________________
૧૯૩
'
સંહારમય પાકથી ભેાજન તૈયાર થતાં, એમાંથી એ એક જ ઘર પારણું કરતા. એકવાર ભગવાન શ્રી મહાવીરદેવ જ્યાં સમેાસર્યાં છે એ નગરમાં એ આન્યા. એના પારણા સમયે પ્રભુએ ગૌતમસ્વામીને મેાકલ્યા. એમણે પ્રભુનુ વચન એને જઈ ને સભળાવ્યું ‘ઓ રોવિડિયા ! વર્ગાદિનો સં મિક્સ્ડ । . હું અનેક પિડિક ! તને એકપિડિક મળવા ઈચ્છે છે.’ તાપસે પ્રભુ પાસે - । 1 આવી પૂછ્યું કે હું તે એક જ ઘેરથી આહાર લઉં છુ., । અનેક પિ`ડિક શાના?’પ્રભુએ સમજાવ્યું કે ‘ભલે તું તેમ કરતા હા, પણ તારા માટે અનેક સ્થાને પિ ડયા ને ઘર ઘર મે!જન તૈયાર થાય છે, એ તારા નામ પર ડે છે.' જિનચનથી ઇંદ્રનાગને દઈનમેાહ–ચારિત્રયેાહનીય ક-વ્યાધિ દૂર ચા, અને તરત જ એણે ષટ્કાયજીવરક્ષા અને આહારની નિર્દોષ ગવેણામય સાધુમાની દીક્ષા સ્વીકારી લીધી,
.
સંયતિ રાજા કર શિકારી હતા, પણ એકવાર શિકાર અર્થે ગયેલા, અને મુનિ પાસેથી દયામય જિનવસન મળ્યાં; તેથી એના કવ્યાધિની એવી ચિકિત્સા થઈ કે એણે શિકાર છેડયો ! એટલું જ નહિ, કિન્તુ સંસારમા ક–વિટ ખણા દેખી સસારના પણ ત્યાગ કર્યાં! સંયતિ રાજા મુનિ મન્યેા.
આજ્ઞાથી સ કમ નાશ થઈ મેાક્ષ મળે છે, એટલે આજ્ઞા એ તા શિવળનું કલ્પવૃક્ષ છે. સ્વર્ગના કલ્પવૃક્ષેા એની આગળ તુચ્છ છે. કેમકે એ કાંઈ મેાક્ષ ન આપે. જ્યારે જિનાજ્ઞા માહ્યઆજ્ઞાનાં ગ્રહણ-ભાવન-પારતંત્ર્યની જરૂર છે. તપ દ્વારા કર્માંના ચૂરા કરી મેક્ષ આપે છે, માટે
આભ્યન્તર
૧૩