________________
૬૯,
ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર–શત્રુનો નિગ્રહ, ઈન્દ્રિયો ઉપર અંકુશ, દયા–પરોપકાર-સૌમ્યતા–ધર્મશ્રવણ ઈત્યાદિ ઇત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે.
અહીં ચગની પહેલી ચાર દષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય–નીતિ-સદાચાર–પરિગ્રહ પરિમાણ, એ “યમ” અને (૨) તપ-સ્વાધ્યાય-ઇશ્વરધ્યાન-શૌચ–સંતોષ, એ “નિયમ, તથા (૩) પદ્માસન, ગમુદ્રા વગેરે “આસન, અને (૪) બાહ્યભાવનું
ચન (ત્યાગ) તથા આતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ” સાધવામાં આવે છે.
ચગબીજ–વળી (૧) વીતરાગનું શુભચિંતન અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજ ભકૅગ, (૪) અભિગ્રહો, ને (૫) શાસ્ત્ર લખાવવા–વંચાવવાદિ, એ પાંચ ગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણુઃ ગ્રંથિભદ:
ઉપર કહેલ આત્મદષ્ટિ અને દુખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સગુણ ને સમ્પ્રવૃત્તિ એ બધું જીવને જે શુભ ભાવ શુભ વર્ચોલ્લાસથી પ્રાપ્ત થાય છે, એ “યથાપ્રવૃત્તકરણ” કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (પ્રન્થિ) ભેદવા જે અપૂર્વ બળ ઊલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચરમાવના પાછલા અર્ધ ભાગમાં જ પ્રાપ્ત થાય છે. તેની પૂર્વે અસદ્ રાગનું જોર રહે છે.