________________
પ્ર–ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તો પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા ?
ઉ–દેવતાઈ અતિશય સુખ–સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતો વિચરે છે, તે જ ક્ષેત્રે ગણધર ભગવંતા વિચરે છે એટલે કે ત્યાના રહેલા ત્યા જ પૂજા અરિહંત ભગવંત વિચરે છે તે જ ક્ષેત્રે કરે છે. તે કરતાં બહુ જ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવોના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગધ અવગણને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ છ દિવ્ય ઋદ્ધિમંત અને વૈભવશાળી એવા પણ દેથી થતી પૂજા જઈને વધારે આકર્ષાય છે દેવોથી કરાતી સમવસરણાદિ પૂજા બહુ જ ઊંચી ! અને એ અસંખ્ય એજનથી દે નીચે આવી કરે છે, તેથી બાળ જીવોને આકર્ષણ થાય છે.
અરિહંત શું શું પ્રકાશે છે ? – ચોથું વિશેષણ “યથાસ્થિતવસ્તુવાદી એમાં “વચનાતિશય સૂચવ્યો. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પિતાનું પ્રયોજન સિદ્ધ થયું. એટલે હવે મૂંગા મૂંગા મુક્તિમાં ગયા એમ નહિ; પણ જે તત્ત્વ પિતાને પ્રગટ થયું, પિતાને પ્રત્યક્ષ થયું, તેને માર્ગ જગત સમક્ષ મૂક્યો,-જગતને મુક્તિમાર્ગને ઉપદેશ આપે, અને ગ્યને તાર્યા. પિતે અક્ષય રત્નત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્ત્વને યથાસ્થિત રૂપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તે વસ્તુને તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ,