________________
૯૦
સમજવા 2
હાય પ્રમાદી અવસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછા તે ઉપર લેખલ મારે સાવધાનીનું, આત્મજાગૃતિનું ! ગુરુ ઘણુ કહે, પણ અભિમાન એને સત્ય વસ્તુ ન દે. હાય અલ્પ જ્ઞાન, અને પેાતાને જ્ઞાનના મહાસાગર માને ! આવાને આત્મદોષના સ્પષ્ટીકરણની, પેાતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગવૈરાગ્યની વાત પણ ન સ્પર્શે. કેમકે મેાહના ઘરનુ હુંપદ છે આ જાગૃતિ નથી. આ તેા ઘેાર નિદ્રા છે, અહુ ભાવના ખેાટે ખ્યાલ છે. તેને ‘અનંતજ્ઞાની આગળ હું કાઈ વિસાતમા નથી' એ સમજવા નથી દેતા. હાય કૃપણતા દોષ, પણ કરકસર ગુણ માને, હાય ખરાખ ગુસ્સેા, પણ માને પ્રશસ્ત દ્વેષ ! હું તેા હિતનું કહું' છુ, હિત માટે કરૂં છું? એમ માને આ ઘમંડ છે. કુમતિ ઘમંડ એછે। થાય તે ગુણુ સમજે, ને અવગુણુ કાઢવા કેાશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સપર્કથી ગુણનું ગ્રહણ કરાય.
6
'
અહંભાવ ને કુમતિ જાય તે। આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષને વિવેક થાય, દોષ ઉપર ગુણુનું લેખલ ન લગાવાય; સમજે કે · પુણ્ય જાગ્રત હશે તે દેષ પણ ગુણમા ખપશે ખરા, પણ દેષ તે દેષ જ. ગુણ તરીકે દોષનું સેવન મહાલય કર પરિણામ લાવશે.’એમ એ અહંભાવ છેાડી સર્વાંસનું ઉપશમવિરાગકારી શાસન સેવે તેા જ દોષની પિછાણ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડાળાથી તા બહારની આળપંપાળ વધશે, અને દે। કાઈ ગુણ નહિ થાય. જીવને કહેા કે ‘મચાવ તરીકે આગળ ધરેલા અને પેાધેલા દેખે નહિ તજે તા ભારે થઈ પડશે. સમજ જીવ! સમજ, વીતરાગનું શાસન છેડી, મેાહના જોરે કરાતી જગતની શાખાશીની ઘેલછા પાછળ, મનકલ્પિત ખેાટા