કરતા ભાઈ પર તલવારને ઘા ઠેકી દીધો, અને ભાગ્યો. સતી સમજી ગઈ, પણ એ હવે પિતાના શીલ પર અને નાના પુત્ર પર મહા આફત દેખે છે. છતાં એણે અત્યારે પિતાનો રિવાર પડતું મૂકી કલ્યાશુમિત્ર તરીકે પતિના પરાકનો વિચાર કર્યો
મરતા પતિને ક્રોધમાં પડેલો જે કહે છે: “મહાનુભાવ! અ ત્યારે પરલોક જવા ટાણે આ ગુણ? એ કેવા નરકગમના દિ ભવ– ભ્રમણના રવાડે ચડાવી દેશે? માટે શાંત-પ્રશાંત-ઉપશાંત બની જાઓ. વાક તે આપણે પિતાના પૂર્વ કર્મને છે, એ કાઈ દુષ્કૃત્યથી ઉપજેલું, તે અહીં હવે ર વિપાક દેખાડી હ્યું છે. જવાબદાર એને લેખ. ભાઈ તે "નમિત્ત માત્ર છે. અને ક્ષમા આપે; અને હવે તો તમે જવાને અવસર છે માટે અરિહંતાદિ ચાર શરણ અને પર છી–રણનું આલંબન કરે, જે અત્યારે સચોટપણે દુર્ગતિપતન અટકાવ તમને સદગતિમાં લઈ જાય” યુગબાહ ઉપશમ–સમતા-સમાધિ પામ્યું. એમ કરીને મેચમાં દેવલોકે દેવ થયા પછી તે એ દેવે , કલ્યાણમિત્ર બની પોતાના મૃત્યુ બાદ તરત જ જંગલી ભાગેલી જે મદનરેખા કામધ વિદ્યાધર રાજા થ નંદીશ્વરમાં લઈ જવાયેલી. એ ત્યાંથી ઉપાડી અહી લાવીને સારા સારીજીનો ચેગ કરાવી આપે - સતીએ દીક્ષા લીધી
કલ્યાણમિત્રની બલિહારી છે. ગૃહસ્થ કલ્યાણમિત્ર બનેલા પુત્રપુત્રી–માતાપિતા, પતિ–પ ની, સાસુ-વહુ, દેગણું–જઠાણી