________________
૨૦૦
આપણને અહિંસાદિ ધર્મ–ગુણેમાં સહાયક બને.
જાતે પણ વિચારવું કે અહિંસાદિ ગુણો નવા પ્રાપ્ત કરેલા છે. કારણ? એ જે અનાદિકાળથી જીવની સાથે આવ્યા હતા, તે તો તેની ઉપર મમત્વ હેત, એ ગુણે ભૂલાય છે તે ન ભૂલાત. નવા છે માટે એને ખૂબ સાચવવાના, બીજા સંયમનોથી સાચવવાના. જ્યારે હિંસા, લોભ વગેરે દુર્ગુણે અનાદિના છે, કેમ કે અવિરતિ અનાદિની છે, માટે એનાથી બહ સાવધ રહેવા જેવું છે, રખે એ જાગી ન પડે ! આ શ્રેષ્ઠ ભવમાં ગુણોને ખૂબ પિતાના કરવાના છે, ખૂબ યાદ કર્યા કરવાના છે, તેમ દુર્ગણોને ભૂલવાના છે, અળખામણા કરવાના છે. અહીં એ નહિ થાય તે ગુણેને ભુલવા માટે માનવ ભવથી બીજે સારા ભવ મળ અતિ મુશ્કેલ છે. દોષે થી તે દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર થશે!
જીવને એ જ સમજાવવા જેવું છે કે “ક્ષણજીવી સંપત્તિ અને વિષયસુખ માટે છે જે સેવાય છે, શું તેનાં પરિણામ રૂપે નીપજનાર દીર્ઘ દુર્ગતિ અને અખંડ સંસાર તને ખપશે ? જે નહિ, તે નક્કી કરી દે, કે દોષની રમત પૂર્વે બહુ કરી, હવે એ ન જોઈએ, હવે તે ગુણાનું જ જીવન જોઈએ. એટલા જ માટે અકલ્યાણમિત્ર સાથે સબંધ ન રાખ. અકલ્યાણમિત્રો તો હિંસાદિ દેના અત્યંત સહાયક છે. એમના સંબંધથી હિંસાદિ પગભર રહે છે એ આ લોક પરલેકની ચિંતાથી રહિત હોય છે. આ ભવ અને ભવાતરમાં વાસ્તવિક હિત, શુભ અને શાન્તિ કઈ અને શામાં છે ? તેને વિચાર જ એ મને નથી. તેથી અહિત, અશુભ અને અશાતિ ઊભી થાય એવી સલાહ, સૂચના, પ્રેરણા, અને યાવત્ બલાત્કાર પણ તે દુર્ગુણેને આચરવા
સુરજ
એ *
*