________________
૧૯૨ જિનવચન-જળમાં રોષ આદિ ઠારવાની અજબ તાકાત છે. ૩ આચાર્ય શ્રી હરિભ્રદ્રસૂરિજી મહારાજને બૌદ્ધ પર ગુસ્સે ચઢેલ, કેમકે બૌદ્ધએ કરેલા પ્રપંચથી પોતાના બે મુનિ હંસપરમહંસના મોત નીપજેલા. પણ એ ગુસ્સો એમના ગુરુ આ૦ શ્રી જિનભટ્ટસૂરિજીને ધ્યાનમાં આવતાં, એમણે “શ્રમણપણું ઉપશમપ્રધાન હોય છે, “ર્વસંમતી હુ સમUST એ જિનવચન સાથે સમરાદિત્ય અને અગ્નિશર્માના સંયુક્ત ભવેની ગાથા મેકલી. આ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને એનાથી રોષ ઠરી ગયે.
(૩) આજ્ઞા એ ચિકિત્સાશાસ્ત્ર –એવું જ આજ્ઞા (એટલે કે જિનાગમ) એ કર્મ રોગને કેમ દૂર કરે તેની સાધનાવિધિ બતાવનાર ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. એના અનુસરણથી કર્મક્ષય અને મેક્ષ થાય છે.
અહીં એ સમજવાનું છે કે જગતમાં કર્મ જે કઈ જાલિમ વ્યાધિ નથી. કર્મ છે ત્યાંસુધી જન્મ-મરણ, પીડા અને પરાધીનતા, ઈઈ–અનિષ્ટના સંગ–વિગ, શેક અને પિક, ત્રાસ અને તલસાટ, દુઃખ અને દીનતા, અસ્વસ્થતા અને અરતિએ વગેરેથી આત્માએ હેરાન થવું જ રહ્યું. એને દૂર કરવા શ્રી જિનાગમમાં સચોટ ચિકિત્સા–પ્રકારે ચાને અમોઘ ઈલાજે વર્ણવેલા છે. એથી અનેક પ્રકારના કર્મને નાશ થઈ પીડા મરી જાય છે.
જિનવચન ચોક્કસ પ્રકારની સાધનાપ્રક્રિયા બતાવે છે. Gઇન્દ્રનાગ તાપસ બબે ઉપવાસને પારણે બબબે ઉપવાસનું અજ્ઞાન કષ્ટ કરતે હતો. એ તપ અજ્ઞાન કષ્ટરૂપ એટલા માટે હતી કે બીજી બાજુ એનાં પારણાનિમિત્ત ઘર ઘર પટકાયજીના