________________
ભવાભિનંદીના ૮ દુર્ગુણ
અહીં ભવાભિન દીના આઠે દુણે! સમજી લેવાની જરૂર છે. જેથી જીવનમાંથી હુંમેશ માટે એને દૂર કરી દેવાય, અને સખીજ ધર્મક્રિયાને ધમ આચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગુણા આ પ્રમાણે છે~~~
क्षुद्री लाभातिना मत्सरी भयवान् शठ | अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगत: ॥
(૧) ક્ષુદ્રતા, (ર) લાભરત, (૩) દીનતા (૪) માત્સ, (પ) ભય, (૬) શઢતા, (૭) અજ્ઞતા, અને (૮) નિષ્કુલાર`ભ પ્રયત્ન. આના ટ્રકે વિચાર આ મુજમ છે
(૧) ક્ષુદ્રતાઃ—હૃદય ક્ષુદ્ર એટલે તુચ્છ, છીંછરૂ, ઉત્તાન, ઉછાળું, હલકટ, વગેરે હાય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહી. માત્ર પેાતાના અધમ સ્વાર્થ જ પ્રિય હાવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમા કાઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ઘદષ્ટિથી કે નિપુણુદૃષ્ટિથી જોવાની વાત જ ન હેાય. આ સ્થિતિમાં તાત્ત્વિક શ્રદ્ધા આવે જ કથાંથી ? તત્ત્વ ગળે ઊતરે નહિ, સમજાય નહિ, તેા પછી ટકવાની વાત શી ? તત્ત્વાની વાત ગળે ઊતરે અને ટકે તે જ સતત વિચાર તાત્ત્વિક કેાટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવા એમ કરવાથી અનુચિત વન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી ખેંચી જવાય, આના માટે ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાના પ્રસગ જોવા જેવા છે.
<
f