________________
૧૬૮ સૂત્ર–નિgવ છેવાડસુમે મામલ્વે સુપરિણામે, વિધે विअ विसे, अप्पफले सिआ, सुहावणिजे सिआ, अपुणभावे सिआ। ત્રણ ઉપાયે અનંતકાળે આ ભવમાં પ્રાપ્ત કરવા બદલ પિતાની જાતને મહાધન્ય માનવાને ભાવ, ઈત્યાદિ ઇત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભ ળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ મરણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને (૧) અશુભ કર્મોના પૂર્વે બંધાયેલા રસ અને અનુબંધ મંદ પડે છે, (૨) તે કર્મોની સ્થિતિ અને દળિયાં પણ ઓછાં થાય છે, તથા (૩) વિશિષ્ટ કેટિના શુભ અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિર્મૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપા તીવ્ર ભા(સંકલેશે)ના સંસ્કાર અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણાં કર્મો. આવા અશુભાનુબંધી કર્મથી સંસાર અવિશ્મન વહ્યો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, તથા પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ, મનન અને નિદિધ્યાસને (એકાગ્રધ્યાન) આત્મામાં ઊતર્યાથી જે શુભ ભાવ જાગે છે, તેથી એ અશુભ અનુબંધના ભુક્કા ઊડી જાય છે! પછી આત્મા પર ચાલી આવતા સંસારપ્રવાહને સુકાઈ ગયે જ છૂટકો ને?૭ પ્રદેશ રાજા મહા નાસ્તિક અને કઠેર-કમી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણુ–સ્વીકારાદિને પ્રાપ્ત કરી એ પરમ અસ્તિકશ્રાવક બ , જિનભક્ત સૂર્યાભદેવ થયે, ક્રમશ મોક્ષે જશે.
અર્થ–વિવેચન -આ રી તે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં ઉલસિત થયેલા શુભ અધ્યવસાયેથી અગુમ નુ બંધરૂપી ઝેર ઉર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પર પરા ચાવવાનું