________________
८७
જેમજ એ હાથ એ પગવાળા છતાં ધણી છે' એવી ખખર પડી કે રાજ નવી આવતી રત્નાદિએ છલકાતી દેવતાઈ નવ્વાણું પેટી ચ કથીરની લાગી, ને અપ્સરા જેવી ૩૨ નારીએ પણ નરકની દીવડી લાગી. ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ,’....ઋદ્ધિને છેાડી, સ્ત્રીઓને છેડી, વહાલી માતાને છેડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનના ચરણ પકડચાં, ચારિત્ર લીધું, અને તર્યો. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે.
(૩૫) રાગ કરતાં દૂષ ખરામ લાગે છે; પણ વસ્તુતઃ દ્વેષ કરતા રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકષ ણુને ભાવ પેદા કરે છે, આત્માને ખૂંચે છે; જ્યારે, દ્વેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે.
"
આમ અનેક દૃષ્ટિથી રાગ એ દ્વેષ કર્યાં ખૂબજ મહીએ અને મહાન અન કારી છે, તેમજ એમાં મીજા દૂષણા મલાત પાષાય છે, માટે રાગ કાચો એટલે બીજા દાષા તે ગયા જ. એટલે અહીં · વીતરાગ’ એવું વિશેષણ કહ્યું . રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ આત્માને વસ્તુ પ્રત્યેના આકષ ણુના રંગથી ર ંગે છે માટે તે રાગ. દ્વેષ, દ્વિ ’ ધાતુ-અપસંદ પડવું, ઠીક લાગવું, અણગમા કરવા’એના પરથી મન્યા વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકષ ણુ નથી, અને એજ વીતદ્વેષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરના ભાવ મુદ્દલ નથી. અર્થાત્ જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમા ચાલ્યા ગયેા છે તે વીતરાગ
મેાહની વિશેષ ભયાનકતાઃ–એજ વીતરાગ વીતમાહ છે, એટલે મેાહ વિનાના છે. મેાહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂઢતા, મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ બુદગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પેાતાના