________________
૫૯
મૂઢતા અને મૂર્ખતાની છે. આ અન્નતા એ ભય, શતા, ક્ષુદ્રતા, લેાભરતિ, માત્સ, વગેરે દુર્ગાણેાને પેાષી રહે છે. જીવ ભવાભિની છે, એટલે આ અપલક્ષણા છે, અને આ દોષના ગે સંસારને રસ એટલે કે ભવાભિન'દિતા મજબુત મને છે. કેક મેાહના પાત્રા અને સ્વાર્થીમાં ઉપયેાગી વ્યક્તિએ પ્રત્યે યુદ્ધહ સાથે એવા પ્રેમમાં મૂઢ હાય કે તેના સત્તર દોષને ગણે નહિ. કઈ સમજાવે તા માનવા તૈયાર થાય નહિ ત્યારે કેટલાક કદાગ્રહીએ એવા કે પકડેલું ખાટુ છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમા ને કાર્યાંકા માં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરે) પણ ન લે ! મૂઢતા ભયંકર! આમ પેાતાને સમજદાર ગણું, પણ પાછા બીજા મૂઢ અનેલાની પાછળ પેાતે મૂઢ અને ઉદ્યોગપતિએ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ. શું કરવું તે સૂઝતું નથી બધા કરે છે માટે કરવુ ! આધળી દોટ ! જાણે રહી ગયા. ‘ મૂઢતા એટલે પ્રળ સાહથી ઘેરાઈ જવું ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર, પણ જ્ઞાની વિવેકી સંતેાની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ વિચારપૂર્ણાંક કામ કરતા હેાવાનું માને પણ તેના કામ બધા અવિચારી !’ એક બાપને સૂતુ દીકરા, ખાપે કહ્યું, ‘તારે ચંચળ ને અધીરા ન બનવુ, સ્થિર થવુ કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્યો કરતા ડગવુ નહિ તેના મકાનની આગળ એક પાડા રાજ આવી બેસે છેકરા વિચારે છે કે ‘ આના શિગડા વચ્ચે મારું માથુ આવે કે નહિ?' છ મહિના સુધી આ વિચાર કર્યાં. પછી નક્કી કર્યુ` કે જરૂર એ શિંગડા વચ્ચે મારૂ માથુ' આવી જાય કે નહિ એના પ્રયાગ કરવેા. એક દિવસ વખત જોઈ પાડા
t
,