________________
પ૮
દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને લેશ ચાવીર કલાક, તિજોરીમાં શેઠ :
એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એવો ભય રહ્યા કરે કે એને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તો ખર્ચ કરવા લાગે; ને એમ તિજોરી ખાલી થઈ જાય. માટે કેઈને ખબર પડવા ન દેતા એ બારણું બંધ કરી ઓરડાની અંદર તિજોરી ખાલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે “અહો! કેટલું બધું ધન છે !” પાછે રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઊઠીને આજુબાજુ જોઈ આવે કે કોઈ અહીં આવતું તો નથી ને ? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે
કેડે ચાવી છે ને? તિજોરીનું ભારણું બરાબર બંધ છે ને ?” * કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભરે, તો
સુકૃત કરવાની તે વાતેય કયાં? ભચની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઊઠવા જ ન પાએ. કદી સુનિ પાસે જાય નહિ,- “ખે પૈસા ખર્ચાવે કે આવા દે તો ? ” એ ભય.
એકવાર રૂપિયા ગણવા બેઠેલા, એટલામાં બહારને કાઈ અવાજ સાભળે. બારણું સામે જુએ છે તો સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે “વળી સાંકળ દેવા જાઉં એને અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તો? અથવા તે એટલામાં અંદર આવી જાય તો ?” તેથી ઝટપટ નાણુંકોથળી તીજોરીમાં નાખી પોતે પણ અંદર પેસી ગો અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેશ્યામાં એ જોવું ભૂલી