________________
૬૫
આત્માને સરાસર ખાદ્ય રાખી કેવળ જડના તરફની દૃષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવત કાળ સૂક્ષ્મનિગેાદમાં પસાર કરતા રહ્યો છે. નિગેાદ એટલે સાધારણ વનસ્પતિકાય-જીવનું અતિ સૂક્ષ્મ શરીર કે જેમાં-ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સ ́ખ્યા કરતા પણ અનંતગુણી સંખ્યામાં જીવા હેાય છે. એ જીવાનુ` આયુષ્ય માત્ર અંતમુહૂત; અને કેટલીક વાર તે ક્ષુલ્લક લવ તરીકે એક શ્વાસેાશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય એટલું. તેય મધુ... અત્ય૫ આયુષ્ય સવ - નારકીએથી અનંતગણુા દુખવાળું! આ બધાય અનાકાળ એકલા સૂક્ષ્મ નિગેાદના જ અવતાર. બીજો ખાદર નિગેાદ કે પૃથ્વીકાયાદિના વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિના જીવ કહેવાય છે. અનંતા જીવાના દરેકનાં કમ જુદા, અનંત એની ભેગા એક જ શરીરમાં અન તીવાર પુરાઈ અનત દુખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણા જીવે અનંતા પસાર કર્યાં છે, એ જો લક્ષમાં લેવાય તે અહી મળેલ અનુપમ તત્ત્વ દૃષ્ટિના સંચાગનું મહત્વ સમજી એ સચાગનુ' સુંદર ફ્ળ ઉપાવી લેવા સત્પુરુષામાં લાગી જવાય.
વ્યવહાર રાશિ : એવી અનાદિથી ચાલતી એક સરખી સૂક્ષ્મ નિગેાદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કોઈ એક જીવ મેાક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હેાય તે જીવને થાય છે. પછી ખાદરનિગેાદ્ય વનસ્પતિકાય દા. ત. કંદમૂળ, લીલ, સેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાયાદિ સ્થાવરકાયમાં તેમજ દ્વીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચડવાનું, પડવાનું,