________________
૧૪૩
તો પણ દુષ્કૃતની સાચી શુદ્ધિ ન થાય. “દુક' માં (૪) દુને અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુર્ગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે, ઘણા થાય છે કે મેં ક્યાં આવું કાર્ય સેવ્યું ? અને “દુક”માં (૫) “કુક” કહેતા મારાથી કરાયેલા તે પાપને, તથા (૬) “તું” કહેતાં ઉપશમભાવથી લંઘી જાઉં છું. અર્થાત દુકૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપગી થયેલા જે કષાયે, તેને ત્યાગ કરીને ઉપશાંત બનું છું, એટલે કે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપને તિરસ્કાર, વગેરે ભાવે ધારણ કરી તે દુષ્કૃત્યનાં આર્કષણ–પક્ષપાત વગેરે ના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારો ઊખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપગવાળો બનું છું.” - સંક્ષેપમાં, આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યનો સાચો “મિચ્છા મિ દુક્કડં કરે અને તે કરીને દુષ્કૃત્યના સંસ્કાર અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી ભૂંસી નાખવા હોય તે આટલું જરૂરી છે, –૧. અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને ચગ્ય કેમલ અને નમ્ર હૃદય ૨. દો પર તિરસ્કારભાવ, ૩. અતિમાની સ્વછંદ અને નિરંકુશ વૃત્તિ પર કા૫, ૪. આપણું દેષિત આત્મા . પ્રત્યે દગંછા અને ૫. દેાષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે સમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ છે અને સર્વ જડ સાધને પ્રત્યે ગમે તે પ્રકારે જન્મજન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જે આ પદ્ધતિએ નિંદા, ગહ,
'
...
જ
ક