Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti
Catalog link: https://jainqq.org/explore/005627/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Walues elas sla UNCLELALU EGL (મસ્થીત્વનીથna) Fક્ષામગીગા - [=Read CT ( ડૉ. ભાનુબેન શાહ(રાત્રી) Education International For Personal & rivale Use Oy neprar les Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનોપાસ શ્રાવક કવિ ઋષભદારાજી ફતા રોહિણેય રાસ તમથી સત્ત્વની યાત્રા) સંશોધક અને સંપાદક શ્રીમતી ડૉ. ભાનુબેન શાહ (સત્રા) : પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ C/o. જયંતિલાલ વીરજી શાહ ૪૦૨, ૪થે માળે, ઑરબીટ હાઈટસ્, એનેક્સ-૧, તારદેવ રોડ,નાનાચોક, ગ્રાંટરોડ(પ.), મુંબઈ - ૪૦૦ ૦૦૭. સંપર્ક : ૦૨૨ - ૨૩૮૭૫૦૭૬ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ROHINEY RAAS (Edited Version of Raas Poem Text of Kavi Rushabhdas) Dr. Bhanuben Jayantilal Shah (Satra) પ્રકાશક હ9696969696969696969696969696969છછછછછછછછછૂ9999999 જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ C/o. જયંતિલાલ વીરજી શાહ ગ્રાંટરોડ(પ.), મુંબઈ - ૪૦૦ ૦૦૭. સંપર્ક : ૯૮૯૨૪૨૨૫૩૫ : પ્રથમ આવૃત્તિ : ૨૨ જૂન, ૨૦૧૨. પ્રત : ૫૦૦ જ કિંમત ૩૦૦/ મુદ્રક Apsara Copy Center 22, Hamam Street, Raja bahadur Comp., Opp. B.S.E Post Off., Mumbai - 400 001. Tel.: 022 - 22666468/ 22657445 Kwality Xerox 77/B Vertex Shopping Center, M.V. Road, Andheri (E) Mumbai - 400 069. Tel.: 022-26834990 For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ જિવોપાસક વિ8 કવિ દીપદાસજી કૃતા "શૈૉહિં@ાસા (તમારાથી સત્ત્વની વાત્રા) 'રીeણવિાણસ Anvale Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવ શ્રી પ્રકાશચંદ્રજી સ્વામીના શુભ હસ્તે હિણેય રાસ થનો વિમોચન ទីជាយ રાહિણિ સુરા કઈકમાનુબેન શાહ (સવા) For Pesena t e use only www.jarayorg Page #6 -------------------------------------------------------------------------- ________________ જાહથી થા. લીંક્ષાકીગા શ્રીI]-થી શ્રી બી સ્થાનકવાસી જી રોટી છે. - આપનું હાર્દિક સ્વાગત કરી છે. પરમ શ ના ( 1 Page #7 -------------------------------------------------------------------------- ________________ ર્દિક સ્વા ડૉ. ભાનુબેન સભા દ્વારા લિખિત રોહિણ, રાસ લમસથી સત્વની યાશા) ગ્રંથનું લોકાર્પણ તથા પૂ. ગુરુદેવ પ્રકાશચંદ્ર સ્વામીના હસ્તે ગ્રંથ વિમોચનની ઝલક. તા. ૨૨/૬/૨૦૧૨) સંબો (કચ્છ વાગડ), જી. રાપર. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( () () (((0 (2) (0) ((0(0) 2000 (0) અર્પણમ્ ... સમર્પણ મૂ O 000000000000000000000000000000000000000606 મારી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ, સત્યમાર્ગના રાહબર, વિદ્યાપ્રેમી અજરામર સંપ્રદાયના શાસનોદ્ધારક યુગપ્રધાન આચાર્ય ભગવંત પ.પૂ. અજરામરજી સ્વામી તથા એમની પાવન પટ્ટ પરમ્પરાના પ્રભાવક, અમારી આસ્થાના આધાર સ્તંભ હર સમયના પ્રેરણાદાતા, સત્રા પરિવારના સપૂત ગુલાબ-વીર સમુદાયના લાડીલા સંત પૂજ્ય ગીતાર્થ ગુરુદેવ નવલચંદ્રજી સ્વામીજીની પુનીત સ્મૃતિમાં સશ્રદ્ધા - સભક્તિ સમર્પિત વિનયાવનત - ભાનુ શાહ ફિ0000000000000000ë90Kb000000000000000000000000 ( 60 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઝબૂઝબૂઝબૂઝબૂઝ000000000000000000 ( 6 પ્રેરણાદાયી 2009 (2202200000000000000000000000002902 (2) 2008 0909 989898989898989898 1909 2010 2009 20%20%20%20% ) ) ) ) લીંબડી અજરામર સંપ્રદાયના સાધ્વી રહ્યું - પ.પૂ. ઝરણાબાઈ મહાસતીજી 0 0 9099છું90 99999999999Ëજી હજી જીજીબ્ઝર્લ્ડ ) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ 9999999999()()()()(c)(c)(c ) (c)() આશીર્વચના चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो। માળુસત્તસુસદ્ધી, સંમમ્પિયવીરિયા(ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩,ગા.૧) ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ જીવને ચાર પરમ અંગમળવા દુર્લભ છે. (૧) મનુષ્યત્વ (૨) શાસ્ત્રશ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં વીર્ય ફોરવવું તે. આ ચારે અંગો ઉત્તરોત્તર એક બીજાથી દુર્લભ છે. મનુષ્યનો ભવ અબજો લોકોને મળે છે પરંતુ તેમાં સાંભળવાવાળા કરોડો પણ નથી હોતા. કરોડો લોકો શાસ્ત્રશ્રવણ કરે (મહાવિદેહ હું ક્ષેત્રની અપેક્ષાએ) પરંતુ તેમાં શ્રદ્ધા રાખવાવાળા લાખો માંડ મળે અને જેટલા શ્રદ્ધા રાખે એટલા ? શું આચરણ કરી શકતા નથી. પ્રસ્તુત શ્રાવક કવિ ત્રષભદાસ કૃત “રોહિણેય રાસ”માં જિનવાણી શ્રવણ કરવાથી છું અનુપમેય લાભ થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. પાંચ પાંચ પેઢીથી ચોરીના સંસ્કાર જે પરિવારમાં હતા એવા રોહિણેય ચોરને એના હું પિતા લોહખુર ચોરે ભગવાન મહાવીરની વાણી સાંભળવી નહિ' એવી પ્રતિજ્ઞા કરાવી હતી છતાં અનિચ્છાએ રોહિણેયથી સંભળાઈ ગઈ અને એમાં એ બચી ગયો ત્યારથી ફૂ ચોર મટીને સંયમમાં શિરમોર બની ગયો. આનો અર્થ એ થયો કે અનિચ્છાએ કરેલા શાસ્ત્રશ્રવણ હું આટલો લાભ કરાવે છે તો આપણી ઈચ્છાથી તથા સાચી ભાવનાથી સાંભળીએ તો કેટલો લાભ થાય હું તેની કલ્પના કરવી મુશ્કેલ છે. - ડૉ. ભાનુબેન જયંતિલાલ સબા જૈનધર્મનો ઊંડો અભ્યાસ કરીને ૧૬ શ્રેણિમાં ઉત્તીર્ણ શું થયા પછી "M.A., Ph.D." થયા તે ખરેખર પ્રેરણારૂપ છે. “ડૉક્ટર ઓફ ફિલોસોફી”ને સંસ્કૃત કે શું 3 ગુજરાતી માં “વિદ્યા વારિધિ” કહેવામાં આવે છે. - કવિ બદષભદાસ કૃત “સમકિતસાર રાસ” પર મહાનિબંધ લખ્યો. તે પુસ્તક “સમ્મત્તમ”નામે પ્રકાશિત થયું. . . ' પોતે વિદ્યા વારિધિ થયા પછી શ્રેણિક રાસ તથા અભયકુમારનો રાસ “રાસ રસાળ”ના નામે પ્રકાશિત કરેલ છે તથા આ રોહિણેય રાસને લોકભાગ્ય ગુજરાતીમાં લખીને ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે. ભર્તુહરિએ પોતાના નીતિશતકમાં કહ્યું છે: સાહિત્ય સંગીત નાવિહીન; સાક્ષાત્ પશુપુજી વિષાદીનઃ | અર્થાત્ સાહિત્ય, સંગીત છે અને કળા વિનાનો માનવ સાક્ષાત્ પશુ સમાન છે. તે શીંગડા અને પૂંછડા વિનાના પશુસમાન છે. છે. સાહિત્યની કિંમત રત્નોથી પણ અધિક છે. આવા સાહિત્ય સંશોધનમાં ઊંડા ઉતરી 3 ડૉ. ભાનુબહેન સમ્યગજ્ઞાનની આરાધના કરી ખૂબ જ વિકાસ કરી રહ્યા છે. ઉત્તરોત્તર તેઓ $ જ્ઞાનસાધનામાં આગળ વધી આત્મશ્રેય સાધે એ જ શુભભાવના સાથે હાર્દિક શુભાર્શીવાદ... $ ચૈત્ર સુદ-૧૩, મહાવીર જયંતિ, ૨૦૧૨ - મુનિ શ્રી પ્રકાશચંદ્રજી Eggggggggಖುಷಪುಂಡುಪುತ್ತುಸುಕುಸುಪುಸುಕುಸುಕುಸುಪುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟು (જીજી(જી(જી(90999999999999999999 For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ || તબૈ શ્રી ગુરવે નમઃ || अनेक संशयोच्छेदी परोक्षार्थस्यदर्शकम् । सर्वस्य लोचनं शास्त्रं यस्यनास्त्यन्ध एव सः।। અનેક સંશયોનું છેદન કરનાર, પરોક્ષ અર્થને દેખાડનાર એવું શાસ્ત્રજ્ઞાન દરેકનું લોચન છે, જેની પાસે એ નથી તે દેખતો હોવા છતાં અંધ છે. જિનોપાસક ગૃહસ્થ શ્રાવક કવિ બદષભદાસની કથાનુયોગની પ્રસ્તુત કૃતિનું મુખ્ય પાત્ર રોહિણેય ચોર છે. જેના માધ્યમે આત્મોત્થાનની સુંદર વાતો જૈનદર્શનને અનુલક્ષીને લખી છું હું લેખિકાએ ખુદની એકાંતિક વિજ્ઞાનતા, વિચારોની એકાગ્રતા અને કાર્યની ધગશતાની કમાલ કરી “સમ્મત્તમ્' થી શરૂ થતી લેખનમાળા દેવ-ગુરુની કૃપાએ અનેક આત્માઓને “રાસ. રસાળ'માં તરબોળ બનાવી સ્વ-પરને વિબુધ-પ્રબુદ્ધ અને સંબુદ્ધ બનાવે એ જ અંતરભીના આશીર્વાદ. - સાધ્વી ઝરણાકુમારીજી, (લી.અ.સં.) ચૈત્ર સુદ - ૧૩, મહાવીર જયંતિ, ૨૦૧૨ વાસંદા (ગુજરાત), BEST OF LUCK Dr. Bhanuben Jayantilal Satra has started her journey in writting from her Ph.D. Thesis. The title of her thesis was "SAMMATAM". Her first publication eas a book on the nature of Samyag Darshana. This was followed by yet another book title "RASRASSAL"(The characteristics of the Samyag Darshana's Jiva). Now she can pride her self in having the third feather in her cap viz. The book entitled "ROHINEYA RAAS" which emphasises the importance of Jina Vacana, where the reason of Samyag Darshana is JINAVANI. Rohineya Raas is a superb scholarly translation. It is about a thief who had promised his father(professional thief) and taken a vow not to hear Preachings of Jinavani. Accidently he happened to hear the words of Jina which became the turning point of his life. Without Samyag Darshana if the Jinvani can bring out the change of life, than Samyag Darshana, can certainly help us to achieve Samyag Jivana, followed by Samyag Caritra which is considered as triratna to help us achieve Moksha. The present book is a cream of her churning of a vast ocean of knowledge. Sree and Saraswati have both showered blessings on her. I wish her all the best in all her endeavours and hope and pray that she keeps on writing more and more books in the future. Dr. Utpala Kantilal Mody Vice Principal and H.O.D. in Philosophy Bahvan's Hazarimal Somani College, Chowpatty, Mum-07. જીહજી જીજીહજી જીજી જીજીહજી હજી હ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન રાસકૃતિનું સર્વાગી અધ્યયન નાનકડી બારી ઉઘાડીએ અને બહારની વિરાટ સૃષ્ટિનો હદયંગમ પરિચય થાય, એ. છે રીતે માત્ર એક રાસકૃતિના અભ્યાસ અને સંશોધન પરથી ડૉ. ભાનુબહેન શાહે મધ્યકાલીન શું સાહિત્ય અને જૈન પરંપરાનો સુદીર્ઘ અને વિસ્તૃત પરિચય આપ્યો છે. અંદાજે ૬૦ વર્ષના આયુષ્યમાં ચોત્રીસ વર્ષ સુધી આગવું સાહિત્ય સર્જન કરનાર શું ખંભાતના વિશા પોરવાળ જ્ઞાતિના જૈન કવિ ત્રષભદાસની આ કૃતિ ‘રોહિણેય રાસ'ને એમણે છે અનેક દષ્ટિએ મૂલવી છે. આમેચ કવિત્રષભદાસ આગવી પ્રતિભા ધરાવનાર સર્જક છે અને તેમની પરંપરામાં વહેતી અને ધર્મભાવનાની વિપુલવાણી ધરાવતી સર્જક-પ્રતિભાના પ્રવાહનો ડૉ. ભાનુબહેન શાહે વિસ્તૃત પરિચય આપ્યો છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી માટે સૌથી મોટી મુશ્કેલી મધ્યકાલીન સાહિત્યિક ૐ કૃતિના માપદંડોની છે. કયા માપદંડોથી એને મૂલવવી ? અર્વાચીન સમયના વિવેચનનાં સિદ્ધાંતો છે દ્વારા મધ્યકાલીન કૃતિને મૂલવવાના પ્રયાસો ઘણી વાર કૃતિ અને સર્જકને અન્યાયકર્તા બને છે. દુર્ભાગ્યે આપણી પાસે હજી આ પ્રકારના સાહિત્યને મૂલવવા માટેના માપદંડો નથી. જેમકે રાસ એ. છું પર્ફોર્મિંગ આર્ટ છે. તે ધાર્મિક જન સમૂહ સમક્ષ પ્રસ્તુત થયા હતા. તેની જુદી જુદી દેશી અને $ ઢાળોમાં પ્રસ્તુતિ જોઈને એના અનુભવને આલેખવો જોઈએ અને એમાં આલેખાયેલા શૃંગાર, વીર કે હું શાંત રસનો સંવેદનશીલ હદયને કેવો અનુભવ થાય છે અને તેને પ્રગટ કરવામાં સર્જક કેટલા. હું સફળ નીવડયા છે, તેની પણ ચર્ચા થવી જોઈએ. બીજી બાબત એ છે કે, આ કૃતિઓનું પરંપરા સાથે $ ગાઢ અનુસંધાન હોય છે અને તેથી તેનું નિરૂપણ પરંપરા પ્રમાણે થાય તે સ્વાભાવિક છે, પરંતુ એમાં છે પણ ક્યાંક સર્જકપ્રતિભા ઝળકી જતી હોય છે. આથી વિષયવસ્તુમાં કે અલંકાર આલેખનમાં કયા જે સ્થળે કવિએ મૌલિક પ્રતિભા દાખવી છે તે પણ જોવું જોઈએ. આ સાહિત્યનું એક દસ્તાવેજી મૂલ્ય પણ ૐ હોય છે અને એમાં ઈતિહાસ, રિવાજો અને જનજીવન નિરૂપાયા હોય છે, એ દષ્ટિએ પણ આની કૈ છણાવટથવી જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં સંશોધકને કવિ બહષભદાસના સ્વહસ્તે લખાયેલી પ્રત મળી તે એક છે મહત્ત્વની બાબત કહેવાય. કવિ ત્રઢષભદાસે રાસો, સ્તવન, સ્તુતિ, ગીતો, હરિયાળી વગેરેની િરચના કરી છે અને એ રીતે એમણે મહાવીર અને રોહિણેયની પ્રસિદ્ધ કથા પર રાસ રચના કરી છે. હું આમાં સંશોધકે એની ઐતિહાસિક વિગતો સુંદર રીતે ઉપસાવી આપી છે. વળી, મૂળ દોહો અને એના પર એમણે વિસ્તૃત વિવેચન કર્યું છે અને આ વિવેચનમાં જ્યાં જ્યાં જૈન પારિભાષિક શબ્દો કે હું જૈન કથાઓ આવી તેની વિગતે સમજણ તો આપી છે પરંતુ એથીય વિશેષ એમણે એને લગતા શું સંદર્ભો જેમકે કલિકાલસવર્ણ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કે શ્રીમદ્રાજચંદ્રની ઝું # કૃતિઓમાંથી મળતાં સંદર્ભો પણ દર્શાવ્યા છે. આ કૃતિનો મુખ્ય ઉપદેશ એ છે કે, દશ્યરાજ લોહખૂરે પોતાના પુત્ર રોહિણેયને 90996969696969696969696969696969696969696969696969696969698 99999999999999@006969696969696969696969690ષ્ઠ છે. છે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ હું ભગવાન મહાવીરનો ઉપદેશ ક્યારેય સાંભળવો નહીં એમ કહ્યું હતું. પરંતુ ભગવાન મહાવીરના શું હું ઉપદેશનાં વચનોનું શ્રવણ થતાં એના આત્મા પર રહેલા મિથ્યાત્વનું સામ્રાજ્ય નાશ પામ્યું અને $ પ્રકાશ આવતાં અંધકાર દૂર થાય તેમ મિથ્યાત્વની ગાંઠ તૂટતા સખ્યબોધ (સમકિત)ની પ્રાપ્તિ $ $ થઈ. આવો સખ્યદર્શનનો દીપક પ્રગટાવનાર જિનવચન રૂપી મિશાલથી મોહનું અંધારું, કર્મોનો ? છે પડછાયો અને દુઃખોનું અસ્તિત્વ ટકી શકતું નથી. રોહિણેયને થાય છે કે, મોહવશ બનેલા છે. હૈ પિતાજીએ મને અમૃતતુલ્ય જિનવાણીના શ્રવણથી દૂર રાખ્યો. આવી આગમવાણીથી વંચિત રહ્યો, . મૈં તે મારી ભૂલ. હકીકતમાં આ જિનવાણીએ મને જીવતદાન આપ્યું છે. રોહિણેય અનુભવે છે કે છે છે જિનવચનનું ચિંતન, મનન અને નિદિધ્યાસન એ બોધ પામવાનો તરણોપાય છે. આ રીતે છે &િ રોહિણેયમાં આવતું પરિવર્તન કવિ બદષભદાસ પોતાની આગવી રીતે દર્શાવે છે. રાસમાં આવતા વીર, શૃંગાર જેવા રસોની સુંદર ચર્ચા આમાં મળે છે અને કથામાં ફિ આવતી ચમત્કારિક બાબતો અંગે પણ જાણવા મળે છે. આ ચમત્કાર એ સમયના લોકોને સ્વીકાર્ય હું હતા. આ રીતે કથાના માધ્યમથી ઈતિહાસનાં ઉજ્જવલ ચારિત્રો, જૈનદર્શનનું ગહન તત્ત્વજ્ઞાન અને જે હું એના દ્વારા રચાતી આગવી માનસમૃષ્ટિ તેમજ સ્વસ્થ જીવનશૈલી આ ગ્રંથમાં આલેખાય છે. એમ લાગે છે કે આ જ વિષયના અન્ય રાસો સાથે આની તુલના કે પછી કવિ છું હું અષભદાસની પ્રતિભાના વિશેષ અંશો તારવી આપ્યા હોત તો વિશેષ આનંદ થાત, તેમ છતાં એક છું રાસકૃતિનો આવો ઊંડો અને વ્યાપક અભ્યાસ ચિત્તસંતર્પક છે અને તે માટે એના સંશોધક ડૉ. હું ભાનુબહેન શાહને અભિનંદન આપું છું. તા.૧મે, ૨૦૧૨ - કુમારપાળ દેસાઈ છું ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ શહ9999999999999999999છું છે અભિનંદન - અનુમોદના - આવકાર મધ્યકાલીન જૈન સાહિત્ય વિવિધ પ્રકારના રાસોથી સમૃદ્ધ છે. જૈન સાહિત્યના શ્રુતજ્ઞાનના વારસાને આ રાસોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ધર્મ અને સાહિત્યના સમન્વયવાળી છું રાસકૃતિઓની વિવિધતા ઐતિહાસિક પ્રકરણ બને તેવી છે. સાધુ સંતો અને શ્રાવકોએ શ્રુતજ્ઞાનના છું અભ્યાસની સાથે સર્વસાધારણ જનતાને જ્ઞાન અને ભક્તિનું રસપાન કરાવી આત્માના કલ્યાણ $ માટે રાસો' રચ્યા છે. ૧૦મી સદીના ચોથા તબક્કામાં કવિ બદષભદાસે સંવત ૧૬૮૮ “રોહિણેય (મુનિ) ? રાસ'ની રચના કરી હતી. આ રાસની હસ્તપ્રતનું ડૉ. ભાનુબેન શાહે સંશોધન કરીને લિપિકરણ, * રાસની ૩૪૪ કડીઓનું અર્થ અને અન્ય આવશ્યક સંદર્ભો દ્વારા રાસના અધ્યયન માટેની સુવિધા કૅ કરી આપી છે. ડૉ. ભાનુબેને Ph.D કર્યા પછી પણ શ્રુતજ્ઞાનની ભક્તિથી પ્રેરાઈને સંશોધન પ્રવૃત્તિ છે છે ચાલુ રાખી છે. કવિ ઋષભદાસના શ્રેણિક રાસ અને અભયકુમાર રાસ'નું સંશોધન, સંપાદન અને 9999999999 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન 'રાસરસાળ' નામથી કર્યું છે. ત્યાર પછી રોહિણેય રાસના સંપાદન અને પ્રકાશનનું કાર્ય છે હું પૂર્ણ થયું છે. એમની વ્યુતભક્તિ, જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાવૃત્તિ, સંશોધન કાર્ય અને જ્ઞાન પ્રસારની છે હું ઉત્તમ કોટિની સેવાની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આજે ભૌતિકવાદના રસિયા લોકો શું $ જ્ઞાનમાર્ગ તરફ આકર્ષાય અને તેના દ્વારા જીવનમાં અધ્યાત્મદષ્ટિએ શાંતિ-સમતા પ્રાપ્ત કરે તે $ માટે જૈન સાહિત્ય જેવું અન્ય કોઈ શુભ અને બળવત્તર નિમિત્ત નથી. પ્રાયઃ સંશોધન પ્રવૃત્તિનો હેતુ નોકરીમાં આર્થિક લાભ થાય, ચાહના મળે તેવા હેતુથી. થતું હોય છે ત્યારે ડૉ. ભાનુબેને શ્રુતભક્તિથી પ્રેરાઈને સંશોધન પ્રવૃત્તિ કરી છે. તેનું મૂલ્ય ધર્મની ૐ દષ્ટિએ અગણિત છે. આત્માના વિકાસમાં આ અધ્યયન પ્રવૃત્તિનું જીવનની સિદ્ધિનું સોપાન છે. આ પ્રકારનું જૈન સાહિત્ય વર્તમાન અને ભાવી પેઢી માટે સંશોધન અને અધ્યયન માટે પ્રેરક સ્તોત્ર છે. આજે સંસ્કાર સિંચન માટેના પ્રયત્નોમાં આવા સાત્વિક સાહિત્યનું સંશોધન- હૈ પ્રકાશન થાય અને માત્ર બાળકો નહિ પણ મોટી ઉંમરના સ્ત્રી-પુરુષો પણ જ્ઞાનમાર્ગમાં પુરુષાર્થ છે કરીને પોતાના જ્ઞાનગુણનો વિકાસ સાધી શકે છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજીએ ‘અમૃત વેલી’ની છુ સક્ઝાયની પ્રથમ કડીની પ્રથમ પંક્તિમાં કહ્યું છે: “ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે.” જ્ઞાન આત્માના અન્ય ગુણોનો પ્રકાશ કરનાર છે. તાત્ત્વિક ગ્રંથોમાં જે જ્ઞાન છે તે છે રાસો' દ્વારા પાત્રો, પ્રસંગના સંદર્ભમાંથી પ્રાપ્ત થાય છે. ડૉ. ભાનુબેને રાસનું લિપિકરણ કર્યા પછી હું ૩૪૪ કડીના અર્થ આપીને વ્યાખ્યાત્મક વિવેચન કર્યું છે. આ ગ્રંથ એક અધ્યયન સ્વરૂપે છે. તેમાં રાસનાં લક્ષણોને આધારે સમીક્ષા કરવામાં આવી છે. રાજગૃહી નગરીનો રીઢો ચોર રોહિણેય પ્રભુની વાણીથી પ્રતિબોધ પામીને સંયમ સ્વીકાર કર્યા પછી રોહિણેય મુનિ બનીને આત્મકલ્યાણ કરે છે. એજ જિનશાસનના ગ્રંથોનો શું સારભૂત વિચાર ચરિતાર્થ થયો છે. શ્રાવકના જીવનના મનોરથ એ સંયમ-દીક્ષા સ્વીકારીને આત્માનું કલ્યાણ કરી શાશ્વત સુખ મેળવવાનો હોય છે. “નાન્યા શિવ શિવપદસ્યમુનીન્દ્ર પંથાઃ” ભક્તામર સ્તોત્રમાં આ મુનિજીવનથી શિવપદ મળે એવું જણાવ્યું છે. સંપાદકનો પરિશ્રમ તો પુસ્તક જોવાથી જખ્યાલ આવે તેમ છે. ડૉ. ભાનુબેનની જ્ઞાન યાત્રા પ્રગતિશીલ બનીને જૈન સાહિત્યના શ્રુતજ્ઞાનના વારસાને પ્રગટ કરી ‘જ્ઞાન જ્યોત જલતી રાખે એવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીને અનુમોદના કરું છું. “નમોનાક્ષા” - ડૉ. કવિન શાહ ચૈત્ર વદ - ૧૧, બીલીમોરા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 6969696969696969696969 6 969 6 969છે. એક ગૃહિણી શ્રાવિકાનો જ્ઞાન પ્રીતિનો દસ્તાવેજ જ્ઞાનપિપાસુ અને જ્ઞાન નિમગ્ન ડૉ. ભાનુબેન સત્રાએ ગૃહિણી ફરજ બજાવતાં $ બજાવતાં લાડનૂની શ્રી વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયમાંથી એમ. એ. માં ઉત્તિર્ણ થઈ મુંબઈ વિશ્વ વિદ્યાલયમાંથી કવિ બદષભદાસ કૃત “સમકિતસાર રાસ' ઉપર સંશોધનાત્મક મહાનિબંધ લખી પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ શોધ નિબંધ પછી “સમ્મત્તમ' શીર્ષકથી પુસ્તક સ્વરૂપે { પ્રકાશિત થયો પણ ડોક્ટરેટની ડીગ્રી લઈ આ ગુહિણી 'નિરાંત' લઈને બેસી ન રહ્યા પણ વિદ્યોપાસના અર્થે જ્ઞાનસાગર સમક્ષ પાલંઠી વાળીને જ્ઞાન નિમગ્ન થઈ આ જ કવિ ઋષભદાસ કૃત મેં “શ્રી શ્રેણિકરાસ અને શ્રી અભયકુમાર રાસ'નું સંશોધનાત્મક લિપ્યાંતર કર્યું અને આ સર્જનને મેં છે “રાસ રસાળ' શીર્ષકથી પ્રકાશિત કર્યું. હવે આપણી સમક્ષ આ ત્રીજો ગ્રંથ કવિ બદષભદાસ કૃત છે હિં ‘રોહિણેય રાસ' લઈને પધાર્યા છે. આ જ્ઞાન છાબનું આપણે અંતરના આનંદધ્વનિથી સામૈયું કરીને ફિ આ જ્ઞાનભક્તિને વધાવીએ.. ડૉ. ભાનુબેનની આ ગ્રંથ યાત્રા ૨૦૦૯ થી ૨૦૧૨ એટલે સાંસારિક જવાબદારીઓની િ છે સાથે સાથે આ શ્રાવિકાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને પછી કૌટુંબિક પ્રસંગોને ન્યાય $ આપી નિરાંત'ને તિલાંજલિ આપી લિપિ અભ્યાસ કરી આવા સર્જનોના સંશોધન અને સંવર્ધનમાં રત થઈ ગયા. આ ઘટના અન્ય જૈન ગૃહિણી માટે પ્રેરણારૂપ છે. આવી જ્ઞાનભક્તિ અને . વિદ્યાવ્યાસંગની અનુકૂળતા કરી આપવા માટે એમનો વ્યવસાયી સત્રા પરિવાર પણ એટલો જ યશનો અધિકારી બને છે. સાનુકૂળ વાતાવરણ અને સંજોગો હોય તો જ આવું ભળશીલ સાહિત્ય સર્જન શક્ય બને. જ્ઞાનની આવી યાત્રા કરાવનાર ડૉ. ભાનુબેનના વિધાદાતા ગુરુપૂ. અલ્પેશમુનિ મ. અને ગુરણી પૂ.ઝરણાબાઈ મ. (લેખિકાના નાના બહેન)ને વંદન કરીએ. પ્રસ્તુત રોહિણેય રાસની એના સર્જક કવિ ઋષભદાસે સ્વહસ્તે મારુ ગુજરાતી ભાષામાં મેં લખેલી હસ્તપ્રત આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ, જ્ઞાનમંદિર-કોબા, ગાંધીનગરમાંથી લેખિકાએ હૈ મેળવી તેનો ઊંડો અભ્યાસ કર્યો. એ લિપિને ઉકેલી અને વર્તમાન ગુજરાતી ભાષામાં તેનું અવતરણ. કર્યું. આ ખૂબ જ પરિશ્રમ અને ધીરજનું કાર્ય છે. ભાનુબેને સ્વસ્થતાથી એ પાર પાડ્યું અને હું આપણને લગભગ સાડા ત્રણસો પૃષ્ટોનો ગ્રંથ મળ્યો. જૈન સાહિત્યમાં સાહિત્યના વિવિધ પ્રકાર છે. દા.ત. રાસા, પ્રબંધ, ફાગુ, ચોવીસી, બારમાસી, વિવાહલો, છંદ, સજ્જાય અને પૂજા વગેરે. વિક્રમની અગિયારમી સદીથી આજ સુધી લગભગ બે હજાર રાસાનું જૈન શ્રમણ-શ્રાવક દ્વારા સર્જન થયું છે. રાસમાં કોઈપણ એક વ્યક્તિ છું અથવા જૈન સિદ્ધાંત કેન્દ્ર સ્થાને હોય છે. પ્રસ્તુત રાસના કર્તા શ્રાવક કવિ બદષભદાસજી છે. આ કવિ સં. ૧૫૦૫ થી ૧૬૩૫માં છે છે ગુજરાતના એ સમયના સમૃદ્ધ નગર ખંભાતમાં વિદ્યમાન હતા. પોતાના સાઠ વર્ષના જીવનકાળ શું $ દરમ્યાન એમણે છત્રીસ રાસો, તેત્રીસ સ્તવનો, એકત્રીસ નમસ્કાર, બેતાલીસ સ્તુતિઓ, ચારસો જુ છ9969696969696969696969“જીજી ધૂઝ છે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ $99999999999999999999999999999999999 (999999999999999999999999999 સુભાષિતો અને એકતાલીસ ગીતોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. | વિક્રમ સં.૧૬૮૮માં લખાયેલ આ રાસ ૩૪૪ ગાથામાં વિવિધ દેશીઓમાં લખાયો છે, શું હું જેથી એનું સંગીત સાથે ગાન થઈ શકે. આ રાસની કથામાં કેન્દ્રસ્થાને રોહિણેય કુમાર છે. તમથી હું સત્ત્વ તરફ ગતિ કરતું આ કથાનાયક જીવન ખૂબ જ રોચક અને આસ્લાદક છે. - રોહિણેયકુમારના પિતા લોહખુર ચોર હતા. અનેક માયાવી વિદ્યાઓના જાણકાર હતા. એની પત્ની રોહિણીની કુખે પુત્ર અવતર્યો. એનું નામ રોહિણેયકુમાર રખાયું. જન્મ સમયે છે. જ્યોતિષીઓએ કુંડળી જોઈને કહ્યું કે આ પુત્ર અનેક વિદ્યાઓનો જાણકાર બનશે પણ અંતે ધર્મિષ્ટ છે અને ધર્મ પ્રવર્તક બનશે. પિતાને આશ્ચર્ય થયું અને પોતાના જીવનની અંતિમ પળે તેમને પુત્રને છે. પ્રતિજ્ઞા લેવડાવી કે જીવનમાં ક્યારેય ભગવાન મહાવીરની વાણી ન સાંભળે. પુત્રે પિતા પાસે આ હૈ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. પિતાના મૃત્યુ પછી રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રીએ રોહિણેયના પિતાને છે આપેલો ગરાસ પાછો લઈ લીધો એટલે રોહિણેય કુમાર ગુસ્સે થયો અને પોતાની અનેક વિદ્યાઓનો િઉપયોગ કરી રાજ્યમાં ચોરી કરતો, અનેકોને લૂંટતો અને ઘણું ધન ભેગું કર્યું. રાજ્યમાં હાહાકાર ફ થઈ ગયો. અનેક વેશધારી આ ચોરને પકડવા મંત્રી અભયકુમાર અને રાજા શ્રેણિકે આજ્ઞા કરી. હું એક વખત રોહિણેય ચોરી કરી ધન-ઝવેરાત લઈ દોડતો હતો ત્યારે પગમાં કાંટો વાગ્યો. એ વખતે હું બાજુના ઉધાનમાં ભગવાન મહાવીર દેશના આપી રહ્યા હતા એટલે રોહિણેયકુમારે મહાવીર વાણી સંભળાઈ ન જાય તે માટે બે હાથની આંગળીઓ કાનમાં નાખી દીધી, પણ કાંટો વાગ્યો હતો એટલે જે કાંટો કાઢવા એક કાનને આંગળીથી અળગો કર્યો એટલે મહાવીર વાણીનું શ્રવણ થઈ ગયું. એ વાણીમાં મહાવીર ભગવાન દેવલોકનું વર્ણન કરતા હતા કે દેવોને પડછાયો વગેરે ન હોય. મંત્રી અભયકુમારે છટકું ગોઠવી ચોર રોહિણેયને નિદ્રાધીન કર્યો અને છલથી દેવલોકની રચના કરી જેથી ચોર રોહિણેયકુમાર દેવો અને અપ્સરાની સમક્ષ પોતાનો ગુનો કબૂલે, પણ રોહિણેયકુમારે દેવો વિશે જિનવચન અને વર્ણન સાંભળ્યા હતા એવા આ દેવો ન હતા એટલે રોહિણેયકુમાર છે સભાન થઈ ગયો અને પકડાયો નહીં. ત્યારે રોહિણેયકુમારે વિચાર્યું કે મહાવીરની વાણી એક ક્ષણ કે ફિર માત્રથી મને આટલો બધો લાભ થયો અને હું પકડાયો નહીં તો મહાવીરની પુરી વાણી સાંભળી છે એમનો શિષ્ય બની જાઉં તો જેમ હું આ ક્ષણ તરી ગયો તેમ આખું જીવન અને ભવો ભવ તરી જાઉં. હું આમ વિચારી તે ભગવાનના શરણે ગયો. શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર પાસે પોતાના દોષો હું પ્રગટ કરી પશ્ચાતાપ કરી દીક્ષાની અનુમતિ માંગી. રોહિણેયકુમાર ભગવાનનો શિષ્ય બન્યો. $ મહારાજાએ કુટુંબનિર્વાહ માટે તેનો ગરાસ પાછો આપ્યો. સંશોધન કર્તાએ મૂળ ૩૪૪ગાથાની કથાને લગભગ ૩૫૦ પૃષ્ઠોમાં વિસ્તારી છે. મારુ જી ગુર્જર ભાષાની મૂળ કડીઓ-મૂળહસ્તપ્રતમાંથી વર્તમાન લિપિમાં લિપ્યાંતર કરી પ્રત્યેક કઠીના $ શબ્દોના અર્થો, વિગતે ગધાંતર અને પછી વિવેચન એમ આ ગ્રંથનો પટ વિશાળ બને છે. સાથોસાથ રોહિણેય નાયકનો અહીં તુલનાત્મક અભ્યાસ કરતા લેખિકા લખે છે કે, 9ে999999999999999999999999999999999 For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ৪999999999999999999999999999999 99969696969696969696969696969696969 છે. “પ્રબુદ્ધ રોહિણેયમ નાટકના નાયક લગ્નમાં સ્ત્રીનું અપહરણ કરે છે જ્યારે આ રાસનો કથાનાયક છું છે માત્ર ચાર જ છે અને સાથો સાથ શીલવંત પણ છે.” રાસના કથાનાયકને આ રીતે લેખિકા ન્યાય છે શું આપે છે. ઉપરાંત જૈનદર્શનમાં સમકિતી’ અને ‘મિથ્યાત્વ' વિશે ચર્ચા કરતા સંશોધન કર્તા પોતાનું શું સ્પષ્ટ ચિંતન પ્રગટ કરતા લખે છે કે, “જૈનદર્શનમાં સમકિત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. $ 3 રૂઢાર્થમાં જેઓ જૈનધર્માનુયાયી હોય તે સમકિતી કહેવાય અને અન્ય ધર્માનુયાયી મિથ્યાત્વી હૈ કહેવાય એ ખરું નથી. જેની દષ્ટિમાંથી વિષમતારૂપી ઝેર નીકળી જતાં તત્ત્વાર્થની રુચિ થાય તે સમ્યગદષ્ટિ છે અને તેવી રચિ ધરાવનાર સમકિતી છે." જૈન ધર્મની દષ્ટિ વિશાળ છે. તેમાં જ્ઞાતિભેદ નથી. માત્ર વણિક જ જૈન થઈ શકે એવી છે છે. સામાન્ય માન્યતા ખોટી છે. પ્રત્યેક વ્યક્તિ, જેને પોતાના આત્માને જાણી મોક્ષ તરફ ગતિ કરવી જે હોય તે જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. આ કથાનો નાયક રોહિણેય વણિક નથી, ક્ષત્રિય નથી કે છું પરંતુ શુદ્ર જાતિનો વંશ પરંપરાગત ચોર છે અને મહાવીર વાણીનો ચમત્કાર એના જીવનમાં હું ફિ અલૌકિક પરિવર્તન લાવે છે. તમસથી સત્ત્વ તરફ ગતિ કરી એ આત્મા વૈરાગ્ય સ્વીકારી મોક્ષ તરફ ગતિ કરે છે. જે કર્મ બાંધે છે એને જ એ કર્મનું ફળ ભોગવવું પડે છે અન્યનાં સુખ માટે અનિષ્ટ કર્મનું છું આચરણ કરાય, પણ ભોગવવું તો એક જ આત્માને પડે છે. વિશાળપટમાં પડેલો કથાસાર કથાનો આનંદતો આપે છેજ પણ વિશેષ તો જૈન ધર્મના સર્વ આચારનો અહીં વિગતે પરિચય મળે છે. જૈના દર્શનનાં તત્ત્વજ્ઞાનને અહીં વિગત દર્શાવાયું છે. સંશોધન કર્તાએ માત્ર આ કથા જ એટલે માત્ર આ { રાસ જ નહીં પણ જૈન દર્શનનો વિગતે ઊંડો અભ્યાસ કર્યો છે. એની પ્રતીતિ અહીં પુનઃ પુનઃ થાય છે 3 પરિણામે વાચક પણ કથાનંદ સાથે જ્ઞાન સમૃદ્ધ બને છે. આ ગ્રંથની આ વિશેષ ઉપલબ્ધિ છે. જૈન દર્શનના આચાર તત્ત્વને દા.ત. માર્ગાનુસારી, શ્રાવકાચાર, શ્રમણાચાર વગેરે * વગેરેને ઊંડાણથી વાંચવા હોય, આગમ ગ્રંથોની ઝાંખી પામવી હોય, ભગવાન મહાવીરની ૐ દેશનાની આત્મિક આનંદ અને માર્ગદર્શન પામવું હોય તો પ્રત્યેક જ્ઞાન પિપાસુ જૈને આ ગ્રંથ વાંચવો રહ્યો. સંશોધન કર્તાની બહુશ્રુતતા અહીં પૃષ્ટપૃષ્ટતેજ લિસોટા દોરે છે. જૈન ધર્મમાં પ્રથમ સ્થાન તપને છે, ત્યાર પછી જ્ઞાન, ક્રિયા અને ભક્તિ છે. આ સંદર્ભે છે આ ગ્રંથમાં સંશોધનકાર લખે છે, “વલ્લભ સંપ્રદાયને કારણે જૈનધર્મમાં ૧૦મા સૈકામાં ભક્તિ વિશેષ થઈ અને જૈન પૂજા' સાહિત્યનું નિર્માણ થયું.” જો કે જૈનોમાં પૂજાનો પ્રારંભ સદીઓ પૂર્વે થઈ હું ચૂક્યો હતો. કુંદકુંદાચાર્ય કૃત 'દશ ભક્તિ સંગ્રહ’ એ આ સત્યની પ્રતીતિ છે. અહીં સંશોધનકારની હું અભ્યાસી સંશોધન દષ્ટિનો આપણને પરિચય થાય છે. આ ગ્રંથના મુખ્ય ભાગને પૂરો કરી અહીં પ્રસ્તુત નવ પરિશિષ્ટો તરફ દષ્ટિ કરીએ તો હું શું આ ગૃહિણી શ્રાવિકાના પુરુષાર્થ અને જ્ઞાનતપની શૈલેશીના દર્શન થાય છે. લગભગ ૦૫ ગ્રંથોના શું અભ્યાસનું આ ગ્રંથ પરિણામ છે. કચ્છી વાગડ સમાજનું ગૌરવ આ ગૃહિણી શ્રાવિકા અનન્ય શિ0000000000000000000000000000000000 For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 9099099છૂછે છેહૂઝબૂઝ હૂછે છેq99999999 કે ગૃહિણીઓની પ્રેરણા બનો! પોતાની સામાજિક અને વ્યવહારિક જવાબદારીની સાથે સાથે છે હું ગૃહિણીઓ થોડો સમય કાઢી આવું સંશોધનાત્મક લિપ્યાંતર, જ્ઞાનતપ આરંભે તો ભંડારોમાં કેદ શું $ રહેલી હસ્તપ્રતોનો ઉદ્ધાર થઈ જાય, શ્રુતભક્તિ અને શ્રુતપૂજનનું પુણ્ય પ્રાપ્ત થાય. ડૉ. ભાનુબેનને આ જ્ઞાન કાર્ય માટે અભિનંદન, ધન્યવાદ. બહેન! હવે ૨૦૧૩-૧૪માં હું કયો ગ્રંથ આપો છો? જેની પાસે ક્ષમતા છે એની પાસેથી જ અપેક્ષા રખાયને! માં શારદાની કૃપા તમારા પ્રતિ અવિરત વરસતી રહો. ૧૮-૦૫-૨૦૧૨ ધનવંત શાહ drdtshah@hotmail.com ಪಾಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಪಾಸಾ અખંડ વિધાતપ શ્રીમતી ભાનુબહેન શાહે ઈ.સ. ૨૦૦૯માં શ્રાવક કવિ ઋષભદાસના સમકિતસાર રાસ'ને કેન્દ્રમાં રાખી Ph.D ની (વિદ્યાવાચસ્પતિ) પદવી પ્રાપ્ત કરી. આ પદવી બાદ હું એ નિમિત્તે પ્રાપ્ત થયેલી મધ્યકાલીન કૃતિઓને ઉકેલવાની તાલીમનો સદુપયોગ કરી શ્રેણિકરાજા શું રાસ અને અભયકુમાર રાસનું રાસ રસાળ' નામે સુંદર સંપાદન આપ્યું. શ્રાવક કવિ ત્રઢષભદાસના સર્જન ભંડારમાંથી ત્રણ રાસકૃતિઓના સંપાદન બાદ પુનઃ $ “રોહિણેય રાસ'નું સંપાદન લઈને આવે છે. ભાનુબહેને આ સત્તર ઢાળની લઘુ રાસકૃતિનું વિસ્તૃત વિવરણ કર્યું છે, તેમાં તેમની વિદ્યાપ્રીતિના દર્શન થાય છે, તો Ph.D નિમિત્તે પ્રારંભાયેલ વિદ્યા-તપા કેવું અખંડપણે આગળ વધી રહ્યું છે, તેનું દર્શન થાય છે. આ સંપાદન કવિ અષભદાસની સ્વલિખિતા હસ્તપ્રતના આધારે થઈ રહ્યું છે, તેથી તેની પ્રમાણભૂતતામાં વૃદ્ધિ થાય છે. રોહિણેય ચોરની પ્રસિદ્ધ કથામાં પ્રભુવીરના શબ્દો સાંભળી વિપત્તિમાંથી બચતો ચોર ધર્મમાર્ગે વળે છે, તે જાણીતી વાત છે પરંતુ, કવિ ષભદાસ રોહિણેયના પૂર્વજોની રસપ્રદ કથા આપણી સમક્ષ રજૂ કરે છે, તે આ કથાની વિશિષ્ટતા છે. આ કથા પરથી રચાયેલું સંસ્કૃત નાટક 'પ્રબુદ્ધ રોહિણેયમ'નું સુંદર મંચન પ્રસિદ્ધ રંગકર્મી શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા પાર્લા (મુંબઈ)ના ભાઈદાસ સભાગૃહમાં થયેલું. તેને જોવા માણવાનો લાભ મને પ્રાપ્ત થયેલો. શ્રીમતી ભાનુબહેન શાહે આ લઘુ રાસકૃતિના વિવરણ અને પરિશિષ્ટમાં જૈનધર્મના છેઅનેક તત્ત્વોનો સુંદર વિનિયોગ કર્યો છે. જેને પરિણામે આ વિવરણ ખાસું દીર્ઘ બન્યું છે. ક્યાંક છે. કથાની સળંગ સૂત્રતાને હાનિ પહોંચે છે, પણ એકંદરે વાચકોને કથા સાથે તેમનો તત્ત્વજ્ઞાનનો હું અમૂલ્ય સુમેળ જોવા મળે છે. આ સાથે જ તેમણે અલંકાર, રસ, છંદ આદિની દષ્ટિએ પણ સમીક્ષા કરી છે, જેનોંધપાત્ર છે. ફિ. છેલ્લે, શ્રીમતી ભાનુબહેનની વિદ્યાયાત્રા આ અને આવા વધુ નવા સંપાદનોની ભેટ $ દ્વારા સાહિત્ય જગતને સમૃદ્ધ કરો એવી શુભેચ્છા. - લિ. અભય દોશીના પ્રણામ ૬ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ) ) લેખિકા પરિચય ) ) ) ) ) ) ) ) : જન્મભૂમિઃ ભચાઉ (કચ્છ વાગડ) : જન્મદિન : ૨૫-૪-૧૯૫૮ ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) શ્રીમતી ભાનુબેન જયંતિલાલ શાહ (સત્રા) સાસુ-સસરા : શ્રીમતી નાનબાઈ વીરજી વાલજી સત્રા (ભચાઉ-કચ્છ-વાગડ) માતા-પિતા : શ્રીમતી ડાહીબેન ભારમલ મોમાયા ગાલા (ભચાઉ-કચ્છ-વાગડ) પતિદેવ : શ્રી જંયતિલાલ વીરજી વાલજી સત્રા પુત્રવધૂ - પુત્ર : ભારતી હેમેષ સત્રા, હર્ષા અનીષ સત્રા બહેન મહાસતીજી : સાધ્વી રત્ન પૂ. શ્રી ઝરણાકુમારીજી મહાસતીજી પૌત્ર-પૌત્રી. : દેવાંશ, દશાંગી, આરના અભ્યાસ પ્રારંભ : ઈ.સ. ૨૦૦૦ - ૨૦૦૫ B.A., M.A. (જૈન વિશ્વભારતી સંસ્થાન યુનિવર્સિટી, લાડનૂ, રાજસ્થાન) ધાર્મિક અભ્યાસ : સોળ(૧૬) શ્રેણીનો અભ્યાસ, વિવિધ થોકડાઓ. જ્ઞાનદાતા : પૂ. અલ્પેશમુનિ મ.સા તથા પૂ. આદર્શચંદ્રજી મ.સા. Ph.D. ક્યારે થયા. : ૨૫--૨૦૦૯ પ્રથમ ગ્રંથા : સમ્મત્તમ (કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ) સમ્મત્તમ્ ગ્રંથનું વિમોચન : ૦૨-૦૫-૨૦૧૦, રવિવાર, ભાઈદાસ હોલ, મુંબઈ. દ્વિતીય ગ્રંથ : રાસ રસાળ (કવિ ઋષભદાસ કૃત શ્રેણિક અને અભયકુમાર રાસ) રાસ રસાળ ગ્રંથનું વિમોચન : ૧૫-૦૮-૨૦૧૧, સોમવાર, અજરામર જન્મ જયંતી અને સ્વાતંત્ર્ય દિન. વલસાડ-ગુજરાત. તૃતીય ગ્રંથા : કવિ દષભદાસ કૃત રોહિણેય રાસ (તમથી સત્ત્વની યાત્રા) રોહિણેય રાસ ગ્રંથનું વિમોચન : ૨૨-૦૬-૨૦૧૨, શુક્રવાર, અષાઢ સુદ બીજ, ચંબો (કચ્છ વાગડ, જી.રાપર) હવે પછી : જૂની હસ્તપ્રતોના અક્ષરો ઉકેલવાનું કાર્ય ચાલુ છે. ૧) કવિ દષભદાસ કૃત સુમિત્ર રાજર્ષિ રાસ ૨) કવિ બદષભદાસ કૃત અજાકુમાર રાસા ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) ) છે ) કt() ક() For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 9999999999999999999999999 સ્વકશ્ચમ “શ્રી શ્રુતદેવી ભગવતી, જે બ્રાહ્મી લિપિરૂપ; પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખ રૂપ.” સમ્યગદર્શનનું મૂળ સ્તોત્ર એટલે જિનવાણી. જિનવાણીના ઉદ્ગમદાતા તીર્થંકર પરમાત્મા છે. આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર, જેમની વાણીથી અનેક જીવોએ સખ્યમ્ દર્શનની જ્યોત પ્રગટાવી તેવા શ્રુતગંગાના હિમાચલ સમા પ્રભુ મહાવીર સ્વામીના ચરણોમાં અવિરત વંદના. શ્રત શ્રતપ્રેમી. સુર્યસમાન તેજસ્વી, મેઘાવી પ્રતિભાવંત, એકાવતારી યુગપુરુષ, શાસનોદ્ધારક પૂજ્ય અજરામરજી સ્વામીને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના. લીંબડી અજરામર સંપ્રદાયની પાટ પરંપરાને શોભાવતા માર્ગદર્શક ઉપકારી સાધુ $ ભગવંતોના ચરણોમાં નત મસ્તકે નમસ્કાર. આ ગ્રંથને આકાર આપવા માટે સૌ પ્રથમ પ્રેરણાદાતા અને આશીર્વાદની વર્ષા વરસાવનાર લીંબડી અજરામર સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા પૂજ્ય ઝરણાકુમારી મહાસતીજી જેમના પીઠબળથી મારી શ્રુતભક્તિરૂપ સાહિત્ય લેખનની પ્રવૃત્તિ અસ્મલિત રીતે વહી રહી છે. તેમનો આ તકે અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. વળી, તેમના સતીવૃંદે ગ્રંથ ઉપાદેયતામાં મદદરૂપ થઈ કાર્યને સુગમ બનાવ્યું છે, તે બદલ હું સર્વનો હાર્દિક આભાર માનું છું. | મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગલ પ્રારંભ રાસા સાહિત્યથી જ થાય છે. જૈન, સાધુ કવિઓ અને વિદ્વાન શ્રાવકો રાસ સાહિત્યના આદ્ય પ્રણેતાઓ છે. મધ્યકાલીન યુગના વિખ્યાત જિનોપાસક ગૃહસ્થ કવિ કહષભદાસ “રોહિણેય' કથાનકને કેન્દ્રમાં રાખી તેના માધ્યમે જિનવાણીની મહત્તાનું પ્રતિપાદન કરે છે. તે પૂર્વે તેમની જ રાસકૃતિ “સમકિતસાર રાસ' (સમ્યગદર્શનનું સ્વરૂપ) જે અપ્રકાશિત છેકૃતિ હતી, તેને પ્રગટ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. “સમ્મત્તમ મહાનિબંધ પુસ્તકરૂપે પ્રગટ જે થયું. મુંબઈ યુનિવર્સિટી તરફથી Ph.D. ની પદવી મળી. ત્યાર પછી પ્રતિભાસંપન્ન કવિ 2ષભદાસની અન્ય અપ્રકાશિત કૃતિઓને પ્રકાશિત કરવાની અભિલાષા જાગી. “શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર રાસ' આ બે અપ્રકાશિત રાસકૃતિઓ રાસ રસાળ' ગ્રંથના નામે પ્રકાશિત & થઈ. ત્યાર પછી જિનવાણી સમ્યગદર્શનનું કારણ હોવાથી “રોહિણેય રાસ' અપ્રકાશિત કૃતિનું છે હિં સંશોધન કાર્ય પસંદ કર્યું. આ પ્રસ્તુત ધર્મકથાનુયોગની કૃતિમાં રાસનાયકના જીવનમાં આવતા અવનવા પ્રસંગોથી છે આત્મિક અપકર્ષ અને ઉત્કર્ષ જોવા મળે છે. પ્રચંડ ગરમીના સમયમાં એકાએક ધૂળની ડમરીઓ હું ઉડેને વાતાવરણને અસ્ત વ્યસ્ત કરી દે, તેમ અચાનક રોહિણેયકુમારના જીવનમાં દુર્ગાનની ડમરીઓ ઉઠી; વૈમનસ્યનો ઉષ:કાળ થયો તેથી આત્માનો અપકર્ષ થયો. ભવિતવ્યતા (આત્મિક ઉપાદાન)નો પરિપાક થતાં જિનદેવના થોડા વેણ અક હું કાને સંભળાયા. આ વેણ થકી રાસનાયકને જીવનદાન મળતાં હદયપલટો થયો. અનાદિની શું જીલ્વછછછછછ હજીદ્ધજીજીબ્રહ99999999999 સ્માત For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ હ9999999999999999999999999 હું મિથ્યાત્વની ગાંઠ તૂટી પડવાની તૈયારીમાં હતી, તેમાં નિમિત્ત બની જિનદેશના!! રાસનાયકે શું $ જીવનની ક્ષણભંગુરતા અને જીવની ચતુર્ગતિરૂપ દુઃખદાયી વણથંભી વિરાટ સંસારયાત્રાનો પ્રભુના છે જે મુખેથી ચિતાર સાંભળ્યો. તે ઉપદેશ તેના હૃદયમાં સોંસરવો ઉતરી ગયો. મિથ્યાત્વની ગાંઠભેદાણી. $ $ મોહરૂપી અંધકારનો અસ્તાચલ થયો. તેના જીવનમાં સમ્યગદર્શનનું બીજારોપણ થયું, નવું પરોઢ $ ઉગ્યું. તમસમાંથી સત્ત્વ તરફ જવાની યાત્રાનો પ્રારંભ થયો. પરમાત્માની ચતુર્ગતિરૂપ દેશનાએ મનની બારીઓ ઉઘાડી નાખી. તેમાંથી. પરમસુખનો રાજમાર્ગ દશ્યમાન થયો. વિબુદ્ધ રોહિણેયને પોતાની બુટિઓને ચકાસી તેનું વિશ્લેષણ કરવાની આગવી ખૂબી ઉત્પન્ન થઈ. તેણે સુખનો રાજમાર્ગખોળી કાઢયો. સભ્યર્શનજ્ઞાનવરિત્રણ મોક્ષમાર્ગ | અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર એ રત્નત્રયીના સુમેળથી જ કર્મસત્તામાંથી સર્વથા મુક્તિ મળી શકે એવી સૂઝ રાસનાયકને જણાઈ. અનાદિની અવળી માન્યતાઓથી પળવારમાં તે અળગો થયો. બળભાગી . રોહિણેયકુમાર ચોર મટી શ્રમણ બન્યો. આત્માની અગ્નિપરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું! નિર્દોષ શ્રમણાચારનું સુંદર પાલન કરતાં, બિયોગ પર નિયંત્રણ કરી સંવેગધારી રોહિણેય મુનિએ નિરાકાર ઉપાસના તરફ દોટ મૂકી. સાધનાના શિખરો ઝડપથી સર કરવા અને જન્મ મરણના ફેરાનું નિષ્ક્રમણ કરવા મહર્ષિ ધર્મપથ પર અપ્રમત્તપણે અગ્રેસર થયા. અહિંસા, તપ, તિતિક્ષા, ક્ષમા આદિ ગુણોની પારમિતાનું ફળ મળ્યું એકાવતારી પદ!' સમય સતત સરકતો રહે છે, છતાં જૈન ઈતિહાસમાં સુપ્રસિદ્ધ અને વિરલા વિભૂતિઓમાં ટોચની કક્ષાએ રોહિણેયમુનિની ગણના થાય છે. જિનવાણીની ગૌરવગાથા પ્રગટ કરતું આગવું પાત્ર મનને સંમોહિત કરે છે. મારા અલ્પ યોપશમ અનુસાર મેં રાસકૃતિને મઠારવાનો પ્રયાસ કર્યો છે. આ રાસકૃતિને મેળવી આપનાર સ્નેહી સ્વજન સમાન વિદ્વાન સંશોધક ડૉ. કવિનભાઈ શાહને હું અચૂક યાદ કરીશ. આ ગ્રંથની ઉપાદેયતામાં તેમણે ઉપકારની શૃંખલામાં એક કડી જોડી છે. મારા આ કાર્યમાં તેમનો અતથી ઈતિ સુધી સંપૂર્ણ સહયોગ સાંપડયો છે. તેમણે આ ગ્રંથ માટે વધામણા કે કંડાર્યા છે. હું સદા એમની વાણી રહીશ. દેશ્ય શબ્દો અને પ્રાચીન શૈલીવાળા આ ગ્રંથનું ભાષાંતર કાર્ય કોઈક જગ્યાએ કઠીના હતું. અર્થનો ઉકેલ ન થતાં મન વમળોમાં અટવાતું ત્યારે તરત જ સ્વાધ્યાય પ્રેમી વિદુષી મહાસતીજી શ્રી વિરાગરસાશ્રીજી તેમજ શ્રી ધૈર્યરસાશ્રીજી (પૂ. રાજેન્દ્રસૂરિ મ.સા.ના સમુદાયના)નું સ્મરણ છે ફિ થતાં મન ત્યાં દોડી જતું. જ્યારે જ્યારે જ્ઞાન અને ભક્તિની જિજ્ઞાસા લઈને હું તેમની પાસે દોડી ગઈ છે િત્યારે ત્યારે તેમણે પોતાની પ્રતિકૂળતાને નજરઅંદાજ કરી મારું લોકોત્તર હિત જ પ્રથમ જોયું છે. હું ફિર વર્તમાન કાળે આવા સાહિત્ય રસિક સાધ્વીજીઓ આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. તેઓ ફિર હું હસ્તપ્રત ઉકેલવામાં અત્યંત પ્રવીણ (વિશારદ) છે. આ પૂર્વે શ્રી શ્રેણિક રાસ અને શ્રી અભયકુમાર છું રાસ'ની હસ્તપ્રતો ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થયા હતા. જેથી મારું કાર્ય સરળ બન્યું. હું સદા છું એમની વાણી રહીશ. (જીજી (જીજી ) ( ( ( ((((9) ಇದನ್ನು ಸ್ಪಷ್ಟಪಡಿಸುತ್ತಾ ಪ್ರಾಣಪಕ್ಷಪಾಪಾಸುಸ್ತಾಫಾಪಾಸುಪಾಸಾಂಸಾಹಾಸುಪಾಸು ಪಾಸುಸುಷುಪು ಪಾಪ &(ಸಂಪುಪಾಪಸುಸ್ತುಪುರುಸುಗುಸು ಸುಪಾಸುಪುಸುಗುಸುಷುಪು(ಪುಪ್ಪುಸುಷುಪ್ಪುಸುಪುಸುಷುಪ್ಪುಸುಪುತ್ತು For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત પૂ. રામચંદ્રસૂરિજીના સંપ્રદાયના સાધ્વીજી શ્રી ચંદનબાળાશ્રીજી પણ છે. છે રોહિણેય રાસની સંસ્કૃત હસ્તપ્રત અને કેટલીક કથાઓ મોકલી મારા કાર્યમાં મદદરૂપ થયા છે. હું છે જેમાંથી રોહિણેયકુમારનો પૂર્વભવમળ્યો છે. હું તેમને આ પ્રસંગે જરૂરથી યાદ કરીશ. આ ગ્રંથનું નામકરણ આપનાર ડૉ. ધનવંતભાઈ શાહનો હું આ પ્રસંગે આભાર માનું છું. હું આ સંશોધનાત્મક ગ્રંથમાં મારા Ph.D ના માર્ગદર્શક ડૉ. અભયભાઈ દોશીએ સમયે હું હું સમયે માર્ગદર્શન આપી મંઝિલ તરફ આગળ વધવામાં સધિયારો આપ્યો છે. તેમની હું બહણી છે શું રહીશ. આ પુસ્તકનું મુદ્રણ કાર્ય અપ્સરા કોપી સેંટરના ઉત્સાહી નવયુવાનો શ્રી ખિલેનભાઈ છે હું સત્રા તથા શ્રી વિપુલભાઈ દેઢિયાએ જહેમત ઉઠાવી મર્યાદિત સમયમાં કાર્ય પૂર્ણ કર્યું છે. હું તેમની શું આભારી રહીશ. મારા આ ગ્રંથને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાન ભક્તિથી પ્રેરાઈને સહયોગા $ આપનાર શ્રી મેઘજીભાઈ નીસર અને શ્રી નવીનભાઈ નીસર તથા શ્રી રમેશભાઈ ગાલાનો હાર્દિક આભાર માનું છું.' આ ગ્રંથને સાકાર કરવામાં મારા પતિ જયંતિલાલ સત્રા તથા પરિવારજનો, પુસ્તકોના પરબ સમાન વેવાઈ રતનશીભાઈ, મહેન્દ્રભાઈ, પ્રીતિભાભી, રાજેશભાઈ, દામજીભાઈ, દમયંતીબેન તથા લેખિત નામો સિવાય કોઈ વ્યક્તિ અને સંસ્થાએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંશોધન કાર્યમાં સહાય કરી હોય તો તેઓનો આભાર માનું છું. પ્રસ્તુત રાકૃતિ કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા)થી પ્રાપ્ત થઈ છે. તે બદલ હું તે . સંસ્થાની આભારી રહીશ. વિવિધ ગ્રંથ ભંડારો, ગ્રંથાલયો, ગ્રંથપાલો, ત્યાંના કાર્યકર્તાઓએ $ વિદ્યાભ્યાસમાં જે સગવડ પૂરી પાડી છે, તેને વિસરી શકાય એમ નથી. મારી મતિમંદતાથી અર્થઘટન (લિપ્યાંતર) કરવામાં ક્ષતિ રહી હોય તેમજ જિ $ વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. આ ગ્રંથ ઉપાર્જનમાં કોઈ ત્રુટિ જણાય તો તેનું પરિમાર્જન કરવા નમ્ર પ્રાર્થના છે. વ્યાકરણની દષ્ટિએ ચિકિત્સા કરતાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા યાચું છું. ગ્રંથનું અધ્યયન ભવ્યજીવોને મુક્તિ સુખના ભાગી બનાવે તેવી શુભેચ્છા. પુસ્તક પ્રકાશન પ્રાપ્તિ પળે. આ ગ્રંથ પુસ્તક રૂપે જન્મ લઈ રહ્યું છે ત્યારે લીંબડી અજરામર સંપ્રદાયના સાહિત્ય $ પ્રેમી પ.પૂ.મ. પ્રકાશચંદ્રજી સ્વામીએ પ્રસ્તાવના રૂપે આશીર્વાદ મોકલાવ્યા છે. તે બદલ હું સદા તેમની $ ણી રહીશ. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. ધનવંતભાઈ શાહ, $ ભવન્સ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ઉત્પલા મોદી તેમજ વિદ્ધાન સંશોધકોએ આશીર્વાદના $ ઉપહાર મોકલ્યા છે તે બદલ હું ધન્યતાની લાગણી અનુભવું છું.. આ પુસ્તકમાં ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી. છે. ૨૪ એપ્રિલ, ૨૦૧૨, સોમવાર, અક્ષયતૃતિયા. - લિ. ડૉ. ભાનુબેન શાહ (સત્રા) 99999ચ્છ999999999999999999 For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ હ99999999999969696969696969696969છે. -: અનુક્રમણિકા : વિષય પૃષ્ટ ૧ થી ૪ ૪ થી ૧૦ ૧૦થી ૧૧ ૧૨ થી ૧૮ ૧૯ થી ૪૬ ૪૬ થી ૬૨ ૧) રોહિણયરાસ હસ્તપ્રતનો પરિચય ૨) રોહિણેય રાસકૃતિની કાવ્ય દૃષ્ટિએ સમીક્ષા ૩) કવિ ઋષભદાસનો સંક્ષિપ્ત પરિચય ૪) મંગલાચરણ રાસનાયક અને તેના પૂર્વજોનો પરિચય $ ૬) રોહિણેયકુમારની બાલ્યાવસ્થા ૭) વિફરેલો રાસનાયક ૮) કોટવાલની ફજેતી ૯) નિયતિની પ્રબળતા ૧૦) રાસનાયકનો પડકાર છું ૧૧) પુરોહિત પુત્રનું અપહરણ ૧૨) મહામાત્યાની કુશળ રાજનીતિ છે૧૩) રાસનાયક વિટંબણામાં ૧૪) દેવગતિનું વર્ણન છે૧૫) રાસનાયકનો હૃદયપલટો ૧૬) દશબોલની દુર્લભતા ૧૭) મુમુક્ષુની ક્ષમાપના ૬૩ થી ૭૧ ૭૧ થી ૭૨ ૭૨ થી ૯૭ ૯૭ થી ૯૯ ૯૯ થી ૧૦૨ ૧૦૨ થી ૧૧૨ ૧૧૨ થી ૧૧૯ ૧૧૯ થી ૧૫૮ ૧૫૮ થી ૧૮૩ ૧૮૩ થી ૨૧૫ ૨૧૫ થી ૨૩૭ હ96969696969696969696969696969696999છઠ્ઠહજી છે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મ) () () ( ) (મો) II I II II) 20 વિષય ૧૮) માતા-પુત્રનો સંવાદ ૧૯) અધર્મનો ત્યાગ કરવાની ખેવના ૨૦) દીક્ષા મહોત્સવ ૨૧) પાંચ સમવાય ૨૨) રોહિણેય મુનિની સંયમ સાધના ૨૩) અનશનની આરાધના ૨૪) કલશ કાવ્ય ૨૫) પરિશિષ્ટ વિભાગ પાદનોંધ રોહિણેય રાસમાં આવતી વિશિષ્ટ કથાઓ જિનાલયમાં પ્રવેશતાં દશ બાબતોનું પરિપાલન શ્રાવકાચાર અવંદનીય સાધુ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. શ્રમણાચાર દેશીઓની સૂચિ કઠીન શબ્દ ૯. સંદર્ભ પુસ્તક સૂચિ (4) ) HD v)D))))))))))) ૮. પૃષ્ટ ૨૩૭ થી ૨૪૬ ૨૪૬ થી ૨૫૩ ૨૫૪ થી ૨૬૩ ૨૩૬ થી ૨૭૦ ૨૦૦ થી ૨૭૭ ૨૭૭ થી ૨૮૨ ૨૮૨ થી ૨૮૮ For Personal & Private Use Only ૨૮૯ થી ૨૯૨ ૨૯૩ થી ૨૯૫ ૨૯૬ થી ૩૦૦ ૩૦૧ થી ૩૧૨ ૩૧૩ થી ૩૧૪ ૩૧૫ થી ૩૪૧ ૩૪૨ થી ૨૮૩ ૩૪૪ થી ૩૪૫ ૩૪૬ થી ૩૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only गाहा सारसकोमलबुझितली आलेक्चतविचित्र मरमतीतगवतीतारती काटेमाकयचित्ररख ह्याणीबदा बादिता जताहरोदाम माधोरेकधिक रोहणीमानारामश्वोपई रोहणितक दोकिदोकान गलगृहीनगरायुवतारगिरयर्वततड्याहि गुफाएकमाटीबत्यादिनविदा बारएकमोनेमात अंधकारनविला वाटतेमाद्रोिहणमातिावास मूलकघालोकसंपकास ४ पांचयाटशाहनचोरविणाडासदातदाताई धमरनषोतेसही रणयिहरवायाही पसोबतषारासतम्जेदसावनवायाहीयहरेतद स्पधरोहमालतणी यदिरेवाणहीस्या तणीलोहपतिहमकला गावातहीलोहनीदूत राहणीमतसमूत तणाऽवधा स्कंबाजघरमतय पसेतसितकृयडवकरेंगशिस्यपरोडाश्चोरीकाहि दिवसईतरमजा इकही जरिवारीकरसही उमाशतरंतिदायातरदिई घरमांधीधामघलुलि पांचवार युवयबरे ख्यपरीनित्यनारीका एकदितदतावनवारिस्यपराया व्योतिणवारितादसंघक्ले युसदी रहोमगतरघईण देतोसेमराजाघरगमो सका कृतोतमांझीतेकह्या याचस्पेयुरुपदीधानसरे घायाबलतेचाकीकरें।दंतोसेवकागतीसदी नारीम्यान करेंगदाही गंश्चयावा,यात्र स्पषोतवयापात्राववायिनानिशातिरों रोडिए)य रास प्रथम पृष्ठ, प्रत 5. १3८१०. श्री ताससागरसूरि ज्ञानगर. Page #27 -------------------------------------------------------------------------- ________________ तोसी यायकरमधीपाडतागे नेऊशिवन्तमहंतोडीपकरणसिंकमुषमाडता यातिमननिय हिहरताडीचकनायायरिंतसमरामबपरिमरमरताडीनगुण्डासोतनमामि बड़ी लेकरमतदिएदबाजी बीरबननकलमांहिंजीलंतारातिदवानतिहनाडीगुण्समाराम नामजयंतोयलिनातेदतडाणंडी करएनतिजिनववनसुतोमसिनेरागनगिडी म्यण्मुलीसावलीस्पसावत्यानरसाराडारोहणायरियामलता कनानक बतबारोडी गुणअनुकरमिसरतामुखयाम परिमुगतिमहिंडाडीह कमरनारासरवंतासकलसंप्रमुखवाडीपाश्च्यारासनंबानतीमाहिं डिहाबमानविय सोडी.जगतिलोडिनमदिरमाटा सामरतीरिवानामाडीवण्योषधसालामुनिबानाला पूडामहाशनधाजी तिष्प्यिानकिएरासरख्यामि सहिगुरुवराणपसाडीपश्यण्तपग लेनाथके सिवसुखदायक श्रीविजयादगाधारीडी मीनामकरडेहमीबाणी जे तास्थानरताशडीतयण्मानकहनासमकितधारी यूडिशनवरयायही पागवंससा हापासुतसोषलदासगुणगायडी भण्बतदिगदिगरसतूसाघुयोसमासतिही सारोडी महलसातमदापरहात अगानिददगुरुबाराती प लासवसनिक For Personal & Private Use Only • प्रत्यारें घरमकामामहोडी सुविक्षसुगालहाजममांहिं दीयेपरुमतादेहाती ४६ तला सिंतसारव कीघोरासरसालोजी पतकदेशहणीमानामि सखयोमानिसकालाडी ४ातिनशिहाणामाराससंबून રોહિણેય રાસનું અંતિમ પૃષ્ઠ. Page #28 -------------------------------------------------------------------------- ________________ રોહિણેય રાસનો પ્રત પરિચય પ્રસ્તુત રાસના પ્રારંભે ભલેમીંડું છે, જે મંગલાચરણની નિશાની છે. દરેક ચરણાંતે આંકણી લખી કડીની સંખ્યા લખી છે. આ રાસ કુલ ૩૪૪ કડીમાં પથરાયેલો છે. દરેક કડીમાં વિસર્ગ ચિહ્ન છે. પત્રની બંને બાજુ હાંસિયા છે. પત્રની બંને બાજુ દંડ કે તિલક કરવા માટે જગ્યા છોડી છે. આ પ્રતમાં મુખ્ય પૃષ્ઠ ઉપર પાના નંબરની આંકણી લખી છે. સમકિતસાર રાસમાં દરેક પૃષ્ઠ ઉપર અને મધ્યમાં તેમજ ડાબી તરફ લાલ રંગના ત્રણ તિલક છે અને મધ્યમાં ચોરસ ચોકડીની વિશિષ્ટ પ્રકારની આકૃતિ સુશોભિત છે. તે ચોકડીની મધ્યમાં તિલકનું સુશોભન છે, જે લાલ રંગનું છે તેવું પ્રસ્તુત રાસ કૃતિમાં નથી. પ્રસ્તુત રાસની ફોટોકોપી(પ્રત) શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા(ગાંધીનગર)થી મળી છે. કવિની આ રાસકૃતિની વિશેષતા એ છે કે આ હસ્તપ્રત કવિ ત્રઢષભદાસ દ્વારા સ્વયં લિખિત છે. આ હસ્તપ્રતનોડાભડા ક્રમાંક ૧૩૮૦૦ છે. આ રાસમાં કુલ ૩૨ પત્ર છે. દરેક પત્ર પર ૧૩ પંક્તિઓ લખેલી છે. આ રાસકૃતિના પત્રની ઊંચાઈ ૧૦ સે.મી. અને પહોળાઈ ૨૩ સે.મી. છે. દરેક પંક્તિની અક્ષરોની સંખ્યા અનિશ્ચિત છે. આ પ્રતની સ્થિતિ મધ્યમ છે. આ પ્રતના અક્ષરો મોટા, સ્વચ્છ, સુઘડ અને સ્પષ્ટ છે, જેથી વાંચવામાં તેમજ ભાષાંતર કરવામાં ઘણી સુગમતા રહે છે. કવિ એ આ રાસકૃતિમાં સરળતાથી સમજાય તેવા શબ્દોમાં આલેખના કર્યું છે. આ શબ્દો અત્યંત બાજુબાજુમાં કે છૂટાં છૂટાં નથી. આ પ્રસ્તુત રાસ સમકિતસાર રાસ (સં. ૧૬૦૮) પછી લગભગ એક દાયકા પછી સં. ૧૬૮૮માં રચાય છે. કવિ ષભદાસની ઉપલબ્ધ રાસકૃતિઓમાં આ અંતિમ રાસકૃતિ મનાય છે. તેમાં દુહા ૨૨, ઢાળ ૧૦ અને ચોપાઈઃ (૦ની કવિએ ગૂંથણી કરી છે. તેમણે દરેકઢાળને જૂની દેશી ભાષામાં ઢાળી છે. - આ રાસ પોષ માસ, સુદ સાતમ, ગુરુવાર, શુભ મુહૂર્ત, શુભ નક્ષત્ર અને સુકાળમાં ખંભાત, નગરીમાં રચાયો છે, એવું કવિ ઢાળઃ ૧૦ કળશ કાવ્યમાં જણાવે છે. - કવિએ ઘણી રાસકૃતિઓ ગુરુવારે રચિ છે, તેમ પ્રસ્તુત રાકૃતિનું કવન પણ ગુરુવારે પ્રારંભ કર્યું છે, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. ભાષાપ્રભુત્વઃ પ્રસ્તુત રાસકૃતિની ભાષા મારુ ગુજરાતી છે, તેના પદો સ્પષ્ટ, વિષયગ્રહીત મજબૂત અને પદ લાલિત્ય સુંદર છે. તેમણે પોતાની આવડતનું પ્રદર્શન કરી અકારણ ભાષાનું પોત ગૂંચવ્યું નથી. કવિખંભાતના વતની હતા તેથી તેમની આ રાસકૃતિમાં ચરોત્તરી બોલીનો પ્રભાવ છે. સંભવ છે કે તે સમયે સામાજિક વ્યવસ્થામાં આ ભાષા પ્રચલિત હશે અને જનસામાન્યને આ ભાષા પ્રત્યે બહુમાન ભર્યો અભિગમ હશે. આ પ્રતની ભાષા જૂની છે તેમાં પડિમાત્રાનો છૂટથી ઉપયોગ થયો છે. તેમાં જૂની For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ લેખન શૈલીના લક્ષણો જળવાઈ રહ્યાં છે. કવિએ પ્રસ્તુત રાસમાં સરળ ગુજરાતી ભાષા સાથે મોટિ',દુર્ગ’, ‘ચોકી’, ‘સહી' જેવાં હિન્દી શબ્દોનો પ્રયોગ પણ કર્યો છે. 'અ' શબ્દ કોઈક જગ્યાએ વધારાનો હોવાથી શબ્દપૂર્તિમાં અડચણરૂપ બનતાં કેટલીક જગ્યાએ () માં મૂક્યો છે. રોહિણેય રાસતિની કાવ્ય દષ્ટિએ સમીક્ષા મધ્યકાલીન જૈન સાહિત્યમાં મુખ્યત્વે રાસ, પ્રબંધ, ફાગુ, બારમાસી, છપ્પય, વિવાહલો, છંદ, માતૃકા, કક્કા, સઝાય, પૂજા, બાલાવબોધ જેવી વૈવિધ્યસભર કાવ્ય રચનાઓ જોવા મળે છે તેમાં રાસ, પ્રબંધ, ફાગુ, અને વિવાહલો વગેરે ચરિત્રાત્મક કાવ્ય પ્રકારો છે. ડૉ. જોન્સન કાવ્યની પરિભાષા કરતાં કહે છેઃ કવિતા કળા છે, જે કલ્પનાની સહાય લઈ બુદ્ધિ દ્વારા સત્યને આનંદથી જોડી દે છે.* મધ્યકાલીન યુગમાં “રાસા'કાવ્ય પ્રકાર જૈન કવિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ખેડાયો. સંસ્કૃતમાં 'રાસ' એટલે સમુહ નૃત્ય. રાસ શબદ નૃત્ય કીડના અર્થમાં અભિપ્રેત થયો છે. રાસ એ આખ્યાનરૂપે લાંબા ગેય કાવ્યરૂપે અને ટૂંકા ઉર્મિકાવ્યરૂપે જૈન સાહિત્યમાં જોવા મળે છે. આ રાસ કાવ્ય પ્રકારોમાં મોટેભાગે ઐતિહાસિક પાત્રો, ધર્મિષ્ઠ ચારિત્રવાન પુરષોનું ચરિત્ર નિરૂપણ જૈન કવિઓ દ્વારા થયું છે. કથાના માધ્યમે લોકોને તત્ત્વદર્શન કરાવવાનું રાસકર્તાનું મુખ્ય અભિપ્રાય રહ્યો છે. ભારતીય કાવ્ય પરંપરામાં કાવ્ય સર્જનનો હેતુ મુખ્યત્વે વ્યવહાર જીવનમાં સદાચારના ગુણોની ખીલવણી અને સાથે સાથે અધ્યાત્મ માર્ગે ઉન્નતિનો છે. સર્જક સ્વાન્તઃ સુખાય રચના કરતો. નથી પરંતુ ભાવુક વર્ગને પોતાની સર્જનાત્મક અનુભૂતિમાં સહયોગી બનાવી ઓછા વત્તા અંશે ડૂબકી મરાવે છે. મધ્યકાલીન સાહિત્ય ધર્મના પ્રેરક બળથી સર્જાયેલું હોવાથી તેની ફલશ્રુતિમાં ધર્મનો પ્રભાવ જોવા મળે છે. પ્રસ્તુત રાકૃતિમાં જૈન કવિહૃદય શ્રાવક બહષભદાસ ધર્મની શ્રેષ્ઠતા અને જિનવાણીની મહત્તા ઉપદેશે છે. જૈન પરંપરામાં રોહિણેયકુમારની કથા ખૂબ પ્રચલિત છે. . પ્રસ્તુત રાસ દુહા, ઢાળ અને ચોપાઈમાં વિભક્ત છે. દુહામાં વિષય વસ્તુનો ઉલ્લેખ કર્યા પછી ઢાળમાં તેનો વિસ્તાર છે. ઢાળમાં વિવિધ પ્રકારની ગેય દેશીઓ, શાસ્ત્રીય રાગ અને માત્રામેળ છંદનો સંયોજન થવાથી એક સુંદર કાવ્યરચના બની છે. કવિ પોતાના વક્તવ્યને સુંદર, સચોટ અને આકર્ષક રીતે વ્યક્ત કરવા અલંકારોનો સમુચિત પ્રયોગ કરે છે. કવિએ શ્લેષ, ઉપમા, રૂપક, જેવા અલંકારોનું નિરૂપણ કર્યું છે. વળી, વર્ણાનુપ્રાસ શબ્દાલંકાર યોજીને પદને કંઠસ્થ કરી શકાય તેવું બનાવ્યું છે. કવિની આ રાસકૃતિમાં વર્ણાનુપ્રાસ અલંકારનો છૂટથી ઉપયોગ થયો છે. કેટલાક ઉદાહરણો દ્વારા કાવ્યરસને માણીએ. ........................... *કલિકાલકલ્પતરુ, લે. ડૉ. જવાહર પટની, પૃ. ૬૦. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્લેષ અલંકારઃ થયો સોર સુભટ સલસલીઆ, નૃપ મંત્રી સહુઈ ત્યાહામલીઆ (ક. ૫૦) * ઉપમા અલંકારઃ રોહણીઉઘરિવાધઈ જોય, દુતી ચંદપરઈતે સોય (ક. ૩૧) વીજ પરિભડકો થઈ જાય (ક.૯૦) કોટઉલંઘઈ વાનરપરઈં (ક.૯૮) બંધાણો મૃગલો જયમપાશ (ક.૧૦૮) પંખીમાંહિ અધમ (જ)યમ કાગો, ભખઇલીબોલી અંબનો ત્યાગો (ક.૨૨૨) ચપલ કાન ગજ કેરો જોય, રાજ લક્ષ્મી તે એહેવી હોય (ક.૨૫૮) પંથી પરિદોહોદશજસઇએ (ક.૨૮૨) જોવન નદિનું પુરરે, રીધિયમ વીજલી, અંજલી જલ ત્યમ આઉખુએ (ક.૨૮૩) સૂખ સંજયાનો રંગરે, દેહે કાંત્ય જ અસી, જયમ તરૂઅરનું પાનડું એ (ક.૨૮૪) ચારીત્ર પ્રવહણ સમાન્યરે (ક.૨૮૫) શુકના પાઠપરિતસ પરઠો, મછપરિનરતરતો જી. (ક.૩૩૩) પ્રસ્તુત પદાવલીઓમાં કવિએ ઉપમા અને રૂપકનું ઊભય આયોજન પણ ક્યાંક કર્યું છે. રૂપક અલંકારઃ અભયકુમાર ઉલટમનિ ધરી, પરણાવસઇ મુઝ સંયમ શરી (ક. ૨૯૮) પ્રસ્તુત રાસમાં કવિએ શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારોનું આયોજન કર્યું છે. વળી, અનુપ્રાસયુક્ત કડીઓની રચના કરી હોવાથી લયબદ્ધ ગાઈ શકાય છે તેમજ કાવ્ય શ્રવણ કરતાં વધુ કર્ણપ્રિય બને છે, તે પંક્તિઓ નીચે મુજબ છે. હોઈ પૂત્ર સપૂત્ર જેહોરે, તાત વચન ન લોપઈતેહો (ક.૪૩) સાત ભોમી એક આવાસો, ત્યાહારચના કીધી ખાસો (ક. ૧૨૬) 'તેહેનઇતેહ જ અહીત બહુ કરઇ, વલી વાર માનવતીહાધરઇ (ક. ૨૫૬) ચારીત્ર ચોખાનો ધરનાહાર, ખેરુકરમ તણો કરનાહાર(ક. ૨૬૨) પ્રસ્તુત કડીઓમાં શબ્દોની ગૂંથણી સરળ ભાષામાં હોવાથી લોકજીભે રમી જાય છે. રસ નિરૂપણ કાવ્યનું પ્રાણ તત્વ રસપ્રવાહ છે. પ્રસ્તુત રાસકૃતિમાં વીરરસનું નિરૂપણ થયું છે, છતાં તેમાં કરુણ, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભુત રસની છાંટ પણ જોવા મળે છે. • કરુણરસ રોહિણેયકુમાર માતા પાસે સંયમની અનુમતિ માંગે છે તે સમયની માતાની સ્થિતિમાં કરુણ રસનું નિરૂપણ થયું છે (ક. ૨૦૯ થી ૨૮૧) તેમજ માતા સંયમની કઠોરતા અને ભયાનકતા દર્શાવે છે. લોહમતી ઝૂહરે, સૂત તુનાહાનડો; તસકર કુલી, સંયમ કશ્યો એ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વીષમ પંથ એ સાધરે, કોહો કિમ ચાલશો;મીણ દાત લોહમઇચ્યણા એ. જાતા કુણ આધારરે, કુટંબ તે કયમ જીવઇ; દૂખી કરી વ્રત શું ઘરઇએ. પ્રસ્તુત પદાવલી દ્વારા કવિએ કરુણ અને ભયાનક રસનો યુગપપ્રયોગ કર્યો છે. વીરરસઃ ઉપરોક્ત પ્રસંગે વીર ક્ષાત્રત્વને શોભે તેવો રોહિણેયકુમાર માતાને (ક. ૨૮૨ થી ૨૮૫) ઉત્તર આપે છે. કહઇરોહણ સૂણિ માયરે, કુટંબ તે કારયમું, પંથી પરિદોહો દશ જસઇ એ જોવન નદિનું પુરરે, રીધિયમ વીજલી; અંજલી જલ ત્યમ આઉખુ એ સૂખ સંજયાનો રંગરે, દેહે કાંત્ય જ અસી; જયમ તરૂઅરનું માનવું એ ચારીત્ર પ્રવહણ સમાન્ય રે, સુખ દઇમુગત્યના; સૂરના સુખ નીસઇસહી એ. વળી, (કડી-૩૯,૪૦) રોહિણેયકુમાર વીરતાપૂર્વક પિતાને ચોરી, જુગાર અને અબ્રહ્મનું સેવન પાપમય છે, તેવું સમજાવે છે. હું તો છું નાહનો બાલ્યો રે, નહી પરસ્ત્રી ગમન જકાલ્યો; ભણ્યજુગટઈવીસરી આઈરે, મદિ વિધ્યાતન સધાઈ ચુંસાવ્ય જ મારી ખાઉંરે, જિહમા હું રમવા જાઉં; પ્રસ્તુત શબ્દાવલીમાં કવિએ વીરરસનું આયોજન કર્યું છે. અદ્ભુતરસ: મહામંત્રી અભયકુમારે ચોરને પકડવા રચેલ દેવભવનની રચનામાં અભુત રસ તરી આવે છે. સાત ભોમી એક અવાસો, ત્યાહારચના કીધી ખાસો (ક.૧ર૬) માહારત્ન અમુલ્ય આણી, કરઈદેવ ભુવન ઈંધાણી; દેવંગના સરખી નારી, કીધી ત્યાહા ચામરધારી (ક.૧ર૦). ગાંદ્રવ કલા નાટિકથાઈ, વિણા વાહાતી અપછરા ગાઈ; રોહણીઉજમવા બUસારયો, કરી ભગત્યનઈકોઠિઠારયો (ક.૧૨૮) સતો ઉદ્દે નરત્યારઈ, જાગ્યો ઉતરી મદિરા યારઈઃ દેવલોકસરીખું દેખઈ, વીમાનમાહાનાટિક પેખઈ (ક.૧૩૦) દીઠી અપછરા સુંદરસારી, ચમક્યો તવ રીદઈ મઝારી; ચામરવી જઈનારી ચ્યારો, બોલઈમુખ જઈજઈકારો (ક.૧૩૧) રોહિણેયકુમારની અવનવી ખતરનાક વિદ્યાઓના વર્ણનમાં કવિ અદભુતરસ સાથે ભયાનકરસનાં દર્શન કરાવે છે. પછઈ કુપકુંડિ નર આવઈરે, મોટા દોરડા જાડા લાવઈ; પગે લાકડાં બાંધી ઉંડઈરે, થઈમાછલો જલમાહા બુડઈ (ઉ.૩૫) વાનર થઈડાલિ ચઢતો રે, પસુ થઈનઈ ઢોરમાહા વઢતો; મુકી જાણઈનીદ્રા અઘોરી રે, પણિ ન કરઈરોહણ ચોરી (ક.૩૬) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ભયાનકરસ : પોતાના પૂર્વજોને મહારાજા પ્રસેનજિતે આપેલો ગરાસ પાછો આંચકી લેતાં રોહિણેયકુમાર વિફર્યો. તે વિદ્યાના બળે ઊંટ બન્યો. તે પ્રસંગે કવિ ભીષણ ચિત્ર ખડું કરે છે. ઘાલ્યો હાથ આધેરો જ્યારઈ, ઉંટ ચામડુ આવ્યુ ત્યારઈ; વીધ્યા બલિંતે કરતો થાઈ, સોવન ગુઘરા બાંધ્યા પાઈ (ઉ.૫૫) નાચંતો નૃત્ય ઊંટમાહા જાઈ, તવ રાઈકો જઈ કાને સાહઈ; તવ ઉછલતો ઊંચો થાઈ, તે ઊંટડો કોણઈંન સવાઈ (ક.૫૬) ઢોર શ્રેણિકનો છઈ વલી જ્યાહઈ, ભંગાણૂંપાડયુ તે માહઈ; થયો સોર સુભટ સલસલીઆ, નૃપ મંત્રી સહુઈત્યાહામલીઆ (ક.પ૦) ઊંટડો દેવ શખરિજઈ ચઢીઉ, કોટવાલ નઈમસ્તગિ પડીઉં; મારી પાટુખડગ જ લીધુ, પછઈ રુપ પ્રગટતે કીધૂ(ક.૫૮) નહી આપો ગરાસ જગામો, તો હુંટાલીસ સહુનો ઠામો; એમ કહઈતો આકાઈ જાઈ, આવ્યો જ્યાહા પોતાની માઈ (ક.૫૯) શૃંગારરસ: સંયમ લેવા તૈયાર થયેલા રાસનાયકને મહારાજા શ્રેણિકે સ્વયં પોતાના હાથે સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કર્યો. કવિના તે વનમાં શૃંગારરસના દર્શન થાય છે. દાન દેઇમોહોછવ નૃપ કરતો, રોહણીઉનહવરાવ્યો રે; વસ્તર ભુષણ ભલા પિહઇરાવી, મસ્તગિ ખુપ ભરાવ્યો રે; અસાવે સોય બનાવ્યો રે, રોહણ રૂપ અતી ફાલ્યોરે, જન, જેવા બહુ આવ્યો રે, રોહણીઉ જય વધાવ્યોરે(ક.૩૦૨) શાંતરસઃ " રોહિણેય મુનિની સંયમ પર્યાયનું વર્ણન (ઢાળ:૧૬); જેમાં કષાયોની ઉપશાંતતા અને કર્મોને અળગા કરવાની તમન્ના તેમજ અનશન આરાધનામાં કવિ શાંતરસ પીરસે છે. હાસ્યરસઃ કવિની આ કૃતિમાં જવલ્લે જ હાસ્ય રસ જોવા મળે છે. રોહિણેયકુમાર નિર્દોષ સાબિત થતાં અત્યંત પ્રસન્ન થઈ વૈભારગિરિની ગુફા તરફ દોડ્યો. વળી, રોહિણેયકુમાર રત્ન ચોરીને લાવ્યો ત્યારે માતા અત્યંત ખુશ થઈ. ભક્તિરસઃ રાસકર્તાની સરસ્વતી દેવી પ્રત્યેની ભક્તિ અને રાસનાયકનો ભગવાન મહાવીર પ્રત્યેનું સમર્પણ તેમાં ભક્તિરસનો પ્રવાહ વહેતો જોવા મળે છે. વર્ણન કળા: , ' કવિની વર્ણનશક્તિ અતિશયોક્તિ વિનાની છે. પ્રારંભમાં રાસનાયકના પૂર્વજોની પાંચ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પેઢીનો પરિચય રસપ્રદ છે. ચોરને પકડવા અભયકુમારે મહારત્નના પ્રભાવથી રચેલો દેવભુવન તથા સ્વર્ગલોકની વ્યવસ્થાનું વર્ણન કવિએ અનુપ્રાસયુક્ત કડીઓમાં(૧૨૦ થી ૧૩૫) રોચક રીતે કર્યું છે. (ઢાળઃ ૦) દેવોની વિશેષતા શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારો દ્વારા કવિએ યોજી છે. (ઢાળ:૮) દેવના પ્રકાર, આયુષ્ય, અવગાહના, સંસ્થાન, શરીર, જ્ઞાન-અજ્ઞાન, ઉપયોગ, પ્રાણ, પર્યાપ્તિ આદિનું ઝીણવટભર્યું વર્ણન રસિક છે. (ઢાળ : ૧૦) વિવક્ષિત ગતિમાંથી આવેલા જીવના લક્ષણો, (ચોપાઈઃ૩) પ્રસ્તુત પદાવલીમાં દેવભુવનનું સ્થાન અને શુદ્ધ શ્રમણાચારના લક્ષણો, (ઢાળ : ૧૫)દીક્ષા મહોત્સવનું વર્ણન, (ઢાળઃ ૧૬) રોહિણેય મુનિનું તપોમય સંયમી જીવન તેમજ કાવ્યાન્ત કવિ પોતાના પૂર્વજોનો ઉલ્લેખ કરી ગુરુભક્તિપ્રગટ કરે છે. ઉપરોક્ત ચિત્તાકર્ષક વર્ણનોમાં શ્રાવકકવિની વિદ્વતા અને પ્રાજ્ઞતાનો અણસાર આવે છે. ચમત્કારિકતત્ત્વઃ મધ્યકાલીન જૈન કવિઓએ લોકોના મનોરંજન માટે ચમત્કારિક તત્ત્વોનું રાસકૃતિમાં નિરૂપણ કર્યું છે. (ચોપાઈઃ ૧) રોહિણેયકુમારના પૂર્વજો પોતાની જાદુઈ મોજડી પહેરી અદશ્ય બની ચોરી. કરતા હતા. વળી રૂપખુરો ચોર અંજનવિદ્યાના બળે અદશ્ય બની રાજાનું ભોજન આરોગતો હતો, તેવી જ રીતે રોહિણેયકુમાર વિદ્યાના બળે રૂપપરિવર્તન કરી વિજળીની જેમ ક્ષણવારમાં આકાશમાં અદશ્ય થઈ જતો. તે વેશ પરિવર્તન કરી ઊંટ, રોહણશેઠ, શ્રાવક, દુર્ગચંડ ખેડૂત બન્યો. ઉપદેશાત્મકતત્વ: મધ્યકાલીન કવિઓ પોતાની રચનામાં ઉપદેશ તત્વ ઉમેરી લોકોને પ્રતિબોધે છે. “પાપ કરમથી પાછો ભાગઈ, તે જગિઉત્તમ જંતો જી.” કરણ રસઈ કરી મુખ માંડતા પાતીગનવિ પરહરતા જી.” પાપકર્મથી દૂર રહેનાર હળુકર્મી આત્માઓ વિશ્વમાં ઉત્તમ પ્રાણી કહેવાય છે. પોપટના દષ્ટાંત દ્વારા કવિ ભવ્યજીવોને ઉપદેશતાં (કડી ૩૩૨ થી ૩૩૬) કહે છે, “ફક્ત કર્મેન્દ્રિયની રસલોલુપ્તાપૂર્વક સાંભળવાથી પાપકર્મોનો નાશ ન થાય તેવું જ્ઞાન પાળેલા પોપટ સમાન છે. જે ફક્ત રામ રામ' જપે છે પરંતુ તેનો ભેદ જાણતો નથી. જેમ મત્સ્ય પાણીમાં રહેવા છતાં વિશુદ્ધ ન બને, તેમ કર્ણપ્રિય જીવો જિનવચન શ્રવણ કરવા છતાં શું સાધી શકે? (ઢાળ : ૧૨) ભગવાન મહાવીરે રોહિણેય કુમારને માનવભવની દુર્લભતાનો ઉપદેશ આપ્યો. (ચોપાઈઃ૫) જિનવચનને હદયસ્થ કરનાર સ્વર્ગલોક મેળવે છે, જ્યારે જિનવચનની અવગણના કરનાર દુર્ગતિ મેળવે છે. કવિએ તેના સંદર્ભમાં કાર્તિકશેઠ, ભરત ચક્રવર્તી, વિનયરત્ના મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના દષ્ટાંતો ટાંક્યા છે. જે જિનવચનની મહત્તા ઉપદેશે છે. સમાજ દર્શન: ૧) હલકી જ્ઞાતિના લોકો ભદ્ર સમાજથી દૂર પોતાની એક અલગ વસાહત કરી વૈભારગિરિની ગુફામાં For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ રહેતા હતા. અહીં સ્પષ્ટ થાય છે કે, ચોરી જેવા અકૃત્યને સભ્ય સમાજના લોકો સ્વીકારતા ન હતા. ૨) પ્રાયઃ હલકી જ્ઞાતિના લોકોમાં વ્યસન અને દુરાચારનું પ્રમાણ વધુ જોવા મળે છે. વર્તમાન કાળે શ્રીમંતોના વારસદારો ફેશન અને STATUડ બતાવવા વ્યસનોને શોખથી સેવે છે. ૩) મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પરિવારજનો દ્વારા પિતૃતર્પણ કરવાની એકપ્રથા હતી. ૪) હલકી જ્ઞાતિમાં પણ પોતાના સંતાનોની વિદ્યાપ્રાપ્તિનો યોગમાવિત્રો દ્વારા સુલભ હતો. ૫) લગ્નપ્રસંગે જાનૈયાઓ અને માંડવીયાઓ નૃત્ય કરી ખુશી વ્યક્ત કરતાં હતાં. ૬) લોકો ધર્મબુદ્ધિથી ચોરામાં મંદિરે જઈ ઈષ્ટદેવને ભક્તિભાવથી નમન-પૂજન કરતા હતા. ૭) તિથિ દેવો ભવઃ ની ભાવના તે કાળનાં લોકોનાં જીવનમાં વિશેષપણે વણાયેલી હતી. જમવાના ટાણે આવેલાને જમાડયા વિના ન જવા દેવો એવો વણલખ્યો નિયમ તે સમયે હતો. ખવરાવવાથી ખૂટી જતું નથી એવું માનનારા તે સમયના લોકોને ખવડાવવામાં વધુ આનંદ આવતો હતો. ૮) પગી પગેરું કાઢી ચોરને પકડી પાડે. ચોર ન પકડાય તો રાજા વચ્ચે પડી તેની સાથે સમાધાન કરી પતાવટ કરે. ૯) લોકો જ્યોતિષ વિધિવિધાનોમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. બ્રાહ્મણો જ્યોતિષ વિદ્યામાં માહિર હતા. ૧૦) નગર રક્ષણ માટે ઊંચી દિવાલો કિલ્લા જેવું કાર્ય કરતી. ૧૧) સંયમ ધર્મ અંગીકાર કરવા તત્પર સાધક ભલે મોટો ગુનેગાર હોય, છતાં સમાજમાં તેનું અતિશય ઊંચું સ્થાન રહેતું. તેને રાજા, પ્રધાન અને નગરજનો તરફથી બહુમાન પ્રાપ્ત થતું હતું. ૧૨) સંભવ છે કે કવિ ત્રષભદાસના સમયમાં શ્રાવકાચાર અને શ્રમણાચારમાં શિથિલતા પ્રસરી હોય તેનું નિવારણ કરવા કવિએ રાસનાયકના પાત્ર દ્વારા આગાર ધર્મ અને અણગાર ધર્મનો ઉલ્લેખ કર્યો હોય તેવું જણાય છે. વળી, જિનપૂજા જેવા ધાર્મિક અનુષ્ઠાનો અવિધિપણે થતા હોય અને તે તરફ લક્ષ્ય દોરવા માટે પણ કવિએ જિનપૂજાનો પ્રસંગ રાસમાં અવતરીત કર્યો હોય અથવા કવિ મૂર્તિપૂજક સંપ્રદાયના હોવાથી પણ પ્રસ્તુત પ્રસંગ રાસમાં આલેખ્યો હોય તેવું જણાય છે. રાજકીય સ્થિતિઃ ૧) મહારાજા શ્રેણિક અને પ્રજાજનો વચ્ચે આત્મિયતાનો સેતુબંધ હતો. તેઓ ગમે ત્યારે વિના સંકોચે રાજાને મળી શકતા હતા. રાજાપણ પ્રજાજનોના હિત માટે સદા ચિંતિત રહેતા હતા. ૨) ગુનેગાર છટકી ન જાય અને નિરપરાધી દંડાય નહીં તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવતી હતી. ૩) શકમંદ વ્યક્તિનો ગુનો સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને આકરો દંડ આપવાનો નિષેધ હતો. ૪) પ્રજાજનોની રક્ષા માટે જરૂર પડે તો રાજપૂતો યુદ્ધ-ધિંગાણું કરતા હતા. આવું હતું ભગવાન મહાવીરના સમયનું રાજગૃહી નગરીનું લોકજીવન અને ત્યાંની સંસ્કૃતિ! For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષમાં પ્રાગૈતિહાસિક કાળથી જ જૈન અને વૈદિક ધર્મની ધારાઓ પ્રવાહિત થઈ રહી હતી. જૈન સંસ્કૃતિના પ્રવર્તક તીર્થકર અને પ્રચારક શ્રમણો હતા. આથી જૈન સંસ્કૃતિને “શ્રમણ’ સંસ્કૃતિ કહેવાય છે. આ સંસ્કૃતિનો મુખ્ય ઉદ્દેશ આત્માને ત્યાગ, તપ અને ધ્યાન દ્વારા કર્મ બંધનમાંથી મુક્ત કરાવવાનો હોવાથી તેમાં ત્યાગ માર્ગની પ્રધાનતા હતી. આ સંસ્કૃતિના આધ પ્રવર્તક “જિન” તરીકે ઓળખાયા અને જિનને અનુસરનારા જૈન' કહેવાયા. રાસકર્તાકવિAષભદાસનો સંક્ષિપ્ત પરિચય: જૈન ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ ઋષભદાસ જિનોપાસક હતા. તેઓ ખંભાતના વીસા પોરવાડ જ્ઞાતિના જૈન વણિક હતા. તેમના પિતામહનું નામ મહીરાજ હતું. તેમની માતાનું નામ સરૂપાદે હતું. તેમના પિતાએ સંઘ કઢાવી સંઘવી બિરુદ પ્રાપ્ત કર્યું હતું તેથી પિતાનું નામ સંઘવી સાંગણ હતું. તેઓ વિસનગરના વતની હતા (વિસલદેસ ચાવડાએ ઈ.સ.૧૦૬૪ માં મહેસાણા જીલ્લામાં વિસલનગર વસાવ્યું હતું, જે વિસનગર નામે ઓળખાતું હતું.) સંઘવી સાંગણ વિસનગરના રહેવાસી હતા પરંતુ વ્યાપાર માટે બંબાવટી-ખંભાતમાં આવ્યા હતા. કવિ ષભદાસની જીવન અને મૃત્યુ વિષેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ તેમની ઉપલબ્ધ રાસકૃતિ ઋષભદેવ રાસ વિ.સ.૧૬૬૨-ઈ.સ.૧૬૦૬માં રચાયેલી છે. પરંતુરચના સાલ વિનાની કવિની લગભગ નવ જેટલી અન્ય રાસકૃતિઓ પણ ઉપલબ્ધ છે. તેમજ બે જેટલી અપ્રાપ્ત. કૃતિઓમાંથી પણ એક-બે રાસકૃતિઓ નષભદેવ રાસ પૂર્વે રચાઈ હોવાની સંભાવના છે. આ પરથી અનુમાન લગાવી કહી શકાય કે કવિએ ઈ.સ. ૧૬૦૧ થી રાસકવનનું કાર્ય પ્રારંભ કર્યું હોવું જોઈએ. કવિનો બાલ્યકાળ, વિદ્યાર્થી અવસ્થા, સાહિત્ય વાંચન અને રાસ કવનની યોગ્યતા આદિ માટે જીવનના ૨૫ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય સર્જનની પ્રવૃત્તિનો કાળ ઈ.સ. ૧૬૦૧ ગણી, શકાય. ત્યારે તેમની વય છવ્વીસ વર્ષની હોવી જોઈએ. આ પરથી કહી શકાય કે તેમનો જન્મ ઈ.સ. ૧૫૦૫ ની આસપાસ થયો હશે. તેમની ઉપલબ્ધ રાસકૃતિઓમાંથી અંતિમ રોહિણયરાસ સં. ૧૬૮૮, ઈ.સ. ૧૬૩૨ માં રચાયેલી છે. ત્યાર પછી પણ કવિએ એક-બે રાસકૃતિઓની રચના કરી હોવાની સંભાવના છે. તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ ઈ.સ. ૧૬૩૪ સુધી ગણીએ તો તેમનું મૃત્યુ વહેલામાં વહેલું ઈ.સ. ૧૬૩૫ની આસપાસ થયું હોય તેવી સંભાવના છે. ઉપરોક્ત માહિતી અનુસાર તારવણી કરી શકાય કે, શ્રાવક કવિ બદષભદાસનો જીવનકાળ ઈ.સ. ૧૫૦૫ થી ઈ.સ. ૧૬૩૫ હશે. તેમના ૬૦ વર્ષના આયુષ્યમાં ૩૪ વર્ષના ગાળામાં વિપુલ સાહિત્યનું નિર્માણ કરી જૈન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે ૩૬ ઉપરાંત રાસો રચ્યાં છે. આ ઉપરાંત નાની સાહિત્ય કૃતિઓ, ૩૩ સ્તવનો, ૩૧ નમસ્કાર, ૪૨ થોયો (સ્તુતિઓ, ૪૦૦ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સુભાષિતો, ૪૧ ગીતો, ૫ હરિયાળી વગેરે અનેક નાનાં કાવ્યો મધ્યકાલીન સાહિત્યને ભેટમાં આપ્યાં શ્રુતજ્ઞાનની ઉપાસના કરનારા ગૃહસ્થ કવિ બદષભદાસ અહંદ્ભક્ત અને ક્રિયાશીલા શ્રાવક હતા. તેમને સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું પણ જ્ઞાન હતું, એવું તેમની કૃતિઓનું અવલોકન કરતાં જણાય છે. તેઓ ગર્ભ શ્રીમંત હતા. તેઓ સુખી, પરોપકારી અને સંતોષી હતા. તેમની સુશીલ પત્ની અને બાળકો હતાં. તેમણે રાસ કવનનું કાર્ય ખંભાતમાં કર્યું હોવાથી તેમની પ્રત્યેક કૃતિમાં ખંભાતનું ઓછા વત્તા અંશે ચિત્ર વર્ણવેલું જોવા મળે છે. કવિ જૈનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન વણિક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબરને પ્રતિબોધનાર હીરવિજયસૂરિ હતા. હીર વિજયસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૬૫૨, ઈ.સ. ૧૫૯૬માં થયો ત્યારે કવિની ઉંમર ૨૧ વર્ષની હોવી જોઈએ. ત્યાર પછી અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેના સૂરિ થયા. જેમને આ રાસના અંતે કવિએ સ્તવ્યા છે. તેમનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ. ૧૬૧૦ વ્રત વિચાર રાસ'માં મળે છે. * સં. ૧૬૦૦ માં રચાયેલી સૌથી મોટી રાસકૃતિ “કુમારપાળ રાસ (ઈ.સ. ૧૬૧૪)માં તેમણે જહાંગીર બાદશાહ પાસેથી ‘મહાતપા'નું બિરુદ મેળવનાર વિજયદેવસૂરિની સાથે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિને માનપૂર્વક સ્તવ્યા છે. ઈ.સ. ૧૬૨૦ થી ત્યાર પછીની બધી જ રાસકૃતિઓમાં વિજયસેનસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિનો ઉલ્લેખ કર્યો છે. શ્રી જીવંતસ્વામીનો રાસ' (ઈ.સ. ૧૬૧૫) જેમાં કવિએ પોતાને વિજયદેવસૂરિના શ્રાવક તરીકે ગણ્યા છે. તેમણે કવિ પાસેથી પ્રતો લખાવી ગ્રંથો 'સાચવી રાખ્યા હતા. સંક્ષેપમાં તપગચ્છના હીરવિજયસૂરિ તેમજ તેમના શિષ્ય પરિવાર કવિ બદષભદાસના ધર્મગુરુઓ હતા. ઉજ્જવલ કીર્તિ ધરાવતા કવિ ઋષભદાસે પોતાની સર્વ રાસકૃતિઓમાં માતા સરસ્વતીની અચૂક ભક્તિ કરી છે. જૈન કથા સાહિત્યમાંથી મહાપુરુષોનાં ચરિત્રો લઈ પોતાના કાવ્યમાં કંડારી કવિએ વાર્તારસિકોના શોખને તેમજ શ્રોતાઓની રુચિને પોષતું સુંદર સાહિત્ય અર્પણ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. કવિના વિપુલ સર્જનની એક મહત્ત્વની રાસકૃતિને ચૂંટી કાઢી તેના આધારે સંપાદિતા વાચના કરવાનો ઉપક્રમ પ્રયોજેલો છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી રોહિણેય રાસની સંપાદિત વાચના ........ ૨. || ભલે મીંડુIT દુહા ઃ ૧ મંગલાચરણ સરસ કોમલ બુદ્ધિ ભલી, આલે વચન વચીત્ર; સરસતિ ભગવતી, કરજે મુખ પવિત્ર બ્રહ્માણિ બ્રહ્મવાધની, હું છું તાહારો દાસ; તુઝ આધારઈ કવી કવઈ, રોહણીઆનો રાસ અર્થ: હે સરસ્વતી માતા ! મને નિર્મળ, કોમળ અને શુદ્ધ બુદ્ધિ તેમજ અનુપમ અને વિલક્ષણ, વચન આપો. હે બ્રહ્મપુત્રી ! અર્થ બોધસ્વરૂપી(ભારતી) મારા મુખમાં વસવાટ કરી તેને પવિત્ર બનાવો. હે શારદે! તું બ્રહનું જ્ઞાન કરાવનારી છે. હું તારો દાસ(બાળ) છું. હું તારા પર શ્રદ્ધા કરી રોહિણેય રાસનું કવન કરું છું. વિવેચન રાસનો પ્રારંભ કવિ વસ્તુ નિર્દેશનાત્મક દુહાથી કરે છે. પ્રસ્તુત દુહામાં કવિ ષભદાસ રાસ કવનના પ્રારંભમાં શ્રુતદેવી સરસ્વતી માતાનું સ્મરણ કરી મંગલાચરણ કરે છે. કવિ ઋષભદાસ, શ્રુતદેવી જિનવાણીમાતા સરસ્વતીના આજીવન અપ્રમત ઉપાસક હતા. લોકવાયકા અનુસાર રાસકાર કવિ ઋષભદાસ પ્રારંભમાં મંદ બુદ્ધિ હતા. તેઓ પરોઢે આચાર્યશ્રીની વંદના કરી ઉપાશ્રયની સફાઈ કરવા (‘કાજો' કાઢવા) આવતા. પોતે તદ્ગ અભણ પણ ભક્તિ, સેવા અને વિનયમાં શ્રેષ્ઠ હતા. તેઓ વયોવૃદ્ધ, શય્યાવશ આચાર્ય ભગવંત અને સર્વ સાધુગણની હદયપૂર્વક દિન-રાત સેવા-વૈયાવચ્ચ કરતા હતા. સુદીર્ઘ સહવાસને કારણે સાધુ સમાચારીથી પૂરેપૂરા વાકેફ થયા હતા. એક દિવસ કાજો કાઢતાં પાટ નીચે મૂકેલા લાડુના પાત્ર સુધી ઝાડુ પહોંચ્યું અને લાડુ પાત્રમાંથી બહાર પડી ગયો. સાધુના નિયમોના જાણકાર સ્વભાવે સરળ અને ભોળા અષભદાસ શ્રાવકને થયું કે, ગઈકાલે સાંજે ગોચરીમાં વધી પડેલો લાડુ આ મુનિએ સંતાડીને રાખ્યો લાગે છે. જો આચાર્ય ભગવંતને આ વાતની જાણ થશે તો મુનિને પ્રાયશ્ચિતરૂપે ઉપવાસ વગેરેતપ આપશે. આવી દયા ભાવનાથી, રસલુબ્ધિ વિના ઋષભદાસ શ્રાવકે નવકાર મંત્રનું સ્મરણ કરી લાડુ આરોગી લીધો! શ્રુતદેવી માતા શારદા પ્રદત્ત આ અસામાન્ય મોદક હતો. હીરવિજયસૂરિ મહારાજના શિષ્ય વિજયસેનસૂરિજી પોતાના કોઈ શિષ્યને જીવનની સંધ્યાએ પોતાનો સુદીર્ધ સર્જનનો વારસો સોંપવા ઈચ્છતા હતા. તે વારસો કયો સુપાત્ર ઝીલી શકશે તેની તેમને અંતર વ્યથા હતી. ભક્ત કવિ દુલા ભાયા કાગે બુલંદ અવાજે ગાયું છેઃ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મારા ભંડારમાં અઢળક નાણાં, રખોપાં કોને સોંપવાં હોજી? મારી તિજોરીમાં અઢળક સંપદા, ચાવિયું કોને સોંપવી હો જી?” લોકભાષાના સરસ્વતી પુત્ર કવિ શ્રી દુલા કાગ ગળગળા સ્વરે ઉપરોક્ત પંક્તિઓ ગાઈને પોતાની અંતરવ્યથા ઠાલવી રહ્યા હતા, તેવો જ અજંપો વિજયસેનસૂરિજીને થયો, પોતાનો સાહિત્ય વારસો કોને સોંપવો? - સર્વ શિષ્યોના અવલોકન પછી પણ આચાર્યપ્રવર કોઈ નિર્ણય કરી શક્યા નહીં. તેમણે સંપૂર્ણ રાત્રિની એકાગ્ર સાધના કરી પ્રાતઃકાળે માતા સરસ્વતીને પ્રસન્ન કર્યા. તેમણે વિનયપૂર્વક પોતાની અંતરવેદના વિદિત કરી સુયોગ્ય શિષ્યનો નિર્ણય કરી આપવા દેવીને જ અનુરોધ કર્યો. શ્રુતદેવી માતા સરસ્વતીએ કહ્યું, “જે શિષ્ય “ગુરુમ્ 3જ્ઞા વિવારળીયા ગુરુ આજ્ઞાને “તહરિ' કહી, પ્રશ્નહીનપણે તત્કાલ અનુસરશે અર્થાત્ ગુરુઆજ્ઞાનું પાલન કરી, રાત્રિ ભોજના વતભંગનો વિકલ્પ કર્યા વિના આ લાડુ આરોગી જશે તેને આપનું વારસાગત સર્જકત્વ ફળશે!” એમ કહી દિવ્ય મોદક આપી શ્રુતદેવી માતા સરસ્વતી અંતર્ધાન થયાં. હજી સૂર્યોદય થયો ન હતો. નવકારશી આવવાને ઘણો સમય બાકી હતો. તેવા સમયમાં સાધુ સમાચારીને પાળનારા શિષ્યોમાંથી કયો શિષ્ય લાડુ ખાવા તૈયાર થશે? આચાર્યપ્રવર દુવિધામાં હતા. તેમણે પરીક્ષા કરવા પ્રાતઃ વંદના કરવા આવતા દરેક શિષ્યને લાડુ ખાવા અંગે પૂછયું પરંતુ કોઈ શિષ્ય તૈયાર ન થયો ત્યારે એક શિષ્ય વિચાર્યું, પછી હું આરોગીશ.” તેણે ગુરુદેવ પાસેથી લાડુ લઈ પોતાના પાત્રમાં સંતાડી પાટ નીચે મૂકી દીધો. ત્યારપછી આવશ્યક ક્રિયા માટે ઉપાશ્રયની બહાર ગયા. એ જ સમયે ઉપાશ્રયમાં કાજો કાઢવા આવેલા શ્રાવક બહષભદાસને પાટ નીચેથી ઝાડું કાઢતાં લાડુ મળ્યો. તેમણે નિર્દોષ ભાવે તે લાડુ આરોગી લીધો. બ્રાહ્મી મોદક આરોગતાં માતા સરસ્વતી તેમની જિલ્લા ગ્રે વિરાજમાન થયા. અભણ બદષભદાસ શ્રાવક સુમધુર સ્વરે સ્તુતિ, થોયો, સ્તવનો, શુદ્ધ ઉચ્ચારપૂર્વક ગાવા લાગ્યા. ઉપાશ્રયની મેડી પર બેઠેલા આચાર્યપ્રવરના કાને અભૂતપૂર્વ જિનભક્તિના પદો સંભળાયાં. તેમને થયું નક્કી પેલા સાધુએ બ્રાહ્મી મોદક આરોગી લીધો છે તેથી તેના કંઠે સરસ્વતી દેવી પ્રગટ થઈ છે. - આચાર્યપ્રવર નીચે આવ્યા. તેમણે જોયું કે, અભણ શ્રાવક સ્તવનો ગાઈ રહ્યાં હતાં. તેમને ભારે આશ્ચર્ય થયું. તેમણે વિસ્મિત સ્વરે પૂછયું, “બઢષભદાસ તું?' બાષભદાસ શ્રાવકે નિખાલસપણે કહ્યું, “હા ભગવંતા આપની કૃપાથી મારી જીલ્લાએ માતા સરસ્વતીના મંડાણ થયાં છે.” - કવિ કષભદાસે કંઈ પણ છુપાવ્યા વિના સર્વ હકીકત કહી પોતાના દોષ માટે પ્રાયશ્ચિત પણ માંગ્યું. આચાર્યપ્રવરે આ સારી ઘટનામાં કોઈ દૈવી સંકેત જોયો. તેમણે વ્યષભદેવને અંતરના આશીર્વાદ આપ્યા. અષભદાસ શ્રાવક એક વિખ્યાત મહાકવિ બન્યા. . તેમણે “બાષભ કહે ભવ રોડનાં કર્મ ખપાવે તેહ'ના દુહા જેવા અનેક પદો શાસનને આપ્યાં." For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કવિ ઋષભદાસે પ્રસ્તુત રોહિણેયરાસ'માં વાણીની દેવીને વિલસતી દર્શાવી છે, જેથી ઈષ્ટ કાર્ય સાધી શકાય તેવું સામર્થ્ય પ્રાપ્ત થાય. કવિએ સમકિતસાર રાસ'માં સરસ્વતી દેવીની સાથે સાથે જિનેશ્વર ભગવંતની સ્તવના કરે છે. માતા સરસ્વતી એ મૃતદેવી છે. તીર્થંકર પરમાત્મા પોતાના સાધના કાળમાં શુકલધ્યાન અને તપ દ્વારા કર્મોની કાલિમાને હટાવી તેજ પુંજ સમાન સરિતાને અવતરિત કરે છે. આ શ્વેત તેજ પુંજ સમાન સરિતા એટલે માતા સરસ્વતી. તે જિનવાણી સ્વરૂપ હોવાથી બ્રહાનું જ્ઞાન કરાવી મિથ્યાત્વના પડળોને કાપે છે. કવિએ વિશાળ દષ્ટિ કેળવી, સત્યશોધક દષ્ટિએ મંગલાચરણ કર્યું છે. અહીં કવિએ પૂર્વાચાર્યોની પરંપરાને સ્વીકારી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જગતના કવિઓએ પોતાની કૃતિમાં પ્રથમ મંગલાચરણ કર્યું છે. શ્રીમદ્યોગીશ્વર શ્રી હેમચંદ્રાચાર્યરાગ-દ્વેષના વિજેતા વીતરાગદેવને નમસ્કાર કરે છે. भवबीजाङकुरजनना रागादयःक्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुवाहरो जिनो वा नमस्तस्मै।। અર્થ: જગતની ચોર્યાસી લાખ જીવયોનિમાં પર્યટન કરાવનાર, સંસારરૂપી અંકુરને પોષનારા, રાગાદિ દોષોથી વિમુક્ત બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે જિનદેવ હોય તેમને હું નમસ્કાર કરું છું કારણકે તેમની વાણી સર્વથા સત્ય અને પરમાર્થને પ્રકાશિત કરનારી છે.) કવિ ત્રષભદાસે શ્રુતદેવી માતા સરસ્વતીને નમસ્કાર કર્યા છે જ્યારે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે વીતરાગી આત્માને નમસ્કાર કર્યા છે. વીતરાગી આત્માના મુખમાંથી ઉદ્ભવેલી શ્રુતગંગાનો પ્રવાહ એ જ માતા સરસ્વતી રૂપ જિનવાણી છે. જિનવાણી શ્રુતજ્ઞાન રૂપ છે. આ શ્રુતજ્ઞાન મોક્ષફલના પ્રાપ્તિરૂપ‘યોગ બીજ છે. શ્રી સ્થાનાંગસ, ૨/૧/૧૯માં સત્રકાર કહે છે. दोहि ठाणेहिं आया केवलि पण्णत्तंधम्मलभेज्जसवणयाए। तंजहा-सच्चा चेव, अभिसमेच्चा चेव एवं केवलणाणमुप्पाडेज्जा।। અર્થ: આત્મા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ બે સ્થાન દ્વારા પ્રાપ્ત કરે છે. તે આ પ્રમાણે છે. ૧) સાંભળવાથી ૨) અવધારણ કરવાથી. આ શ્રુતજ્ઞાન દ્વારા વિશુદ્ધ બોધિથી લઈને કેવળજ્ઞાન સુધીના સર્વ સ્થાનો પ્રાપ્ત થાય છે. અહીં શ્રુતજ્ઞાનનું સૂત્રકારે માહાસ્ય દર્શાવેલ છે. શ્રુતજ્ઞાનથી ધર્મ શ્રવણ, ધર્મ શ્રવણથી સમ્યબોધ, સમ્યફબોધથી સર્વવિરતિ, સર્વવિરતિથી નિર્વાણ સુધીના સર્વ સ્થાનો પ્રાપ્ત થાય છે. નિવાર્ણના મૂળમાં શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું ચરમ ફળ મોક્ષ' (નિવાઈ) છે. જેમ શિવજીએ પોતાની જટામાં ભાગીરથીને ધારણ કરી છે, તેમ તીર્થંકર પરમાત્માએ પોતાની જિદ્વાએ માતા સરસ્વતી (શ્રુતજ્ઞાન-જિનવાણી)ને ધારણ કરી છે. તીર્થંકર પરમાત્મા અને સરસ્વતી માતા અભેદ છે. તેથી ઉપરોક્ત મંગલાચરણમાં કોઈ વિસંવાદનથી પરંતુ ઘણું સામ્ય છે. આ મંગલાચરણ દ્વારા કવિ એક મહાન રાસકૃતિની રચના કરવા જઈ રહ્યા છે, તે માટે For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિજ્ઞોપાસના અને શાબ્દિક દેહની માગણી કરે છે. રત્નાકરના પેટાળમાં અનેક અમૂલ્ય રત્નો ભર્યા છે, તેમ જિનશાસનના પેટાળમાં અનેક મહાપુરુષો ધરબાયેલાં છે. અનેક રત્નોમાંથી એકરત્ન ચૂંટી કવિ કાષભદાસ તેની કથા કહે છે. જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં વિદ્યમાન રોહિણેય. કુમારની કથા કવિએ પ્રસ્તુત રાસમાં કંડારી છે. પ્રસ્તુત કથા દ્વારા કવિ જિનવાણીનું માહાસ્ય દર્શાવવા માંગે છે. જિનવાણી મોક્ષની મહાનિધિ પ્રાપ્ત કરાવે છે. આ સુવિચાર-મહાસૂત્રને કવિ પ્રસ્તુત રાસ દ્વારા સિદ્ધ કરે છે. અન્ય કૃતિઓઃ પ્રસિદ્ધ રોહિણેય કથા વિષે મધ્યકાલીન કવિઓ દ્વારા નાટક અને રાસ પણ આલેખાયાં છે. ૧૨ મી સદીમાં ‘પ્રબુદ્ધ રોહિણેયમ પ્રબંધ (જાગી ઉઠેલો રોહિણેય) નામની સંસ્કૃત નાટિકા રચાઈ છે. જેના રચયિત પ્રખરવાદી શ્રી દેવસૂરિજીના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રમુનિ છે. ચૌહાણ વંશના ખ્યાતિ પ્રાપ્ત દાનેશ્વરી અને જૈનશાસનની પ્રભાવના કરનારા યશોવર અને અજયપાલ નામના બે શ્રાવક બંધુઓએ પ્રથમ તીર્થકરયુગાધિદેવ શ્રી આદિનાથ ભગવાનનું જાલોરમાં ભવ્ય ચૈત્ય નિર્માણ કરાવ્યું. આ ચૈત્યની વર્ષગાંઠના ઉત્સવ પ્રસંગે અવનવા રસોથી છલકતા આ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. આ સંસ્કૃત નાટિકાનો મધુર અને રસાળ ગુજરાતી અનુવાદ મુનિ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે કર્યો છે. આ રસાત્મક રૂપક છ અંકમાં પથરાયેલું છે. તેમાં પ્રહસન(હાસ્યરસ પ્રધાન નાટક), નૃત્ય, મનભાવન સંવાદ અને રસિક વાર્તાલાપ આદિનો સમાવેશ થયો છે. આ અદ્ભુત કથાવસ્તુ જૈન ધર્મની હોવા છતાં કથાની રસમયતા અને નાટકની કલાત્મકતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે. કવિ રામભદ્રમુનિએ કથા પ્રસંગોનું આકર્ષક રીતે નિરૂપણ કર્યું છે. દેવભૂમિ, • ગિરિગુફાઓ, વસંતોત્સવ, ન્યાયાલય, સમવસરણ જેવાં તેમનાં નાટય દશ્યો અત્યંત મનોહર અને રસપ્રદ છે. પ્રસ્તુત રાસમાં કવિ બહષભદાસે રાસનાયકના પૂર્વજોનો પરિચય, રોહિણેયકુમારની જન્મકુંડલી, તેની વિવિધ વિદ્યાઓ, તેની શૂરવીરતા, કોટવાલની ફજેતી, સમવસરણ, ભગવાન મહાવીરની મનુષ્ય જન્મની દુર્લભતા બતાવતી દેશના, દેવભવ વિશેની વિશદ માહિતી, રોહિણેયનું હદયપરિવર્તન, નગરજનો, રાજા અને માતા પાસે ક્ષમા માંગી દીક્ષાની અનુમતિ માંગતો રાસનાયક, સંયમ અને તપની સાધના જેવા કથા પ્રસંગોની ફૂલગુંથણી ખૂબ જ નિપુણતાપૂર્વક કરી છે. જેથી કથા અત્યંત રસપ્રદ બની છે. આ રસપ્રદ નાટકની કથાવસ્તુનું કેન્દ્રબિંદુ રોહિણેયકુમારનું જિનવાણીના કારણે થતું હદયપરિવર્તન છે તેમજ ભગવાનની વાણીનો મહિમા વર્ણવવાનો છે. આ કથાઘટક જૈનધર્મની પરંપરામાં પ્રચલિત છે. તેનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શિ.શ.પુ.ચ. ભા.૧૦, સર્ગ ૧૦ અને યોગશાસ્ત્ર ગ્રંથમાં છે? For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ संबन्ध्यपि निगृहोत चौर्यान्मण्डिकवन्नृपैः। વોરોપિલેવાવીર્ય સ્વાસ્વમાહિmયવત્ II(યોગશાસ્ત્ર, ગા. ૨૮૬) અર્થઃ ચોરી કરવાથી સંબંધ પણ મંડિકકુમારની જેમ રાજા વડે પકડાય છે તથા ચોર પણ ચોરીનો ત્યાગ કરે તો રોહિણેયકુમારની જેમ સ્વર્ગને પામે છે. પ્રસ્તુત કથા જૈન આબોહવામાં પ્રચલિત હશે તેથી તેને નાટ્યાત્મક સ્વરૂપ આપી રામભદ્રમુનિએ રસપ્રદ પ્રકરણ-રૂપક-નાટક સર્જયુ છે. વળી, આ પ્રશિષ્ટ સંસ્કૃત નાટકની મહેક મધ્યકાલીન કવિઓમાં આમોદ પ્રસરાવી રહી હોવાથી કથાનકના આધારે શ્રાવક કવિ દેપાલે (ઈ.સ. ૧૫૦૧ થી ૧૫૩૪), કવિ વિનયસમુદ્ર (ઈ.સ. ૧૫૪૦ થી ૧૫૦૦), વિજયસેનસૂરિના શિષ્ય સાધુકવિ કનકકુશલે (ઈ.સ. ૧૫૬૦) તેમજ કવિ જ્ઞાનસાગરે (ઈ.સ. ૧૯૧૬) રોહિણેય રાસકૃતિની રચના કરી છે. ઉપરોક્ત માહિતી પરથી કહી શકાયા કે મધ્યકાલીન જૈન સાધુ કવિઓએ પ્રચલિત અને પ્રિયકથાને પોતાની રાસકૃતિનો વિષય બનાવી તેનો ઉપદેશાત્મક રૂપે ઉપયોગ કર્યો છે. કાર્સેદ્રગચ્છનાં દેવચંદ્રસૂરિનાં શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ રચિત સંસ્કૃત હસ્તપ્રત-રૌહિણેય કથા; જે ગીતાર્થ ગંગા જ્ઞાન ભંડારમાંથી મેળવી છે. જે ૪૦૦ કડીઓમાં પથરાયેલી છે. તેમાં કેટલીક વિશેષતાઓ દર્શાવેલી છે. તેમજ પ્રસંગોપાત ગુફાનું વર્ણન, રોહિણેયકુમારની વિવિધ પ્રકારની વિધાઓ, ચોરી કરવાની કુશળતા આદિ વર્ણનોને કવિ દેવમૂર્તિજીએ સુરેખ રીતે વર્ણવ્યા છે. આ આ સંસ્કૃત હસ્તપ્રતની એક વિશેષતા એ છે કે અહીંરાસનાયકનો પૂર્વભવ પ્રસ્તુત થયો છે. પ્રસંગોપાત ઉપરોક્ત વર્ણનોનો આ ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે. તેમાં કેટલીક વિશેષતાઓ નીચે પ્રમાણે છે. (૧) દ્વેષથી શ્રવણ કરેલા અપ્રિય વચનો પણ ક્યારેક જીવનમાં સુખનો સૂર્યોદય કરે છે. (૨) પ્રસેનજિત રાજા રૂપપુરા ચોરને પકડવામાં અસમર્થ રહ્યા ત્યારે ચોરને ઘણાં સોગંદ આપી, મધુર સ્વરે તેને ગરાસ આપી તેની સાથે સંધિ કરી. જેથી રાજા અને પ્રજાજનો ચોરના ભયથી નિર્ભય બન્યા. (૩) પ્રસ્તુત સંસ્કૃત કૃતિમાં રોહિણેયકુમારે પ્રજાજનોને ખૂબ મદદ કરી છે. કવિ દેવચંદ્ર તેને પરોપકારી ચિત્રિત કરે છે. પણ પોતાની સાથે અન્યાય કરનાર રાજા, અભયકુમાર અને કોટવાલને તેણે સતાવ્યા. (૪) રોહિણેયકુમાર રાજગૃહી નગરીના એક મનોરમ મહેલમાં શ્રેષ્ઠી બનીને રહ્યો. તે યુવતી અને વૃદ્ધાને ગૃહરક્ષિકા તરીકે રાખતો હતો. તે વેપાર કરતો હોવાથી વ્યાપારી “રોહિણેય શેઠ' તરીકે વિખ્યાત બન્યો. (૫) રાજાને ત્યાં લગ્ન પ્રસંગ હતા ત્યારે આરક્ષકનું રૂપ લઈ બધા દાગીના ચોરી ગયો. તેણે આકાશવાણી કરતાં અભયકુમારને કહ્યું, “આજથી હું તમને રોજ નમસ્કાર કરવા આવીશ, પછી જ ભોજન કરીશ. મને તમે જ્યારે ચોર તરીકે પકડશો ત્યારે હું આજીવન ચોરી છોડી દઈશ. (૬) પ્રસ્તુત સંસ્કૃત રાસકૃતિમાં રોહિણેય અને અભયકુમાર વચ્ચે પૂર્વભવનો શો સંબંધ હતો તે કવિ દેવચંદ્રમુનિ ઉલ્લેખે છે, જેનો પ્રસંગોપાત આ ગ્રંથમાં ઉલ્લેખ થયો છે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ . ozooozkates | ન્યૂષાદથાતઃસ્મરણીય હેવામાર્યોમાત્રચંન્દ્રસૂરીશ્વરારો—-ભસાહને . परित्र અજ્ઞાતવાસ્તવ્યનિવાસી) શ્રેષ્ટિ મંગળસ મનાઇસે આ પુસ્તક નોવેલ છે ? ॥ अहम् ॥ गंगा ज्ञान भंडार ॥ श्रीमद्विजयानन्दसूरीश्वरपादपद्मेभ्यो नमः ॥ . पालडी, अहमदाबाद-७३ । उपाध्याय श्रीदेवमूर्तिविरचितम् रौहिणेयचरित्रम्। -मुनि प्रसासयर अरेस छ. For Personal & Private Use Only १७ w द्वेषेऽपि बोधकवचःश्रवणं विधाय, स्याद्रौहिणेय इव जंतुरुदारलाभः । क्वाथोऽपियोऽपि सरुजा सुखदो रविर्वा, सन्तापकोऽपि जगदंगभृतां हिताय ॥ १॥ तद्यथा-अस्त्यत्र मगधे देशे गंगापारे मनोहरे । पुरं राजगृह नाम्ना महर्द्धिनरभूषितं ॥२॥ तस्योपकंठे वैभारगिरिः सानुमनोरमः । चौराणां च मुनीनां च विश्रामस्थानकं सदा ॥ ३ ॥ स पर्वतो वनस्पत्या भाराष्टादशसंख्यया । विराजितो निझरेश्च मुक्ताहारैरिवाद्भुतैः ॥ ४ ॥ शब्दायन्ते दिवा यत्र व्याघ्रसिहाः सहस्रशः । शिवानामपि फेत्कारैभीषणो धूकघूत्कृतैः ॥५॥ चौराणां शिशवस्तत्र रमन्ते सिंहशावकैः । बलेन मंत्रयंत्राणामौषधीनां च नित्यशः ॥६॥ वसति मुनयोऽनेके wz 4 20 ૌહિણેય ણણની સંસ્કૃત હસ્તપ્રતનું પ્રથમ પૃષ્ટ, પ્રd ૪. સી-૫૧ ૩૩. ગીતાર્થ ગંગા જ્ઞાન ભંડાર, અમદાવાદ Page #43 -------------------------------------------------------------------------- ________________ zooxxwxwxwwwsexxx For Personal & Private Use Only ૧૮ र्षिः । भविकमनांसि निरंतरमचोरयत्स्वीयविमलगुणैः ॥ ४६६ ॥ गृहीत्वानशनं प्रान्ते स्मरन् पंचनमस्कृति । श्रीसर्वार्थविमानेऽगा- ४ देवोऽभूच्छर्मभाजनं ॥ ४६७ ॥ जिनेन्द्रवचनं श्रुत्वा रौहिणेय इवान्वहं । स्तैन्यं त्रिधापि सन्त्याज्यं जिनधर्मरतैर्नरैः ॥ ४६८॥ || कासद्र(कासेंद्र)गच्छचूडारत्ननिभो देवचन्द्रगुरुराजः । तच्छिष्यदेवमूर्तिर्जिनपदतरुपीठकृतवसतिः॥ ४६९॥ चक्रे तेन कयासौ बहुलरसा स्मयकरी बुधजनानां । नन्दतु तावद्रुचिरा यावच्छशिमेरुसूर्यजलनिघयः ॥ ४७० ॥ ॥ इति श्रीकासद्गच्छे (कासेंद्रगच्छे) श्रीदेवचंद्रसूरिशिष्यउपाध्यायश्रीदेवमूर्तिरचिता रौहिणेयकथा समाप्ता ॥ मार्गानुसारिणां पंचत्रिंशद्गुणाः न्यायसंपन्नविभवः शिष्टाचारमशंसकः । कुलशीलसमैस्साद्धे कृतोद्वाहोन्यगोत्रनैः ॥१॥ पापभीरुः प्रसिद्धं च देशाचार | समाचरन् । अवर्णवादी न कापि राजादिषु विशेषतः ॥ २॥ अनतिव्यक्तगुप्ते च स्थानेषु प्रतिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जित- || निकेतनः ॥३॥ कृतसंगः सदाचारैर्मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतस्थानमप्रवृत्तिश्च गर्हिते ॥ ४ ॥ व्ययमायोचितं कुर्वन् घेष. || वित्तानुसारतः । अष्टभिर्घागुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥ ५॥ अजीर्णे भोजनत्यागी काले भोक्ता च सात्म्यतः । अन्योन्या- IX प्रतिबंधेन त्रिवर्गमपि साधयन् ॥ ६॥ यथावदतिथौ साधौ दाने च प्रतिपत्तिकृत् । सदानभिनिविष्टश्च पक्षपाती गुणेषु च ॥७॥ |६|| अदेशाकालयोश्चयो त्यजन् जानन् बलाबलं । व्रतस्थज्ञानवृद्धानां पूजकः पोष्यपोषकः ॥८॥ दीर्घदशी विशेषज्ञः कृतज्ञो लोकवल्लभः। सलज्जः सदयः सौम्यः परोपंकृतिकर्मठः ॥ ९॥ अंतरंगारिषड्वर्गपरिहारपरायणः । वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥१०॥ kkkkkkkkk રોહિણેય સની સંસ્કૃત હસ્તપ્રતનું પ્રાંતિમ પૃષ્ટ, પ્રત ૪. સી-૫૧ ૩૩. ગીતાઈ ગંગા જ્ઞાન ભંડાર, રામદાવાદ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રસ્તુત મનમોહક રાસકૃતિ વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખંભાત નિવાસી શ્રાવક કવિ બદષભદાસ દ્વારા સ્વહસ્તલિખિત છે. તેના આધારે સંપાદિત વાચના પ્રસ્તુત છે. ચોપાઈઃ ૧ રાસનાયક અને તેના પૂર્વેજોનો પરિચય તે રોહણીઉં કહો કયાહા હુઈ, રાજગૃહી નગરીનઈ હુઈ; વઈભારગીર પરબત સાહિ, ગુફા એક મોટી જઈ ત્યાહિ જીહાં બાર એકસોનઈ આઠ, અંધકાર નવિ લાધઈ વાટ; તેહેમાહા રોહણીઓનો વાસ, મુલકથાનો કર પ્રકાસ. પાચ પાટ હુઆ જેહ નઈ, ચોરી વણઉ સદા તેહ નઈ; પ્રથમઈ રત્નખરો તે સહી, રત્ન તણી પિહરઈ વાહાણહી સોવનખરો સુત હુઉ જેહ, સોવન વાહાણહી પિહરઈ તેહ; રુપખરો હુઉ કુલ ભણી , પિહિરઈ વાહાણહી રૂપા તણી લોહખરો તેહનઈ કુલિ દુર્ગ, પગે વહાણહી લોહોની જુઈ રોહણીઉ હુઉ તસ પૂત, તેણઈ વધારયું બહુ ઘરસુતા પ્રસેનજીત કરઈ જવ રાય, રુપખરો જાઈ ચોરી કાય; દીવસઈ નર નઈ જાઈ કહી, તુજ ઘરિ ચોરી કરસ્યુ સહી જઈ રાતિ ત્યાહા ખાતરે દીઈ, ઘર મહાથી ધન સઘળ્યું લીઈ; પંચસહઈ ચોર પુકંઈ પરવરઈ, રુપખરો નિત્ય ચોરી કરઈ એક દિન દંતાસેઠિ બારિ, રુપખોરો આવ્યો તેણઈ ઠારિ; તાહાર ધન અખ્યો લેણ્યે સહી, રઈહજે તુહ સજગ નર થઈ દંતો સેઠિ રાજા ઘરિ ગયો, સહુ વાત માંડીનઈ કહ્યો; પાચસહઈ પૂરણે દીધા નર શરઈ, ઘર પાછલ તે ચોકી કરઈ દંતો સેઠિ જાગતો સહી, નારી ગાન કરઈ ગઈગહી; • ગાંદ્રવ ગાઈ નાચઈ પાત્ર, રુપખરો તવ પાડઈ ખાત્ર ઉશ્રાપણિ નીદ્રા ત્યાહા દઈ, ઉંઘઈ સહુ ધન તસકર લઈ; પરભાંતિ સહુ જાગઈ જસંઈ, નૃત્ય આગલઈ પુકારઈ તસઈ ખિન ખેદ રાજા ત્યાહા થાય, પગી તણઈ નવિ લાધઈ પાય; ઠંડી સેનાપતિ નર જેહ, આવ્યા વાડચ સહુઈ નર તેહ મેલ કરાઈ તસકરફ્યુ તામ, સૂખી થઉં તવું આખું ગામ ; ગરાસ ગામ વસા ત્યાહા કરઈ, રપખરો ચોરી પરહરઈ એક વસો માંડવઈ કરઈ, ત્યાહા માણસ પોતાનાં ધરઈ; એક દીન રાજભુવન્ય સંચરઈ, નૃપ શ્રેણીક તવ ભોજન કરઈ દેખી ડાઢી લઈ તેણઈ ઠાય, અદ્રીષ્ટ રુપખરો તવ થાય; રાયનું ભોજન પોતઈ જમઈ, છોનો આવઈ છાનો રમઈ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હુઈ દુબલો શ્રેણીકરાય, અભયકુમાર નઈ કહી કથાય; કુમરિ બુધિ કરી ત્યાહા ખરી, ચ્યાર ઘડી ધુંઆડઈ ભરી. ખાખર પાન નાખ્યા તેણઈ ઠાય, આવ્યો તસકર વાગા પાય; નૃપનાહાં ભોજન કરતો જસંઈ, કરયો ઘૂંઆડો સબલો તસંઈ અંજન આખ્ય થકી વહી જાય, રુપખરો ઝાલ્યો તેણઈ થાય; લાયો ફજેત થઉં તે સહી, કાલેં મરણ કરી ગયો વહી લોહખરો હુઉં તસ પુત, ખાઈ ગરાસ ચલવઈ ઘરસુત; ઉછવ હોઈ ત્યાહ છલ જોય, યમ પશાચ જેવો છલ સોયા ઉછવ માહા નર દેખી કરી, તેહનઈ ઘરિ ખાતર દઈ ફરી; ચોરી કરઈ પરસ્ત્રી પણિ ધરઈ, મદિરા મંશ તીહઈ આદરઈ અંજન સીધિ વીઘાનો ધણી, બીજી વીધ્યા તેહમાં ઘણી; આકાશ ભમઈ રૂપે પ્રાવત કરઈ, તે કોહોનો મારયો નવિ મરઈ નારી રોહીણી તેહની નારિ, લોહમતી નામ જ તસ ધારિ; પૂત્ર એક જનમ્યો ત્યાહ તામ, દીધો રોહણીઉં તસ નામ જનમોતરી વરતાવઈ જામ, બઈઠા પંડિત પીઢ તામ ; આણ્યા પાટલા ઝીકે ભરી, માંડઈ લગન મન નીશલ કરી તનું, ધનું, સહઈજ ભુવન વલી જેહ, સુઈત ભુવન ચોથું કહું તે; સૂત,રિપૂ,જ્યા ભુવન સાતમું, મૃત ભુવન કહીઈ આઠમું ધરમ, કરમ, આય અગ્યારમું, વ્યય ભુવન તે કહું બારમું; બારઈ ભુવનના સ્વામી જેહ, માડયા પાટલઈ સઘલાં તેહ સૂરય, ચંદ, મંગળ, બુધ જેહ, બૃહીસપતી, ગ્રહઈ માડયો છઈ તેહ; શુક્ર, શની, રાહો માંડી કરી, વલી ભુસઈ વલી લખતા ફરી ' લોહખરો તવ પુછઈ બકઈ, શું ભુસઈ ફેરી શું લખઈ; ચોરના ચોર જ હોસઈ સહી, જાઉ વાત સાચી તુમ કહી તવ બ્રાહ્મણ બોલઈ ગહિગહી, એ માહા ધરમી હોસઈ સહી; જિન હાથિ લેસઈ દીખ્યાય, નરપતિ નમસઈ એહનઈ પાયા સૂણી વચનનિ દીધૂ દાન, વાલ્યાં પંડીત દેઈ બહુ માન; રોહણી ઘરિ વાધઈ જોય, દુતી ચંદ પરઈ તે સોયા ... ૩૧ અર્થ : તે રોહિણેય કુમાર કોણ હતો ? તે ક્યાં જન્મ્યો હતો? તે હવે કહું છું. મગધ દેશની રાજગૃહી નગરીની ફરતે વૈભારગિરિ પર્વત હતો. આ પર્વતમાં એક વિશાળ ગુફા હતી. ...૩ આ ગુફાના એકસો આઠ દ્વાર હોવાથી ત્યાં માર્ગમાં અંધકાર જણાતો ન હતો. આ ગુફામાં રોહિણેચકુમાર વસવાટ કરતો હતો. હવે આ રોહિણેયકુમારની મૂળ કથા પ્રકાશિત કરું છું. ...૪ રોહિણેયકુમારની પૂર્વે પાંચ પેઢીઓ થઈ ગઈ. તેમના પૂર્વજોનો વ્યવસાય નિત્ય ચોરી For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કરવાનો હતો. પૂર્વજોની પરંપરામાં સૌ પ્રથમ રત્નખુરા નામનો ચોર થયો. તે રત્નની મોજડી પહેરી. અદશ્ય બની ચોરી કરતો હતો. રત્નખુરા ચોરના કુળમાં તેનો પુત્ર સુવર્ણપુરો થયો, જે સુવર્ણની મોજડી પહેરી અદશ્ય બની નગરમાં ચોરી કરતો હતો. સુવર્ણખુરાના કુળમાં તેનો પુત્ર રૂપખુરો જભ્યો. તે પણ રૂપાની મોજડી પહેરી ચોરી કરવા લાગ્યો. રૂપખુરાના કુળમાં તેનો પુત્ર *લોહખુર જખ્યો, જે અતિ ભયંકર હતો. તે પગમાં લોઢાની મોજડી પહેરતો હતો. (અર્થાત લોઢાની મોજડી પહેરી અદશ્ય બની ચોરી કરતો) આ લોહખુર ચોરને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો. તેણે પોતાના કુળની કીર્તિ વધારી (અથવા તેનાથી કુળ પરંપરા વૃદ્ધિ પામી કારણકે ગરાસ કે મિલકત લોહખુરના મંદિરે(ઘર) આવતી હતી.) રાજગૃહી નગરીમાં તે સમયે પ્રસેનજિત રાજા રાજ્ય કરતા હતા ત્યારે રૂપખુરો ચોર ચોરી કરવા માટે નગરમાં અવારનવાર આવતો હતો. દિવસે નગરમાં જઈને તે લોકોને સામેથી આહ્વાન આપી કહેતો, “હું આજે તમારા ઘરે ચોરી કરીશ”. તે રાત્રિની વેળાએ નગરમાં પ્રવેશી ખાતર પાડતો. તેની સાથે પાંચસો ચોરોનો પરિવાર પણ રહેતો. આ પ્રમાણે રૂપખુરો ચોર નિત્ય નગરમાં ચોરી કરી હાહાકાર મચાવતો. એક દિવસ રાજગૃહી નગરીના દંતાશેઠના દ્વારે આવી રૂપખુરા ચોરે ચેતવણી આપતાં કહ્યું, “શેઠજી! હું તમારું ધન આજે જરૂર ચોરી લઈશ. તમે સજાગ થઈને રહેજો”. ૧૦ દંતાશેઠ(હેબતાઈ ગયા. તેઓ મદદ માટે દોડ્યા) રાજાના ઘરે સહાય લેવા પહોંચ્યા. તેમણે રાજાને સર્વ વૃત્તાંત વિગતવાર કહ્યો. રાજાએ સંરક્ષણ માટે પાંચસો સૈનિકોને ત્યાં મોકલ્યા. સૈનિકો શેઠના ઘરની પાછળ છુપાઈને ચોકી કરવા લાગ્યા. ...૧૧ દંતાશેઠ પણ રાત્રિના સમયે હવેલીમાં જાગૃત અવસ્થામાં તસકરની વાટ જોતાં બેસી રહ્યા. - હવેલીમાં કોશા મધુર ગીત ગાઈ રહી હતી. ગાંધર્વકળા સાથે નૃત્ય અને સંગીતની મહેફીલ જામી હતી (સૌ કોઈ સંગીતમાં મુગ્ધ હતા) ત્યારે ચોરે હવેલીમાં ખાતર પાડ્યું. ..૧૨ રૂપખુરા ચોરે હવેલીમાં પ્રવેશતાં સર્વ સૈનિકોને તેમજ હવેલીના લોકોને અવસ્થાપિની નિદ્રામાં પોઢાડયા. જ્યારે તેઓ નિદ્રાધીન બન્યા ત્યારે રૂપપુરા ચોરેખાતર પાડી શેઠની વિપુલ સંપત્તિ ચોરી લીધી. પ્રભાતે જ્યારે સર્વ જાગ્યા ત્યારે જોયું કે ચોરી થઈ છે ત્યારે શેઠે જઈ પ્રસેનજિત રાજાને ફરીયાદ કરી. રૂપખુરા ચોરના ત્રાસથી મહારાજા પ્રસેનજિતને અત્યંત ખેદ થયો (આ ચોરને શી રીતે પકડવો?) તસકરના નિશાન સુદ્ધાં જમીન પર ન હતાં. કોટવાલ, સેનાપતિ આદિ સર્વ રાજકીય સેવકો રાજસભામાં આવ્યા. તેઓ ઉપાય શોધવા, મશલત કરવા એકત્રિત થયા. ..૧૪ *રાજા સાથે સારા સંબંધ થતાં રૂપખુરાના પુત્રએ પિતાને કહ્યું, “હે તાત! રાજ્યની સીમમાં હવે ચોરી કરવી અશક્ય છે. તેથી આ રૂપાની પાદુકા ફોગટની ઘસવાની બંધ કરો અને લોખંડની પાદુકા પહેરો.” આવું સાંભળી ચોર પરિષદ , હસી પડી. ચોર પલ્લીના લોકોએ લોભી પુત્રનું નામ “લોહખુર રાખ્યું. (સંસ્કૃત હસ્તપ્રત કડી-૨૧ થી ૨૪.) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અંતે તેમણે તસકર સાથે સુમેળ કર્યો. ચોરીનો ભય દૂર થતાં નિર્ભય બનેલા નગરજનો હવે સુખી થયા. રાજાએ ચોરને કેટલાક વીઘા (એશ, ભાગ) જમીન(કેટલાક ગામ) ગરાસમાં આપ્યા. હવે રૂપખુરા ચોરે ચોરીનું કાર્ય ત્યજી દીધું. ...૧૫ એક વસામાં જ્યાં રાજાના જકાતમાં નાકેદારો જકાત વસૂલ કરતા હતા ત્યાં રૂપખુરા ચોરે પોતાના માણસો નિયુક્ત કર્યા. (ઘણો સમય પસાર થયો) એક દિવસ રૂપખુરો ચોર રાજમહેલ પાસેથી. જતો હતો. તે સમયે મહારાજા શ્રેણિક ભોજનકક્ષમાં ભોજન કરતા હતા. ...૧૬ ભોજનની સુમધુર સોડમથી રૂપખુરા ચોરના મુખમાં પાણી આવ્યું. તે અંજન વિદ્યાના બળે અદશ્ય બન્યો. (ત્યાર પછી રાજાની થાળીમાં પીરસાયેલું) રાજાનું ભોજન અદશ્ય બની તે આરોગી ગયો. હવે તે નિત્ય અદશ્ય બની (આવીને) રાજાનું ભોજન કરી ચાલ્યો જતો. ...૧૦ . ભોજનના અભાવમાં પ્રતિદિન મહારાજા શ્રેણિક દુર્બળ થવા લાગ્યા ત્યારે તેમણે મહામંત્રી અભયકુમારને બોલાવી સર્વ હકીકત કહી. મહામંત્રી અભયકુમારે તે સમયે એક સચોટ ઉપાય કર્યો. તેમણે ધૂપના ચારઘડાઓ ભર્યા. . ...૧૮ જમીન ઉપર લીમડાંના સૂકાં પાન પથરાવ્યાં. જેવો ચોર આવ્યો તેવો જ તેના પગનો અવાજ થયો. મહારાજા શ્રેણિક જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે ભોજનકક્ષમાં મહામંત્રીએ જોરદાર) પ્રચુર પ્રમાણમાં ધૂપ (ધુમાડો) કર્યો. ...૧૯ ઘૂંવાડો થતાં રૂપખુરા ચોરની આંખો બળવા લાગી. તેની આંખમાં આંજેલું આંજણ અશ્રુ વાટે વહેવા લાગ્યું. તે પ્રત્યક્ષ થયો તેવો જ મહામંત્રી અભયકુમારે તેને ત્યાંજ પકડી લીધો. તે લજ્જિતા થયો. તેની આબરૂ ગઈ. સમય જતાં રૂપખુરા ચોરનું મૃત્યુ થયું. ...૨૦ રૂપખુરા ચોરનો પુત્ર, લોહખુર હતો. તે પણ મહારાજા શ્રેણિક તરફથી મળેલ ગરાસ. ભોગવી ઘરનું સંચાલન કરતો હતો. નગરમાં જ્યારે ઉત્સવ કે તહેવારની ઉજવણી હોય ત્યારે લોકો તેમાં વ્યસ્ત હોય. તે સમયે મોકાનો ફાયદો ઉઠાવી) તે નગરમાં જઈ અવશ્ય ઉપદ્રવ મચાવતો. તે યમપિશાચની જેમ છળકપટ કરતો હતો. ...૨૧ મહોત્સવ કે મંગલ પ્રસંગે લોકો ઉત્સવમાં રોકાયેલા હોય, તે જોઈ લોહખુર તેમના ઘરે પહોંચી જઈ ખાતર પાડતો. તે ચોરી કરતો એટલું જ નહીં પરસ્ત્રીને પણ ઉંચકીને લઈ જતો. વળી, મદીરાપાન અને માંસભક્ષણ પણ કરતો હતો. ...૨૨ તેણે અંજનવિદ્યા સિદ્ધ કરી હતી. તે ઉપરાંત બીજી પણ અને વિદ્યામાં તે કુશળ હતો. તે આકાશમાં વિહાર કરી શકતો હતો તેમજ રૂપ પરિવર્તન કરવામાં હોંશિયાર હતો. પ્રયત્ન કરવા છતાં તે કોઈનો માર્યોમરે તેમ ન હતો. ....૨૩ તેની પત્નીનું નામ રોહિણી હતું. તેણે પત્નીનું નામ બદલાવી લોહમતી રાખ્યું. રોહિણીએ (આકૃતિ અને ચેષ્ટામાં) પોતાના જેવા જ એક સુંદર બાળકને જન્મ આપ્યો. (માતાના નામ પરથી) તેનું નામ રોહિણેયકુમાર' રાખ્યું. ...૨૪ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ બાળકની જન્મકુંડલી બનાવવા (વરતાવઈ કાઢવા ) ઘણા પીઢ (અનુભવી) પંડિતો ત્યાં બેઠા. જન્મકુંડલી લખવાના પાટલાને લાવી ઝીંકથી ઝગઝગાયમાન કર્યા. તેમણે મન કેન્દ્રિત કરી લગ્ન માંડ્યા. ...૨૫ ત્યારપછી બાર ભુવન જે તન, ધનુ, ભ્રાતૃભુવન અને ચોથું સુખભુવન, પુત્ર, રિપુ, સાતમું સ્ત્રીભુવન તેમજ આઠમું મૃત્યુભુવન કહું છું. ...૨૬ ધર્મ, કર્મ, લાભ તે અગિયારમું અને બારમું વ્યય ભુવન છે. આ બારે ભુવનના સ્વામી અર્થાત બારે લગ્ન લખવા માટે બાર પાટલા માંડ્યા. ...૨૦ વળી, તેમણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ એમ નવ ગ્રહોને કાગળ પર માંડ્યા (લખ્યા). તેઓ એક ખાનામાં લખતા અને બીજા ખાનામાં ભુસતા. આ રીતે તેમણે કુંડલી બનાવી. ...૨૮ લોહખુરાએ પંડિતોની આવી હરકત જોઈ નવાઈ પામી પૂછ્યું, “તમે બોલતા કેમ નથી? શું વારંવાર ભુસો છો અને લખો છો ? ચોરનો દીકરો ચોર જ થશે તે હું જાણું છું. હું તમને સાચી વાત કરું ...૨૯ ત્યારે પંડિતોએ ડરતાં ડરતાં કહ્યું “આ બાળક ભવિષ્યમાં મોટો ધર્મિષ્ઠ થશે. તે જિનેશ્વર દેવના હસ્તે દીક્ષિત થશે. મોટા મોટા મહાન રાજાઓ પણ તેના ચરણે નમસ્કાર કરશે.” ...૩૦ ' લોહખુર ચોરે પંડિતો પાસેથી બાળકનું ભવિષ્ય જાણ્યું. પંડિતોને વિદાય આપતાં તેમને ઘણું ધન આપી સમ્માનિત કર્યા. રોહિણેયકુમાર બીજના ચંદ્રની પેઠે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. ....૩૧ પ્રસ્તુત ચોપાઈમાં રાસનાયક સહિત તેની પાંચ પેઢીના પૂર્વજોનો કવિ પરિચય આપે છે. તેમાં કેટલીક વિશેષતાઓ દષ્ટિગોચર થાય છે. જેમ ભારતીય ગ્રામીણ લોકજીવનમાં પરાપૂર્વથી ખેતીવાડીનો વ્યવસાય વણાયેલો છે, તેમ રાસનાયકના વંશજોમાં ચોરીનો વ્યવસાય વણાયેલો છે. તેઓ નિમ્ન જ્ઞાતિના છે. કેટલીક જ્ઞાતિઓ ચોર હોય છે. ગુજરાતી સાહિત્ય જગતનાં પ્રસિદ્ધ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા' નામના જગવિખ્યાત ગ્રંથમાં પાટણવાડીયા' નામની હલકી કોમની વાત કરી છે, જે ગુજરાત રાજ્યમાં વસે છે. જેમનું કાર્ય ચોરીનું છે, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ‘ફાસેપારધી’ નામની નિમ્ન જ્ઞાતિ છે, જેમનું મુખ્ય કાર્ય લૂંટફાટ કરી જીવન ગુજરાન ચલાવવાનું છે. આવી હલકી જ્ઞાતિના લોકોની વસાહત ગામથી દૂર અથવા અલગ પોળમાં હોય છે. મુંબઈ જેવા શહેરોમાં પણ “હરિજન” અને “રૂપજીવિઓ' જેવા હલકી કોમના લોકોની વસાહત સભ્ય કેભદ્ર સમાજથી છેટી એક અલાયદી પોળમાં જ હોય છે. રત્નખુર આદિ ચોરોની જમાત મગધદેશની રાજગૃહી નગરીને ઘેરીને રહેલા વૈભારગિરિ પર્વત, તેની વિશાળ ગુફામાં વસેલી હતી. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં રાજગૃહી નગરીમાં જ્યારે મહારાજા પ્રસેનજિતનું For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શાસન ચાલતું હતું તે સમયે તેમના નગરમાં લોહખુર ચોર અને કાલસૌકરિક કસાઈ થઈ ગયા. મહારાજા પ્રસેનજિત અને મહારાજા શ્રેણિકના જીવન સાથે તેમનું નામ સંલગ્ન હોવાથી તેઓ ઈતિહાસના પાને ચડયા છે. મગધનરેશ પ્રસેનજિતની આણ જ્યારે અજવાળું વેરી રહી હતી, ત્યારે તેમણે નગરથી દૂર વૈભારગિરિની ગુફાઓમાં વસતા ચોરોના સરદાર રૂપખુરાને કેટલાક ગામો. ગરાસમાં આપ્યા. તેની પાછળનો મહારાજાનો આશય એવો હતો કે ચોરોના ઉપદ્રવથી ભયભીત, બનેલા પ્રજાજનો નિર્ભય બને, સ્ત્રી જન તથા અબાલ-વૃદ્ધ પર અત્યાચાર ન થાય તેમજ નિર્દોષને. અકારણ લૂંટવાની વૃત્તિ વકરે નહીં. વળી, રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરે. પ્રજાના સુખચેનની ચિંતા કરનારા આવા રાજવીઓને ધન્ય છે! પ્રાચીનકાળમાં સંતાનોનાં નામકરણ અર્થસભર હતાં. વળી, તેમાં કેટલીક વિશિષ્ટતા પણ જોવા મળતી હતી. જેમકે બાળકનું નામ માતા-પિતાના નામ અનુસાર, વિશિષ્ટઘટના અનુસાર, સ્વપ્ના કે દોહદ અનુસાર રાખવામાં આવતું હતું મૃગારાણીએ પોતાના પુત્રનું નામ “મૃગાપુત્ર” રાખ્યું. જે માતાના નામ ઉપરથી હતું. શ્રી તત્ત્વાર્થધિગમ આદિ૫૦૦ પ્રકરણ ગ્રંથના રચયિતા નવ પૂર્વધર વાચકવર્ય ઉમાસ્વાતિજીનું નામ માતા. ઉમા અને પિતા સ્વાતિના નામ પરથી જગપ્રસિદ્ધ બન્યું. ગર્ભમાં આવતાં જ ક્ષત્રિયકુંડ નગરનાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન, ધાન્યાદિ વૈભવની છોળો ઉછળાવા લાગી. સંપત્તિની વૃદ્ધિ થવાથી ત્રિશલાનંદનનું નામ 'વર્ધમાન' પડયું. ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત તરીકે ખ્યાતિ પ્રાપ્ત મગધાધિપતિ શ્રેણિકનો શિશુ ઉકરડા પર નંખાતાં કૂકડાએ આંગળી કરડી ખાધી તેથી પુત્રનું નામ “કોણિક'(કુણિક) રાખ્યું. ધારિણી રાણીને ગર્ભકાળે અકાળે પંચવર્ણી મેઘનો દોહદ થયો તેથી તે નવજાત શિશુ મેઘકુમાર' કહેવાયો. મરૂદેવા માતાએ ગર્ભવસ્થામાં સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો તેથી બાળકનું નામ બદષભ'પડયું. પ્રસ્તુત રાસમાં માતા રોહિણીના નામ પરથી “રોહિણેયકુમાર'(રાસનાયક) આરોપિત થયું છે. વંશજોના નામમાં કેટલીક વિશેષતા ઉડીને આંખે વળગે છે. તેમના નામ તે તે કાળની રહેલી વિવિધ જાદુઈ મોજડીઓ; જેનો તેવો ચોરી કરવામાં ઉપયોગ કરતા હતા તે અનુસાર છે. દા.ત. રત્નની મોજડીવાળો રત્નખુર, સુવર્ણની મોજડીવાળો સુવર્ણખુર, રૂપાની મોજડીવાળો રૂપપુર અને લોઢાની મોજડીવાળો લોહખુર છે. પ્રત્યેક ચોર પોતાની પાસે રહેલી વિવિધ ધાતુની મોજડી પહેરી, અદશ્ય વિદ્યાના બળે ચોરી કરે છે. જેમ અવસર્પિણી કાળમાં દરેક પદાર્થના ગુણધર્મમાં સમયના વહેણની સાથે અવનતિ જોવા મળે છે. તેમ અહીં પ્રત્યેક ચોરોની વંશપરંપરામાં સમય અનુસાર મોજડીની કિંમતમાં ક્ષુદ્રતા (હાનિ) દેખાયા છે. જેમકે પ્રથમ રત્નપુર ચોરની રત્નની મોજડી છે, ત્યાર પછી અનુક્રમે સુવર્ણ, રૂપા અને લોઢાની મોજડી પ્રત્યેક પાસે છે. જેમ જંબુસ્વામીની અઢળક સંપત્તિ જોઈ પ્રભવ આદિ ૫૦૦ ચોરો ખાતર પાડવા આવ્યા, તે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સમયે અવસ્થાપિની વિદ્યાના બળે તેણે લોકોને નિદ્રાધીન કર્યા; તેમ રૂપખુરા ચોરે દત્ત શ્રેષ્ઠીને ત્યાં ખાતર પાડતી વેળાએ તે જ વિદ્યાનો પ્રયોગ કર્યો. રૂપખુરાનો પુત્ર લોહખુર ચોરી કરવામાં નિપુણ હતો. તે ચોરી કરવા પૂર્વે લોકોને ચેતવણી આપી ચોરી કરતો હતો. રૂપપરિવર્તન અને અદશ્ય વિદ્યાના યોગથી કોઈ તેને પકડી શકતા ન હતા. તેનો ચહેરો વિકરાળ, અવાજ ભયાનક, આંખ જુઓ તો જાણે નીતરતી દાવાનળ! તેના વ્યક્તિત્વમાં શૈતાનિયતની ઝલક હતી. રાજગૃહી નગરીના પ્રજાજનો નિષ્ફર ચોરથી ભયભીત હતા. પાપી લોહખુરનું જીવન આસુરી વૃત્તિઓનું પ્રતીક હતું. તેનું ઐયાશી જીવન સાત મહાવ્યસનોથી ઘેરાયેલું હતું. શ્રી સ્થાનાંગસૂત્ર', સ્થાન-૧૦, સૂ.૮માં કહ્યું છેઃ ઉધમે ઘમસરા, ઘને ઘક્સસરા અર્થાત્ અજ્ઞાનથી ઢંકાયેલી બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે. જ્યાં અધર્મ છે ત્યાં નાસ્તિકતા છે. “મળ્યું છે તેને ભોગવી લો, કાલ કોણે દીઠી છે?' આ વૃત્તિઓને કારણે પાંચ ઈન્દ્રિયો ઉન્મત્ત બને છે. તેવા વ્યક્તિઓના જીવનમાં પ્રાયઃ સાત વ્યસનો જોવા મળે છે. • વ્યસનોઃ માનવી વિવિધ કારણોસર વ્યસનોની ગુલામી સ્વીકારે છે. ભયભીત રહેવાની વૃત્તિ, સચ્ચાઈ સાથે વંચના કરવાની આદત, ભૂતકાળના બિનજરૂરી બોજને મનમાં ઊંચકીને જીવવાની : આદત, અતૃપ્ત કામનાઓ અને મહેચ્છાઓથી વ્યથિત થવાની વૃત્તિ દુર્ગુણોના મૂળમાં હોય છે. વ્યસન શરીરને નિર્બળ, મનને મજબૂર અને આર્થિક રીતે નિર્ધન બનાવે છે. માનવી વ્યસનની ગુલામી સ્વીકારી ખર્ચાળ બની ‘દેવાદાર' બની પંકાય છે. • ક્યારેક વ્યસન સમાજમાં “ફેશન' અને મોભાયુક્ત સ્થાન પામે છે. જેમકે જન્માષ્ટમીના જુગાર રમવો, ધુળેટીમાં ભાંગ(દારૂ) પીવી. આવી રૂઢિચુસ્તતા સમાજને પછાત રાખે છે. અતાર્કિક કે અહિતકર પ્રથાનો અસ્વીકાર કરવાથી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ થઈ શકે છે. ધર્મશાસ્ત્રોમાં કુવ્યસનોનો ઉલ્લેખ જોવા મળે છે. ___द्यतुंच मांस च सुरा च वेश्या, पापद्विचोर्ये परदारसेवा । सप्तानितानि व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ।। - અર્થ: જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન; આ સાત મહાવ્યસનો છે. જે જીવાત્માને ભયંકર પાપકર્મો વધારી નરકમાં ખેંચી જાય છે. કુવ્યસનો ફણિધર નાગ સમાન છે. ડોલતા નાગની સુંદરતા જોઈ કોઇ મૂઢ વ્યક્તિ તેને ભેટવા જાય તો તેનું મૃત્યુ થાય છે, તેમ વ્યસનો ભલે બહારથી સુંદર દેખાતાં હોય છતાં અત્યંત દુઃખમયા . છે. કુવ્યસનો અધોગમનની નિશાની છે. જેમાં જીવાત્મા સ્વને ભૂલી પ્રમાદની પથારીમાં પોઢી જાય છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી દેવચંદ્રસ્વામી પરની પ્રીતિ છોડી સ્વની સાથે અનુસંધાન કરવાનો ઉપદેશ આપે છે. “પ્રીતિ અનંતી પર થકી, જે ત્રોડે તે જોડે એહ; પરમ પુરષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.”(સ્વાધ્યાયસંચય, પૃ.૨૩૫) જેમ શ્લેષ્મ પર બેઠેલી માંખી તેમાં જ ઘેલી બને છે, તેમ કુવ્યસનોને વળગેલો માનવી પર પદાર્થમાં સુખબુદ્ધિનો આરોપ કરી, સંસારના સ્વપ્નિલ સુખની ભ્રમણાનો ભોગ બની અનંતકાળનું દુઃખ વેંઢારે છે. ધૂમ્રપાન, તમાકુનું વ્યસન, ડ્રગ્સ, વરલી મટકા, માવા-મસાલા, ગુટખા, પાન તેમજ નશીલા પદાર્થોનું સેવન, દૂરદર્શન, ચલચિત્ર, ક્લબલાઈફ, ડાન્સપાર્ટી, ઉપહારગૃહ (હોટલ) વગેરે મોટાં વ્યસનોમાં લઈ જનારાં સહાયક વ્યસનો છે. આ વ્યસનો માનવીને નિષ્ફર, નિસ્તેજ અને દિશાહીના બનાવે છે. તે મુસીબતોની વણઝાર લાવે છે. કેટલાંકઐતિહાસિક ઉદાહરણો તેની સાક્ષી પૂરે છે. જુગારઃ હાર્યો જુગારી બમણું રમે' આ યુક્તિનો ભોગ બનેલા પાંડુપુત્રો જુગાર-ધૂની બૂરી લતમાં જ્યારે રાજવૈભવ સર્વસ્વ હારી ગયા ત્યારે તેમણે પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી. વ્યસનથી કેવી દુર્મતિ! હસ્તિનાપુરનું રાજ્ય છોડી બાર બાર વર્ષ સુધી વનવાસ ભોગવ્યો તેમજ એક વર્ષ ગુપ્તવાસ સેવી અનેક દુઃખો સહન કર્યા. જુગારના વ્યસનથી નળરાજા બેઘર થયાં. તેમણે પોતાની સહધર્મચારિણી દમયંતી રાણી સાથે વનમાં ભયંકર કષ્ટો વેઠયાં, તે જગપ્રસિદ્ધ છે. મદિરા: - તાડ વગેરેના રસ અને લોટને કહોવરાવીને મદિરા બને છે. જે મૂઢતા, કલહ, નિંદા, પરાભવ, હાંસી, રોષ અને ઉન્માદનું કારણ છે. જેમપ્રશાંત મહાસાગરમાં પવન ફૂંકાય, વાવઝોડું આવે ત્યારે મોજાઓ ઉછળે છે, વહાણોને ડૂબાડી દે છે, તેમ શાંત, સ્થિર સમુદ્રરૂપી આત્મામાં વિષયોના વાયરા વીંઝાતા સદબુદ્ધિરૂપી નૌકાને ઉથલાવી નાખે છે. મદિરાપાનના સેવનથી શાંબકુમારે સમગ્ર દ્વારિકા નગરીનો નાશ કર્યો. માંસદ પ્રાણીઓને માર્યા વિના માંસ મળતું નથી. તે માંસમાં અસંખ્ય જીવ-જંતુઓ હોય છે. તેવું માંસ ખાવાથી રોગનું કારણ બને છે. માંસભક્ષણ એ તો રાક્ષસતુલ્ય છે. તે નિગોદનું ઘર છે. માંસ અને દારૂ અતિવિકારક હોવાથી મહાવિગઈઓ' કહ્યા છે. | શ્રી ઉમાસ્વાતિજીએ ‘તત્વાર્થસૂત્ર'માં કહ્યું છે, પરસ્પરોપગ્રહો નીવાનામ્ - અર્થાત્ સંસારના બધાં જ પ્રાણી પરસ્પરના અવલંબનની કડીમાં બંધાયેલા છે. પશુઓના પ્રાણ લઈ પ્રાકૃતિક સમતુલામાં વિક્ષેપ કરવો એ અક્ષમ્ય પાપ છે. માંસાહાર બહુમૂલ્ય પશુસંપત્તિનો હ્રાસ કરે છે. શ્રીઆચારાંગસૂત્ર'માં પરમાત્મા હિતશિક્ષા આપતાં કહે છે: 'सव्वेपाणा, सव्वेभूया, सव्वेजीवा, सव्वेसत्ता नहंतव्वा, न अज्जावेयव्वा न परिघेतव्वा, न परियावेयव्वा, न उद्दवेयव्वा ।। For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અર્થ: લોકમાં જેટલાં પ્રાણી છે, જીવ છે, સત્ત્વ છે તેમને ન મારવા જોઈએ, ન તેમને પૂરવાં જોઈએ, ન તેમને સજા કરવી જોઈએ, ન તેમને પરાધીન કરવા જોઈએ, ન કોઈ પ્રકારનો ઉપદ્રવ આપી સંતાપ પહોંચાડવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના પાંચમા અને ઓગણીસમા અધ્યયનમાં તથા શ્રી ઠાણાંગ સૂત્રમાં માંસભક્ષીને અજ્ઞાની' કહ્યાં છે તેમજ તેમને નરકગામી દર્શાવેલ છે. ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો એકવીસ હજાર વર્ષનો હશે. તે પૂર્ણ થતાં બીજો આરો બેસશે. તે પણ એકવીસ હજાર વર્ષનો હશે. આ આરો પ્રારંભ થતાં બધી અશુભતાઓ દૂર થાય તે માટે પ્રારંભમાં સાત સાત દિવસ સુધી પાંચ પ્રકારના મેઘ પાંત્રીસ દિવસ સુધી વરસશે. ૧) પુષ્પરાવર્ત મેઘ વરસતાં ઉષ્ણતા દૂર થશે. વાતાવરણમાં ઠંડક પ્રસરશે. ૨) દૂધ જેવુંક્ષીર મેઘ વરસતાં શુભ વર્ણ, ગંધ, રસ થશે. ૩) ઘી જેવુંવૃત મેઘ વરસતાં ધરતીની સરસાઈ (ફળદ્રુપતા) અધિક વધશે. ૪) અમૃત મેઘ જેવું સફેદ પાણી વરસતાં બીજ, વનસ્પતિ ઉગશે. ૫) રસ મેઘ વરસતાં વનસ્પતિ, પૃથ્વી રસમય બનશે. ગુફામાંથી બહાર નીકળી માનવ પુષ્પ, ફળ આદિ જોઈ સૌ પ્રથમ માંસાહાર ન કરવાનો નિશ્ચય કરશે. મનુષ્યની સ્વાભાવિક મનોવૃત્તિ શાકાહારી છે. માંસાહાર એ પાશવિક વૃત્તિને પ્રોત્સાહિત કરે છે. વૈજ્ઞાનિક મત અનુસાર આહારથી પોષાતાં બ્યુરોટ્રાન્સમીટર આપણાં આચાર-વિચારને પ્રભાવિત કરે છે. માંસાહારી વ્યક્તિને કેન્સર, હદયરોગ, અકાળે વૃદ્ધત્વ આવે છે. તે વિવેકબુદ્ધિનો નાશ કરે છે. વળી, એક વ્યસન અનેકવ્યસનોને ખેંચી લાવે છે. મહાશતક શ્રાવકની પત્ની રેવતી માંસભક્ષણમાં લુબ્ધ બની. માંસ સાથે તેને દારૂની લતા લાગી. તે દારૂ, મેરક, મધ નામની મદિરાનાં સેવનથી ઉન્મત્ત બની. તેના ચિત્તમાં કામભમર ગુંજારવા કરવા લાગ્યો. તેણે વિવેક ગુમાવી પૌષધશાળામાં પૌષધ કરી રહેલા ધર્માત્મા મહાશતક શ્રાવક પાસે વિષયભોગોની માંગણી કરી. એટલું જ નહીં વિષયાંધ બનેલી રેવતીએ પોતાની બાર શોક્યોનું નિષ્ફર બની નિકંદન કાઢયું. આખરે તે નરકગામી બની. તુલસીદાસજી તેથી જ કહે છે કેઃ ' “જહાં કામ તહાં રામ નહિ, જહાં રામ તહાં નહિ કામ; તુલસી !દોનું ના રહે, રામ કામ ઈકઠામ.” - અયોધ્યાના નઘુષ રાજાનો પુત્ર સોદાસ સંસ્કારી હતો પરંતુ કુમિત્રોના સંગથી માંસાહારી બન્યો, સમય જતાં તે નરભક્ષી બન્યો. મંત્રીઓએ તેને દેશનિકાલ કર્યો. હવે તે અરણ્યમાં ખુલ્લી તલવાર લઈ ઘૂમવા લાગ્યો. બાળક તથા કિશોરને જોતાં જ તેને કાચોખાઈ જતો. અમાનુષી કાર્યો કરી પાપના ઓથાર નીચે તેનો આત્મા ભીંસાતો રહ્યો. તેણે રાજ્ય, પરિવાર, સંપત્તિ, માન-પાન સર્વસ્વ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગુમાવ્યું!! અબ્રહ્મઃ સંસાર વધારનારી ચાર સંજ્ઞાઓ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા એટલે મનની ખાજ, ચળ. પાંચ ઈન્દ્રિયમાં અબ્રાહા એ સ્પર્શેન્દ્રિયને લગતી વાસના છે. શ્રી દશવૈકાલિક સૂત્ર', અ. ૬માં અબ્રહ્મના દોષનું નિવારણ કરવાનું કહે છે मूलमेयमहम्मस्स महादोससमुस्सयं। તન્હામેળસંસર્ગ,fonjથાવMયંતિil (ગા.૧૦, પૃ. ૨૫૩.) અર્થઃ અબ્રહ્મચર્ય અધર્મ (પાપ)નું મૂળ છે. ભયંકર દોષોનું સ્થાન છે. પાંચ મહાવ્રતનું ઘાતક હોવાથી સાધક મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૯ભા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છેઃ सल्लंकामा, विसंकामा, कामाआसीविसोवमा । મેયપત્થઘમાTI, 3રામાનંતિદુગ્ગા (ગા.૫૩, પૃ.૧૦૫.) અર્થ કામભોગ શલ્યરૂપ છે, વિષરૂપ છે. તે આશીવિષ સર્પ સમાન છે. કામભોગની અભિલાષાવાળો પુરુષ કામભોગનું સેવન ન કરે છતાં સંકલ્પ માત્રથી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. તો તેનું સેવન કરનારની શી અવદશા થતી હશે? ભર્તુહરિએ તૃષ્ણાને ‘ઘરડી' કહી છે. વૃદ્ધાવસ્થામાં પણ તૃષ્ણાનો સુંવાળો સ્પર્શ છોડવો ગમતો નથી. ભોગોની ઝંખના માનવીને ઝંપવા દેતી નથી. એક વખતનાં મૈથુન સેવનમાં નવલાખ સૂક્ષ્મ જીવો તથા અસંખ્યાતા બેઈન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોનો નાશ થાય છે. ધાર્મિક દષ્ટિએ શિયળ ન પાળવાથી પ્રાયઃ ભોગવંતરાય કર્મ બંધાયા છે. તેના ફળ સ્વરૂપે વૈધવ્ય વગેરે દુઃખો ભોગવવા પડે છે, નપુંસક વેદ બંધાય છે તેમજ નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિ મળે છે. પાંચ ઈન્દ્રિયોમાં અબ્રહ્મની વાસના ભયાનક છે, તેથી જ સ્થૂલિભદ્રજી મુનિએ કોશાને પોતાનાથી ત્રણ હાથ છેટા રહેવાનું કહ્યું. માલવપતિ મુંજ કામ જવરના પ્રભાવે મૃણાલિકાની પાછળ કામાંધ બન્યા. પરસ્ત્રીના સંગથી મુંજ રાજા તૈલંગદેશના રાજમાર્ગ પર બંદીવાન બની ભિખારીની જેમ ઘેર ઘેર ભિક્ષા માટે રખડયા!! સિંહગુફાવાસી મુનિ નારીના દર્શન માત્રથી ખળભળી ઉઠયાં. તેમના રોમેરોમમાં વાસનાનું મોજું ફરી વળ્યું. સંચમનું વિસ્મરણ થયું. વૈષયિક ઐશ્વર્યની વાસનાઓ અને વિલાસિતાના મધુર સ્વપ્ન તેઓ ચાલુ ચાતુર્માસમાં કોશા માટે રત્નકંબલ લેવા નેપાળ ગયા!!! લંકાપતિ રાવણે સીતાજીનું અપહરણ કરી પરસ્ત્રી પર અધિકાર જમાવવાની વ્યર્થ કુચેષ્ઠા કરી, પોતાનું જ અસ્તિત્વ ગુમાવ્યું. કામુકી સૂર્યકાન્તા રાણીએ ધર્માત્મા પ્રદેશી રાજાને વિષયસુખો મળતાં બંધ થતાં વિષપ્રયોગથી પતિના જમાણહરણ કર્યા. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સંસારના સુખોને કંકર તુલ્ય તુચ્છ સમજી, કનકકુંભ અને ચિંતામણિરત્ન કરતાં પણ અમૂલ્ય સંયમ ધર્મ સ્વીકારનાર નંદીષેણ મહાત્મા વાસનાની ખણજે કામલતાના મોહપાશમાં બંધાયા. એક સુંદરીએ કાતિલ કટાક્ષ કરતાં કહ્યું છે, “સંસારમાં જેને કોઈન હરાવી શકે તેને કામ હરાવે!” બાવીસમા નેમનાથ તીર્થંકરના ભાઈ મુનિ રહનેમિ નિર્લજ્જ બની પોતાની સાધ્વી ભાભી પાસે ભોગસુખોની માંગણી કરી. મેરુ જેવા અડોલ રહનેમિ કામરાજ સામે હચમચી ગયા તો સામાન્ય માનવીનું શું ગજું? શ્રીમદ્દાજચંદ્રજીએ પોતાના દુહામાં સાચું જ કહ્યું છે: નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.”(સ્વાધ્યાય સંચય :ગા.૧, પૃ.૧૩) જંબૂકુમારે પરણ્યાની પ્રથમ રાત્રિએ જ સ્વરૂપવાન, દોડાધિપતિ આઠ કન્યાઓનો ત્યાગ કર્યો. દેવાંગના જેવી કન્યાઓ જોઈને તેમને અંશમાત્ર વિકારન થયો! રૂપકોશાના મહેલમાં ચાતુર્માસ માટે આવેલા પૂર્વના પરિચિત સ્થૂલિભદ્ર મુનિએ તેની સામે નજર સુદ્ધાં ન કરી. રૂપકોશાના વિષયોના તોફાનો યોગીપુરુષના સંગથી ઉપશાંત થયા. તે સાચી શ્રાવિકા બની. ભાટચારણે સિદ્ધરાજ જયસિંહ સમક્ષ જૂનાગઢની રાણી રાણકદેવીના રૂપનું વર્ણન કર્યું. “મૃગનયની કટિકેશરી, નાગણ જેવા વાળ; બ્રહ્માએ એકજ ઘડી, સાચું કહુંભૂપાળ.” સિદ્ધરાજ જયસિંહે શ્રવણ માત્રથી રાણકદેવીના રૂપ પાછળ પાગલ બની જૂનાગઢ પર ચઢાઈ કરી. બાર-બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. જૂનાગઢના રાજા રા'ખેંગાર યુદ્ધ કર્યા છતાં પોતાના બે ભાણેજ દેશળ-વિશળના કાવત્રાથી હારી ગયા, ત્યારે શીલરક્ષા ખાતર રાણકદેવીએ ગિરનાર પર્વત પરથી ઝંપલાવ્યું. ' '' પ્રબળ કામેચ્છા સ્વસ્થતા, સ્થિરતા, પ્રસન્નતા અને પવિત્રતાનો છેદ કરે છે. શાસ્ત્રકારો વૈષયિક સુખોને લાહ્ય' (અગ્નિ જ્વાળા)ની ઉપમા આપી છે. ઉપમિતિકારે પ્રારંભમાં જ સંસારના સુખોને “કદન્ન-એંઠવાડ'ની ઉપમા આપી છે. સુરવં સાંસરિવં સર્વ સિદ્ધ વર્નવ સમાં એંઠવાડ ખાવાથી ભસ્મક નામનો રોગ થાય છે. ભસ્મક રોગમાં જેમ જેમ ભૂખની જ્વાળાઓ વૃદ્ધિ પામે છે, તેમ વિષયભોગની ખણજ, લોલુપતા વધતી જ જાય છે. યુગલિકો પ્રમાણિક, શાંત, સંતોષી, સદાચારી અને પ્રશસ્ત પરિણામી હોય છે તેથી તેઓ દેવગતિમાં જાય છે. મહર્ષિ પતંજલિ કહે છે, - પ્રવયં પ્રતિષ્ઠાયાં વીર્યતામાં બ્રહ્મચર્યથી શરીરમાં વીર્યનો લાભ થાય છે. વીર્ય રક્ષાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એઈડસ નામના રોગ સામે બ્રહ્મચર્ય પાલના અત્યંત જરૂરી છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન આચારમાં - તવેસુ વા ઉત્તમjમવેર કહીને તપમાં બ્રહ્મચર્યની ગણના કરી છે. ઉત્તમ માનીને શ્રાવકોએ પોતાની પત્ની પૂરતું જ મર્યાદિત યૌવન સેવન અને સાધુએ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. ગીતાકાર પણ કહે છે. જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓનો નાશ કરે છે, ત્યારે તે આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ' બને છે. કુલીન વ્યક્તિ ભાવનાના જળકુંભના અભિષેક વડે વાસનાની સુધાને સમાવે છે. ચોરીઃ અબ્રાની લતથી ચોરીનું વ્યસન જન્મે છે. અદત્ત ગ્રહણ કરવું તે ચોરી છે. ચોરી એ. એકાંતનો શ્રાપ છે. ચોરીના ઘણા પ્રકાર છે. તેમાં અન્યાય - અનીતિથી મેળવેલી સંપત્તિ પણ ચોરી કહેવાય છે. ભલે, ગૃહસ્થની આધારશિલા ધન - સંપત્તિ છે પરંતુ તેમાં ન્યાય નીતિના ધોરણો આવશ્યક છે. પદાર્થપ્રત્યે અસંતોષ અને મૂછના કારણે ચોરી થાય છે. યોગશાસ્ત્ર'માં અનીતિ કરનાર પ્રત્યે શ્રીમવિમલાચાર્યજી પઉમચરિયંમાં કહે છેमायाकुडिलसहावो कुडतुला कुडमाण ववहारा । धम्मं असद्हतोतिरिक्खजोणी उवणमंति ।। અર્થ: અન્યાય કે અનીતિ, માયા - કપટ વિના ન થાય. જો માયા-કપટ સ્વભાવમાં વણાઈ જાય તો તે જીવાત્માને દુર્ગતિમાં લઈ ગયા વિના ન રહે. અન્યાય-અનીતિમાયાપ્રેરિત જ હોય છે. યોગશાસ્ત્ર'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. માર્ગાનુસારીના પાંત્રીસ બોલ કહે છે. તેમાં પ્રથમ બોલ છે-ન્યાય સંપન્ન વિમવઃ | અર્થાત ન્યાય-નીતિ પૂર્વકનો ગુણવૈભવ હોવો જોઈએ. પડોશીને ત્યાંથી ઉછીના લાવેલા છાણાના અગ્નિથી પકાવેલું ભોજન ખાતાં પુણિયા શ્રાવકની સામાયિકમાં એકાગ્રતા ખંડિત થઈ તો જેના ઘરમાં અનીતિનું ધન આવતું હશે તેની શી સ્થિતિ હશે? જુઓ! ભીષ્મ પિતામહે દુર્યોધનના ઘરનું અનીતિનું એક ટંકનું ભોજન આરોગ્યું, તેથી તેમની બુદ્ધિ કેવી મલિન બની ! રાજસભામાં દુઃશાસને દ્રૌપદીનાં ચીર ખેંચ્યા ત્યારે સત્યના પક્ષપાતી ભીષ્મ પિતામહબિલકુલ મૌન રહ્યા. મલિન બુદ્ધિવાળો સદ્ધર્મનું આચરણ ક્યાંથી કરી શકે? | હિંસાથી ઘોર પાપકર્મ બંધાય છે, જેનાં કડવા ફળો આત્માએ સ્વયં વેઠવાં પડે છે, એવું જાણી કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસે કુળપરંપરાગત હિંસાનો વ્યવસાય ત્યાગી દીધો. પરિવારજનોએ ખૂબ દબાણ કર્યું. ચતુર સુલસે તેમને સમજાવવા પ્રયોગાત્મકરૂપ અપનાવ્યું. તેણે કુહાડીથી પોતાના જ પગ પર ઘા કર્યો. લોહીની ધાર વહેવા લાગી. તે વેદનાથી કણસતો રહ્યો. તેણે માયાવી આક્રંદ કરી સ્વજનોને કહ્યું, “કોઈ મારી વેદના તો વહેચી લો! તમારા ભરણપોષણ માટે હું નિત્ય પાડાઓનો વધ કરું છું. શું તમે મારું દુઃખ અંશ માત્ર ન વહેંચી શકો ? શું મારા પાપ કર્મો (દુઃખો) મારે એકલાએ જ ભોગવવા પડશે?” વાલિયા લૂંટારાના સ્વજનોની જેમ સુલસના પરિવારજનોએ પણ કહ્યું, “કર્મોમાં સંવિભાગ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ થઈ શકતો નથી. જે કર્મ બાંધે છે તે જ કર્મભોગવે છે.” ગોસ્વામી તુલસીદાસજી“રામાયણ'માં કહે છે? કર્યપ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈતો તસ ફલ ચાખઈ” સુલસે કુળ પરંપરાગત પાપનો ધંધો ત્યાગ કર્યો. વળી, શ્રાવકના સાતમા વ્રતમાં કહ્યું છે કે, વિપુલ કર્મોની આવક આવે તેવા પાપકારી વ્યવસાયો શ્રાવકને ત્યાજ્ય છે. શિકારઃ શિકારમાં હિંસાનો સમાવેશ થાય છે. જ્યાં પ્રાણનો વ્યતીપાત છે ત્યાં હિંસા છે. શિકાર હિંસાનું જ રૂપ છે. હિંસા એ અધર્મ છે. હિંસાની વ્યાખ્યા કરતાં વાચક ઉમાસ્વાતિજી શ્રી તત્ત્વાર્થાધિગમ' સૂત્ર, અ.૦/૮માં કહે છે: प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा। અસાવધાની પૂર્વક હરતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં પ્રમાદથી જીવોની ઘાત થાય છે. અસત્ય વાણી અને વર્તનથી બીજાને આઘાત પહોંચે છે તેથી તેવું વર્તન હિંસામાં સમાયેલું છે. હિંસક વૃત્તિનો માનવ આર્વિભાવ તો જુઓ! અમેરિકાના પ્રમુખ આઈઝન હોવેરે “ક્લીન બોંબ'ની હિમાયત કરી. આ બૉબ માણસનું અસ્તિત્વ જ નાબૂદ કરી નાખે છે. આ પછી લેસર કિરણોના ઉપયોગથી ‘સ્માર્ટબૉબ શોધાયો, જેમાં જીવંત ચેતના જ નાબૂદ થાય છે. આજે ત્રીસ હજાર જેટલાં આવિક શસ્ત્રો માનવ સંહાર માટે ઉપલબ્ધ છે. માનવી એવો ઘાતકી બની ગયો કે બીજાનાં પ્રાણ લેતાં તેનું રૂવાડુંપણ ફરકતું નથી. ખેર તેનાં પરિણામથી તે અનભિજ્ઞ છે. - આદિ કાળથી ભગવાન કષભદેવના સમયથી અહિંસાના સિદ્ધાંતને સર્વોપરી સ્થાન મળ્યું છે. આ વિશ્વમાં હિંસાને ઠારવા પરમાત્મા મહાવીરે કહ્યું છે, સવ નીવાવ રૂદ્ઘતિ નીવિડં ન મરિMિJI સર્વ જીવો જીવવાને ઈચ્છે છે, કોઈ મૃત્યુને ઈચ્છતું નથી. પરમાત્માનું આ અનુપમ સૂત્ર જગતનાં તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને સાધર્મિકતા ઉત્પન્ન કરાવે છે. જ્ઞાન, દર્શન, અનંત સુખ અને વીર્ય સર્વ જીવોમાં સમાન છે તેથી સર્વ જીવો એક જ પરિવારના છે. આવો વિચાર સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીર અહિંસાને સવ્વમૂયમવરી અર્થાસર્વજીવોનું મંગળ કરનારી કહે છે. શિકારના વ્યસનથી મહારાજા શ્રેણિકથી છૂટેલું તીર એક ગર્ભવતી હરણીના પેટની આરપાર નીકળી ગયું. એક તીરથી બે જીવોની હત્યા!પોતાના બળનું અભિમાન, પાપની પ્રશંસા અને હિંસાની અનુમોદનાથી કર્મનિકાચિત બન્યું. એક શિકારના વ્યસને તેઓ નરકગતિમાં સરક્યા. કોટિ ઉપાયે કર્મના, ફળ મિથ્યા નહિ થાય; સમજી સરધી સત્ય આ, કૃત્ય કરો પછી ભાઈ.” હરિવંશ કુળના યુગલિકો સપ્ત વ્યસનના સેવનથી દેવગતિનું નિવારણ કરી નરકગતિમાં પહોંચ્યા!આ એક અચ્છેરું કહેવાય. વ્યસનો કેવાં ભયાનક છે! - અહિંસા દ્વારા વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિની સ્થાપના સુગમ બને છે. આ વિશ્વમાં મેરૂ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ર પર્વતથી ઊંચુ અને આકાશથી વિશાળ કંઈ નથી, તેમ અહિંસા સમાન અન્ય કોઈ ધર્મ નથી.' શાંત સુધારસ'માં ઉપાધ્યાય વીરવિજયજી ધર્મભાવના અધિકારમાં કહે છે: આ જગતમાં સૂર્ય અને ચંદ્ર નિયમિત ઉદય અને અસ્ત પામી રહ્યાં છે. સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તેનું મુખ્ય કારણ અહિંસા ધર્મનો પ્રભાવ છે. છઠ્ઠા આરામાં અધર્મ(હિંસા)ના કારણે જ પૃથ્વી પર ઉલ્કાપાત મચશે. માનવ આત્મા અનંત શક્તિઓનો અક્ષયકોષ છે. એ શક્તિઓનો સન્માર્ગે ઉપયોગ કરવો કે ઉન્માર્ગે દોરાવું એ વ્યક્તિના સ્વયં પર નિર્ભર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્મા કહે છે: 'अप्पा कत्ता विकत्ताय, दुहाण यसुहाण य | अप्पा मित्तंमितंच, दुप्पट्ठिय वसुपट्ठिय ।। અર્થ: આત્મા જ પોતાના સુખ અને દુઃખનો કર્તા અને ભોક્તા છે. જ્યારે તે શ્રેયના માર્ગે વિચરે ત્યારે પોતાનો મિત્ર બને છે, જ્યારે તે શ્રેયના પંથને છોડી અશ્રેયના પંથે પ્રયાણ કરે ત્યારે પોતાનો જ દુશ્મન બને છે. અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્ર આદિ ગુણોમાં પરિણામ પામે ત્યારે પોતાનું ઉત્થાન કરે છે, જ્યારે તે વિભાવમાં પરિણમન કરે ત્યારે તેનું પતન થાય છે. શાસ્ત્રકારો આત્મસંરક્ષણ તરફવિશેષ ધ્યાન આપવાનું ભવ્ય જીવોને કહે છે: अप्पा खलु रक्खिअव्वो, सव्विंदिएहिं सुसमाहिएहिं । अरक्खिओजाइपहं उवेइ, सुरक्खिओसव्वदुहाण मुच्चइ ।। અર્થ: પાંચ ઈન્દ્રિય અને મન (નોઈદ્રિયોના વિષય ભોગના વિકારોથી નિર્વતવાને પોતાના આત્માને, આત્મભાવમાં સ્થિર કરીને પ્રત્યેક આત્માએ સ્વયં પોતાના આત્માનું કર્મથી સંરક્ષણ કરવું જોઈએ. જૈન દર્શનમાં સાત વ્યસન અને અઢારપાપસ્થાનકને છોડવા યોગ્ય કહ્યા છે. લોકવ્યવહાર માં નિંદનીય - કુત્સિત આચરણ એ અશિષ્ટાચાર છે. તેનાથી લોકપ્રિયતા નષ્ટ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે આત્મ વિકાસનો અવરોધ થાય છે. સંક્ષેપમાં વ્યસનની શરૂઆત ધીમી હોય છે પરંતુ તેનો પ્રવેશ માત્ર કાયમી વસવાટ બની જાય છે. બાહ્ય વૈભવથી લસલસતો જીવાત્મા પોતાની શક્તિઓનો ઉપયોગ અસદાચરણોને પોષવામાં જ પરિણમે છે. મિથ્યાત્વી પરવસ્તુમાં સુખ શોધે છે. મિથ્યાત્વની પકડ તેને ઊંધી દિશામાં જ લઈ જાય છે. લોહખુર ચોરને મિથ્યાત્વના પ્રભાવથી કુવ્યસનો (અધર્મ) રસિક અને અત્યંત પ્રિય લાગતાં હતાં. તેને વ્યસનો દેવતાઈ સુખ જેવા અનુભવાતાં હતાં. યોગબિંદુપ્રકરણ'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે : “અનાદિકાલીન પ્રદીર્ઘપરંપરામાં, કર્મોની અતિશય મલિનતાના કારણે અને અતત્ત્વોના દુરાગ્રહથી જીવાત્મા સન્માર્ગને જોઈ શકતો નથી.” પ્રાણી જગત પર મિથ્યાત્વનું વિશાળ સામ્રાજ્ય છવાયેલું છે. “વૈરાગ્ય શતક'માં કહ્યું છેઃ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ 33 " मिच्छेअ अनंत दोसा, पयडा दिसंसती नवि गुण लेसा । तह विय त चेव जीवा हो मोहांध निसेवंति ।। અર્થ: મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે તથાપિ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે. કેવું સખેદાશ્ચર્ય! જ્યાં સુધી મોહનું આવરણ ખસે નહીં ત્યાં સુધી જ્ઞાનદષ્ટિ ખૂલે નહીં. તેવી અવસ્થામાં જીવ ઉન્માર્ગે અથડાય, ઠોકરો ખાય, મહા દુઃખ - મહા ત્રાસ અને અસહ્ય વેદનાઓ સહ્યા કરે, છતાં સંસાર પ્રત્યે અત્યંત રુચિ હોય છે. આવા ભવાભિનંદી જીવની પ્રવૃત્તિ અને અસત્ આચરણ માટે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં સુંદર દૃષ્ટાંત છે. 'यथा कण्डूयनिष्वेषां धीर्न कच्छूनिवर्तने । भोगाषु तथैतेषां न तदिच्छा परिक्षये ।। મતિ એની ખંજવાળમાં, ખસ મટાડવા નાહિં; ત્યમ તસ મતિ ભોગાંગમાં, ન તિચ્છા ક્ષયમાંહિ! અર્થ: ખસ ખણવાની બુદ્ધિ જેમ ખંજવાળમાં જ હોય છે, ખસ મટાડવામાં નહિ, તેમ ભવાભિનંદી જીવોની મતિ ભોગના અંગરૂપ વિષયોમાં હોય છે. ભોગાંગની ઈચ્છાના નાશમાં હોતી નથી. જેના પેટમાં પુષ્કળ મળ હોય તેવા જીવને સારું પકવાન પણ અરુચિકર લાગે છે, તેમ ભવાભિનંદી જીવોમાં સહજ ભાવમલનું જોર હોવાથી તેને મુક્તિની ઈચ્છા જાગતી જ નથી. સહજ ભાવમલ એટલે અનાદિનો નિબિડ રાગ - દ્વેષ પરિણામ (આત્મામાં પડેલી કર્મબંધની યોગ્યતા.) ભાવભિનંદી જીવો પાંચે ઈન્દ્રિયોના સુખોમાં રત, મૂર્ખ, અને મૂઢ હોય છે. ભવાભિનંદી જીવોનાં લક્ષણો દર્શાવતાં ‘યોગબિંદુ ગ્રંથ'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે ઃ • क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । અજ્ઞો મવામિનન્વી સ્યાનિઘ્યતારમ્ભસંગતઃ || અર્થ ભવાભિનંદી જીવો (૧) ક્ષુદ્ર (૨) લાભરહિત (૩) દીન (૪) મત્સરી (૫) ભયભીત (૬) શઠ (૭) અજ્ઞાન (૮) નિષ્ફળ કાર્યારંભ કરનાર હોય છે. ભવાભિનંદી જીવોને મોહની પ્રચુરતાના કારણે જીવહિંસા, કુકૃત્યો સારાં લાગે છે. જ્યારે અહિંસા આદિ સત્કાર્યો ખોટાં લાગે છે. લોહખુર ચોરને પણ દુષ્કૃત્યો પ્રત્યે અત્યંત લગાવ હતો. તેમાં ભવાભિનંદી જીવનાં લક્ષણો જોવા મળે છે. ભવાભિનંદી જીવો એટલે અચરમાવર્ત કાળના મિથ્યાત્વી જીવો. ભવાભિનંદી પણું હટે ક્યારે ? મહામિથ્યાત્વ કઈ રીતે દૂર થાય તેને સમજવા આત્માનું સ્વરૂપ વિચારીએ. આત્માનું સ્વરૂપ : ભારતમાં મોટા ભાગનાં દર્શનો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આત્માના સ્વરૂપના વિષયમાં વિવિધતા જોવા મળે છે. સાંખ્ય, વેદાંત, ન્યાય-વૈશેષિક આત્માના સ્વરૂપના વિષયમાં એકમત નથી, છતાં આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાંખ્યદર્શનમાં પુરુષ'નો જ આત્માના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આત્મા અકર્તા છે પરંતુ કર્તારૂપે પ્રકૃત્તિ' આદિ ચોવીસ તત્ત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વેદાંત દર્શનમાં આત્મા માટે બ્રહ્મ' શબ્દ વપરાયો છે. તેને જીવથી ભિન્ન માનવામાં આવે છે. જૈનદર્શનમાં સંસારી આત્માનું જ સ્વરૂપ છે તેવું વેદાંતમાં જીવનું સ્વરૂપ છે. જૈનદર્શનમાં નિશ્ચયનયથી આત્માનું જ સ્વરૂપ છે તેવું જ વેદાંત દર્શનમાં બ્રહ્મ (આત્મા) નું સ્વરૂપ વતિ છે. ન્યાય-વૈશેષિક દર્શન આત્માને નિત્ય, અમૂર્ત અને વ્યાપક માને છે. તેઓ જ્ઞાનને આગંતુક ગુણ માને છે, વાસ્તવિક ગુણ માનતા નથી જયારે જૈનદર્શન, સાંખ્યદર્શન અને વેદાંતદર્શન જ્ઞાનને આત્માનું સ્વરૂપ (ગુણ) માને છે. ઉપનિષદ અને ગીતા અનુસાર આત્મા શરીરથી વિલક્ષણ, મનથી ભિન્ન, વિભુ-વ્યાપક અને અપરિણામી છે. એ વાણી દ્વારા અગમ્ય છે. જૈનદર્શનમાં આત્મા ચૈતન્ય સ્વરૂપ, પરિણામી સ્વરૂપને અક્ષુણ રાખતો થકો વિભિન્ન અવસ્થાઓમાં પરિણત થવાવાળો, કર્તા અને ભોકતા, પોતાની સ-અસત્ પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ કર્મનો સંચય કરવાવાળો, કર્મોનો ભોકતા, સ્વદેહ પરિણામ છે. વ્યવહાર નથી આત્મા શુભાશુભ કર્મોનો કર્તા, હર્તા અને ભોકતા છે. નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ નિજ ગુણોનો કર્તા અને ભોકતા છે. સુખ, દુઃખ અને જ્ઞાનોપયોગ લક્ષણવંત ચેતના સ્વરૂપ હોય તે આત્મા છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ જ્ઞાનમય અને પરિપૂર્ણ સુખમય છે. તેના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં અવરોધક જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. કર્મઃ રિયે તિર્માજે કરાય છે તે કર્મ છે. જૈન સિદ્ધાંતદીપિકા'માં શ્રી તુલસીગણિ કહે છે: “आत्मनःसदसत्प्रवृत्या कृष्टास्तत्प्रायोग्य पुद्गलाः कर्म । અર્થ: આત્માની સાસપ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ અને કર્મરૂપમાં પરિણત થવા યોગ્ય પુદગલને 'કર્મ' કહે છે. કામણ વર્ગણાનાં પુદ્ગલો આખા લોકમાં ભર્યા છે. આ પુદગલોમાં જ કર્મરૂપમાં પરિણત થવાની યોગ્યતા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ તથા રાગ અને દ્વેષની ચિકાશનાં કારણે આ પુદ્ગલો આત્મા સાથે ચોંટી જાય છે, જેને 'કર્મ' કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ શરીર પર તેલ લગાવીને ધૂળમાં આળોટે તો તે ધૂળ તેના શરીર પર ચોંટી જાય છે તેવી જ રીતે મિથ્યાત્વાદિ કર્મબંધનના કારણોથી જીવ પ્રતિક્ષણ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. આત્માની સાથે ચોંટેલા અત્યંત શક્તિમાન સૂક્ષ્મ સ્કંધ તેદ્રવ્ય કર્મ છે અને આત્માના રાગદ્વેષાત્મક પરિણામ તે ભાવકર્મ છે. કર્મના અનંત પ્રકાર છે. સ્વભાવ-પ્રકૃત્તિ અનુસાર તેના આઠ ભેદ છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪)મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (0) ગોત્ર (૮) અંતરાય. શ્રી સ્થાનાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રજ્ઞાપના સૂત્રમાં આઠ કર્મનો ઉલ્લેખ છે. આઠ કર્મ બે વિભાગમાં વહેંચાયેલાં છે. ઘાતી અને અઘાતી, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આત્માના ચાર ગુણ છે. જ્ઞાન અને દર્શનને આવરણ કરનાર કર્મ પુદ્ગલને ક્રમશઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ કહે છે. સમ્યગદર્શન, સમ્યગચારિત્ર, અને અનંતસુખનું વિઘાતક મોહનીય કર્મ છે. દાન, લાભ, ભોગ આદિ પાંચ લબ્ધિઓનું વિઘાતક અંતરાય કર્મ છે. આ ચાર કર્મો આત્માના નિજ ગુણોનો ઘાત કરે છે તેથી તે “ઘાતી કર્મ કહેવાય છે. વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મ આત્માના નિજગુણોનો પૂર્ણરૂપે ઘાત ન કરનારા હોવાથી અઘાતી કર્મ કહેવાય છે. મૂળ આઠ કર્મની પ્રવૃતિઓ અને તેના દાંતઃ (૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકનાર કર્મ પુદ્ગલના સમૂહને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તેની ઉત્તર પ્રવૃત્તિ પાંચ છે. (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રુત જ્ઞાનાવરણીય (૩) અવધિ જ્ઞાનાવરણીય (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય (૫) કેવળ જ્ઞાનાવરણીય. રોહકે પોતાની બુદ્ધિમત્તાથી રાજાને રીઝવ્યા. આ કથા નંદીસૂત્રમાં ઔપાલિકી બુદ્ધિના દષ્ટાંતોમાં તેમજ “રાસરસાળ ગ્રંથ' (ચો.૬, પૃ.૯૦-૯૨)માં છે. વળી, શિવરાજર્ષિએ વિર્ભાગજ્ઞાનથી સાત દ્વીપ અને સાત સમુદ્રને જોયા. (૨) દર્શનાવરણીય કર્મ આત્માના દર્શનગુણને ઢાંકનાર કર્મપુદ્ગલના સમૂહને દર્શનાવરણીય કર્મ કહે છે. તેની ઉત્તર પ્રવૃત્તિઓ નવ છે. (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) થીણદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણીય (6) અચક્ષુદર્શનાવરણીય (૮) અવધિદર્શનાવરણીય (૯) કેવળ દર્શનાવરણીય. મહાભાષ્યની ૨૩૪મી ગાથામાં થીણદ્ધિ નિદ્રા વિશે માંસ, મોદક, હાથીદાંત, કુંભાર અને વિડ વૃક્ષ એમ પાંચ દષ્ટાંતો આપ્યા છે. (૩) વેદનીય કર્મ આત્મિક સુખને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને વેદનીય કર્મ કહેવાય છે. તેની - ઉત્તરપ્રકૃત્તિબે છે. (૧) શાતા વેદનીય (૨) અશાતા વેદનીય. - એક નગરમાં શત્રુ સૈન્યનું આગમન જાણી રાજાએ તે પહેલાં ગામે ગામમાં દરેક ખાદ્ય પદાર્થોમાં ઝેર ભેળવ્યું. રાજાએ પડહ વગડાવી જાહેર કર્યું કે, “જે કોઈ મીઠું પાણી પીશે, ભોજન ખાશે. તે યમમંદિરે જશે. જે દૂર દેશમાંથી આવેલા ભોજન કરશે, ખારું પાણી પીશે તેઓ ચિરંજીવ રહેશે.” રાજાની આજ્ઞાનું પાલન જેમણે કર્યું તેઓ સુખી થયા અને આજ્ઞાનું પાલન ન કરનારા દુઃખી થયા, તેમ વેદનીય કર્મના ઉદયથી સુખ-દુઃખનું વેદન થાય છે. (૪) મોહનીય કર્મ આત્માના સમકિત અને ચારિત્ર ગુણનો ઘાત કરનાર મોહનીય કર્મ છે. તેના બે ભેદ છે. (૧) દર્શન મોહનીય (૨) ચારિત્રમોહનીયા ( શ્રદ્ધા- સાચી સમજણમાં બાધક બને તે દર્શન મોહનીય કર્મ છે. તેના ત્રણ ભેદ છે. (૧) મિથ્યાત્વ મોહનીય જિનપ્રણીત તત્ત્વમાં અરુચિ અને અતત્ત્વમાં રુચિ થાય. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ (૨) મિશ્ર મોહનીય નવ તત્ત્વની પૂરી રુચિ કે તત્ત્વની અરુચિ તેવાં મિશ્ર પરિણામ. (૩) સમકિત મોહનીય જિનપ્રણીતતત્વમાં રુચિ હોય પરંતુ તેમાં દોષ (અતિચાર) લાગે. ચારિત્ર પાલન - સાચી ક્રિયામાં બાધક બને તે ચારિત્ર મોહનીય કર્મ છે. તેના બે ભેદ છે. (૧) કષાય ચારિત્રમોહનીય (૨) નોકષાય ચારિત્રમોહનીય. કષાય ચારિત્ર મોહનીયના ૧૬(સોળ) અને નોકષાય ચારિત્ર મોહનીયના ૯(નવ-હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) મળી ૨૫(પચ્ચીસ) ભેદ છે. તેમાં દર્શન મોહનીયની ૩(ત્રણ) પ્રકૃતિ ઉમેરતાં (૨૫+૩) કુલ ૨૮(અઠ્ઠાવીસ) પ્રકૃત્તિ થાય છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રથમ ચોકડી એટલે અનંતાનુબંધી કષાય. તે દર્શાવવા તે રૂપ ચાર, વિષધર વિદુર્વીને વસુદત્ત નામે દેવ મુનિનું રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિબોધ કરવા આવ્યો. તે ચારમાં ત્રણ નાગ અને એક મોટી નાગણી હતી. (નાગદત્તને પ્રતિબોધવા તેને ડસાવે છે.) આ ચારે કોઈપણ મણિ કે જાંગુલી મંત્ર વાદીથી પણ વશ થતા નથી. આવુંનાગદત્તને સમજાવવા છતાં તે ન સમજ્યો. ત્યારે સાપને છૂટા મૂકવામાં આવ્યા. તે સાપ નાગદત્તને કરડયા. નાગદત્ત બેશુદ્ધ બન્યો. નાગદત્તના કુટુંબીજનોની પ્રાર્થનાથી નાગદત્ત શુદ્ધિ પામતાં મુનિપણું અંગીકાર કરવું તે શરતે વસુદત્ત નાગદત્તને ભાનમાં લાવ્યો. અનીતિપુરીમાં રત્નચૂડ નામનો એક વેપારી રણઘંટા નામની વેશ્યાને ત્યાં રહેતો હતો. તે ચાર ધૂતારા વાણિયાથી છેતરાયો. રણઘંટા વેશ્યાએ બતાવેલી યુક્તિથી રત્નચૂડે પોતાનું દ્રવ્ય પાછું મેળવ્યું. એ જ પ્રમાણે કષાયને જીતનારા પ્રાણીઓ પુનઃ શુભગતિને પામે છે. (૫) આયુષ્ય કર્મ આત્માના અક્ષયસ્થિતિ ગુણને ઢાંકનાર કર્મ પુદગલના સમૂહને આયુષ્ય કર્મ કહે છે. તેની ઉત્તર પ્રવૃત્તિ ચાર છે. (૧) નરકાયુષ્ય (૨) તિર્યંચાયુષ્ય (૩) મનુષ્યાયુષ્ય (૪) દેવાયુષ્ય. આયુષ્ય કર્મની પૂજામાં સુમતિ-કુમતિ નામની સ્ત્રીઓ આતમરામ (પતિ) સાથે સંવાદ યોજે છે, જે આનંદઘનજીની પદશૈલી યાદ અપાવે છે. એક સાધ્વીજી મોતીની નવકાર વાળીમાં આસક્ત બન્યા. તે પરિગ્રહની મૂર્છાના કારણે કાળધર્મ પામી ગરોળી થઈનવકારવાળીની આજુબાજુભમવા લાગ્યા. સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણી પાટલા ઘો થઈ. અવિવેકથી નંદમણિયાર દેડકો થયો. એક સ્ત્રીનો પતિ મંત્ર આરાધતાં બળદ બન્યો. તેને તે ચારો ચરાવવા જંગલમાં લઈ ગઈ. ત્યાં સંજીવની જડીબુટ્ટી ખાવાથી તે બળદમાંથી પુનઃ પુરુષ બન્યો. (૬) નામ કર્મ આત્માના અરૂપી ગુણને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને નામ કર્મ કહે છે. નામા કર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃત્તિ છે. તેમાં ૧૪ પિંડ પ્રકૃત્તિ, બસ દશક, સ્થાવર દશક અને ૮ પ્રત્યેક પ્રકૃત્તિનો સમાવેશ થાય છે. કર્મગ્રંથ ભા-૧માં આ પ્રવૃત્તિઓને વિસ્તારથી કહી છે. ઈંદ્ર, વસુદેવ , બળદેવ ઈત્યાદિ ત્રેસઠ સલાકા પુરુષોને શુભ નામકર્મનો ઉદય હોય છે. ઊંટના અઢાર અંગ વાકાં છે, તેને અશુભ નામકર્મનો ઉદય છે જ્યારે બળદ અને હાથીની ચાલ સુંદર For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ 3o હોવાથી તેમને શુભ વિહાયોગતિ નામકર્મનો ઉદય છે. (૦) ગોત્ર કર્મઃ આત્માના અગુરુલઘુ ગુણને આવરનાર કર્મ પુદગલના સમૂહને ગોત્રકર્મ કહે છે. જે કર્મના ઉદયથી જીવ ઉચ્ચ-નીચ કુળમાં જન્મે છે. તેની ઉત્તર પ્રવૃત્તિ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર છે. પ્રભુ મહાવીરે મરિચીના ભાવમાં કુળમદ કર્યો. “મારા દાદા તીર્થકર, પિતા ચક્રવર્તી અને હું પણ તીર્થકર.” એવું કરતાં નીચ ગોત્રકર્મ બંધાયું. અનેક ભવોમાં વિપ્ર ત્રિદંડીનો વેશ મળ્યો. તીર્થકર થવા છતાં બ્રાહ્મણ કુળ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. (૮) અંતરાય કર્મ આત્માના અનંતશક્તિ ગુણને આવરનાર કર્મ પુદ્ગલના સમૂહને અંતરાય કર્મ કહે છે. તેના ઉદયથી જીવને દાનાદિમાં અંતરાય-વિજ્ઞ ઉત્પન્ન થાય છે. તેની ઉત્તર પ્રવૃત્તિ પાંચ છે. (૧) દાનાંતરાય(૨) લાભાંતરાય(૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યંતરાય. કપિલા દાસી, મમ્મણ શેઠ, ઢંઢણ મુનિ, આદિશ્વર પ્રભુ જેવા પ્રચલિત પાત્રોનો અંતરાયા કર્મમાં ઉલ્લેખ થયો છે. તે ઉપરાંત રાજાગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક) ઘેર ઘેર ભિક્ષા લેવા માટે ફરતો હતો પરંતુ તેને લાભાંતરાય કર્મનો ઉદય હોવાથી કોઈ કાંઈ આપતા ન હતા. તેને લોકો પર ભારે રોષ ઉત્પન્ન થયો. વૈભારગિરિ પર્વત ઉપર ચડી મોટી શિલા પાડતાં પોતે જ પડીને મૃત્યુ પામી સાતમી નરકે ગયો. * તે ઉપભોગાંતરાય કર્મના ઉદયથી અંજના સતીને બાવીસ વર્ષ સુધી પોતાના પતિ પવનજયનો વિયોગ થયો. નળ-દમયંતી વચ્ચે બાર વર્ષ, સતી સીતા અને રામ વચ્ચે છ માસનો વિયોગ થયો. વડળમ્માન મોવરવત્યિા કરેલાં કર્મભોગવ્યા વિના છુટકારો મળતો નથી. “છે આઠ કર્મની એવી સત્તા, લૂંટી છે આત્માની માલમત્તા, * ના કરતાં કોઈ કષાયની ખત્તા, તો મળશે શાશ્વતી અમરલતા.” કર્મ મોક્ષપ્રાપક ગુણોમાં અંતરાયભૂત અને સંસારવર્ધક છે. જૈનધર્મનો કર્મ સિદ્ધાંત. આત્માની મુક્તિનો, પુરુષાર્થનો સિદ્ધાંત છે. દેવાધિદેવ મહાવીર સ્વામીએ દેહને કસવા અને કર્મોને દબાવવા સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. સંસારના મૂઢ જીવો અલ્પ આયુષ્યનાં તુચ્છ માનુષી કામસુખો માટે નિર્વાણ સુખ ગુમાવે . છે.કરેલાં કર્મોને કારણે સંસાર પરિભ્રમણ ચાલે છે. જન્મ-મરણનું મૂળ કર્મ છે. કર્મ આત્માની અનંતશક્તિને અવરોધે છે. કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથમાં કહ્યું છે: "कावि अउव्वा दिसदी पुग्गल दव्वस एरिसि सत्ती । * વેવેનVIIM સીવીવિણસિવોનાડુનીવર્સી II(ગા.૨૧૧, પૃ.૧૪૫) અર્થ: પુદ્ગલ દ્રવ્ય (કર્મ)ની એવી શક્તિ છે કે જીવમાં કેવળજ્ઞાનનો સ્વભાવ હોવા છતાં તેને કમજોર બનાવી વિકારતરફ લઈ જાય છે. * કર્મબંધના મુખ્ય પાંચ કારણો છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય (૫) યોગ. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મિથ્યાત્વઃ અવળી મતિ, સંશય, ભ્રમ, વીતરાગની વાણી પર ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના. જિનવચન પ્રત્યે સંશયશીલ રહેવું તે મિથ્યાત્વ છે. જેમ દૂધમાં પડેલું રતિ જેટલું વિષ પણ આરોગ્ય બાધક બને છે, તેમ મિથ્યાત્વનો ઓછામાં ઓછો અંશ પણ જીવાત્માને ચતુર્ગતિમાં પર્યટન કરાવે છે. “શ્રી આવશ્યક સૂત્ર'માં ૨૫ પ્રકારના મિથ્યાત્વ બતાવ્યા છે. અઢાર પાપસ્થાનકમાંથી મિથ્યાત્વ નામનું અઢારમું પાપ જતાં બાકીના પાપોનું બળ આપોઆપ શિથિલ બને છે. આધ્યાત્મિક ઉષાકાળ મિથ્યાત્વની ક્ષીણતા અને સમ્યકત્વની પ્રાપ્તિથી થાય છે તેથી “મન્દનિણાણની સજઝાયમાં મિથ્યાત્વિમ્ રિહરઠ - મિથ્યાત્વનો ત્યાગ કરો; એવો ઉપદેશ આપ્યો છે. | મિથ્યાત્વ સારાસારનો વિવેક નષ્ટ કરે છે, આત્મસ્વરૂપની ઓળખ થવા દેતું નથી: અનંતકાળથી તે જીવાત્માની સાથે જોડાયેલું છે. મિથ્યાત્વ અવસ્થામાં ગતાનુગતિક જીવન છે. ત્યાં દોષદષ્ટિની પ્રધાનતા છે તેથી જ न मिथ्यात्व समः शत्रुर्न, मिथ्यात्व समं विषम् । न मिथ्यात्व समोरोगो न मिथ्यात्व समंतमः ।। અર્થઃ મિથ્યાત્વ સમાન કોઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમાન કોઈ વિષ નથી. મિથ્યાત્વ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ સમાન કોઈ અંધકાર નથી. મિથ્યાત્વ એ પ્રબળ શત્રુ છે. ભયંકર વિષ છે, દુઃસાધ્ય રોગ છે, તેમજ ગાઢ અંધકાર છે. સૂર્યનો ઉદય થતાં તમન્ દૂર થાય છે, તેમ મિથ્યાત્વનો પરિહાર થતાં સમ્યક્દર્શનરૂપી ભાનુનો ઉદય થાય છે. અવિરતિ વ્રત-પ્રત્યાખ્યાનના અભાવમાં પાપકર્મોની અવિચ્છિન્નપણે શૃંખલા ચાલુ જ રહેવી તે અવિરતિ છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આદિ અવિરતિ છે. અવિરતિથી સમ્યગદર્શનનું આયખું તકલાદી બને છે, તેથી તેને સર્વવિરતિના ડાભડામાં સાચવવાનું શાસ્ત્રકારો સૂચન કરે છે. યમ-નિયમમાં સ્થિર થવાથી અવિરતિનો વિચ્છેદ થાય છે. પ્રમાદઃ આળસને પ્રમાદ કહેવાય છે. શરાબ, ભોગ, નિદ્રા, નિંદામાં સતત રહેવું તે પ્રમાદ છે. આત્માનું વિસ્મરણ એ પણ પ્રમાદ છે. અપ્રમાદથી આત્મજાગૃતિની પ્રતીતિ થાય છે. કષાય કષ સંસાર; આય= વૃદ્ધિ. અનંત સંસારની વૃદ્ધિ કરાવે તે કષાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં મુખ્ય ચાર કષાય દર્શાવેલ છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કષાયો મોટી મોટી ચાર છાવણીઓમાં પથરાયેલા છે. તેની તારતમ્યતાને આધારે ૧૬ ભેદ છે. તેનું વિવેચન પરિશિષ્ટ-૬માં છે. કષાય જતાં ઉપશાંતતા આવે છે. કષાયને સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતાપ્રગટે છે. યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને ગતિવિધિને યોગ કહે છે. શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે જ્યારે અશુભ પ્રવૃત્તિથી પાપ કર્મ બંધાય છે. શુભાશુભ કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં અયોગીપણું પ્રગટે છે, જે આત્માની શુદ્ધતમ અવસ્થા છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આત્મવિકાસના અવરોધક બળોને હડસેલ્યા વિના સમ્યકત્વ આદિ ગુણો પ્રગટ ન થાય. તે પ્રગટાવવા જીવે પ્રચંડ પુરુષાર્થ આદરવો પડે. કર્મોપર વિજય મેળવનાર મહાવીર' બને છે. "जो सहस्संसहस्साणं संगामे दुज्जइ जिणे | एणं जिणेज्ज अप्पाणं एस मे परमोजओ ।। અર્થઃ દુર્રીય સંગ્રામમાં દસ લાખ શત્રુઓને માણસ હરાવે તેના કરતાં કર્મોને હંફાવી પોતાના આત્માપર વિજય મેળવે તે જ પરમ વિજય છે. મિથ્યાત્વ જીવને અનાદિકાળથી વળગેલું છે. જેમ કોરડામગને આકરા અગ્નિમાં પકાવવા છતાં તે ચડતા નથી, તેમ અભવ્ય જીવો મિથ્યાત્વને ઘણા પ્રયત્ન પણ દૂર કરી શકતા નથી. તેઓ સંયમની ઉત્કૃષ્ટ સાધના કરે, નવપૂર્વનો અભ્યાસ કરે છતાં મોક્ષના લક્ષ્ય વિનાની, સંસાર સુખની અપેક્ષાથી કરાતી સાધના પુય બંધ કરાવે પરંતુ કર્મ નિર્જરા ન કરાવે. તેવા જીવો સદા સંસારભાવથી બદ્ધ જ રહે છે. અભવ્ય જીવોનો તેવો જ સ્વભાવ છે. મિથ્યાત્વને તેઓ છોડી શકતા નથી. મિથ્યાત્વ પર વિજય મેળવ્યા વિના આત્મજયન થાય. આવું ભગીરથ કાર્ય ફક્ત ભવ્ય જીવો જ કરી શકે છે. “ભાવ લોકપ્રકાશ' ગ્રંથમાં (૩૬/૦૨) ભવ્ય-અભવ્ય જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે: “જે જીવોમાં મુક્તિપદ પામવાની યોગ્યતા છે તેને ભવ્ય કહેવાય અને જે જીવોમાં કદાપિ મુક્તિપદ પામવાની યોગ્યતા નથી તે અભવ્ય કહેવાય.” જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા જ નથી તે સ્ત્રીને પતિ સંબંધની સામગ્રી મળે તો પણ ગર્ભાધાનની યોગ્યતા ન હોવાથી સંતાન પ્રાપ્તિ ન થઈ શકે; તે સમાન અભવ્ય જીવો છે. જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા છે તે સ્ત્રી પતિ સાથે રતિ સુખ મેળવી સંતાન પ્રાપ્ત કરી શકે છે, તે સમાન ભવ્ય જીવો છે. તેમને યોગ્ય સાધન સામગ્રી ઉપલબ્ધ થાય તો મુક્તિપદપામે છે. ભવ્યજીવની યાત્રા ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં અમીબાથી આદમ સુધીની સળંગતા છતી થાય છે જ્યારે જૈનોના ઉત્ક્રાંતિવાદમાં જીવસૃષ્ટિનો વિકાસ સૂચિત થાય છે. | સર્વ સંસારી જીવોની માતૃભૂમિ વનસ્પતિકાયના નિગોદ વિભાગની અવ્યવહાર રાશિ છે. જીવાત્માની આ નિયત છે. જેટલા જીવો સિદ્ધપદ પ્રાપ્ત કરે છે તે સમયે તેટલા જીવો જેનાં કષાય અને કૃષ્ણલેશ્યા મંદ થયાં છે, તેવા જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. અનાદિ નિગોદમાંથી બહાર આવવું તેને વ્યવહારરાશિ કહેવાય છે. નિગોદની તળેટી છોડી આવ્યા પછી પણ વ્યવહારરાશિમાં જીવ અનંત પુદ્ગલ પરાવર્તન કાળ પસાર કરે છે. આ સમયમાં તે સંસારની વિવિધ યોનિઓમાં અનંત જન્મ-મરણ કરતો ચારે ગતિઓમાં ભટકે છે. કાળની પ્રધાનતાના કારણે જીવને ખોટા ઉપાયો છોડી સાચા ઉપાયો પ્રાપ્ત કરવાની વિવેકબુદ્ધિ કે ચતુરાઈ પ્રગટતી જ નથી. અજ્ઞાનતાની પ્રધાનતા હોવાથી જીવાત્મા તીવ્રભાવે પાપકર્મ કરતો રહે છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પૂ.ઉ. શ્રી માનવિજયજી અજિતનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો; યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુમાગ્યો;” હે પ્રભુજી!અચરમાવર્ત કાળ એ ધર્મનો બાલ્યકાળ હોવાથી ભવાંતરમાં જિનધર્મ, જિનદેવ અને સદ્ગરનો સંગ મળવા છતાં ધર્મ પુરુષાર્થન કરી શક્યો. ચરમાવર્ત કાળ એ ધર્મનો ચૌવન કાળ’ છે. તે કાળમાં પ્રવેશતાં સામગ્રીઓની સુલભતાથી ધર્મનો રસ ચાખ્યો છે. અવ્યવહારરાશિનો અનંતકાળ તેમજ વ્યવહારરાશિમાં પણ છેલ્લા (ચરમ) પુદ્ગલા પરાવર્તન ન પહોંચે તે પૂર્વનો સઘળો કાળ તેને અચરમાવર્ત કાળ કહ્યો છે. આ કાળમાં વર્તતા જીવો ભવાભિનંદી જીવો છે. તેઓ ચારે ગતિને ચોર્યાશી લાખ જીવાયોનિમાં રખડતાં રખડતાં દુઃખને પ્રાપ્ત કરે છે. મોક્ષ માટેની આવી અધિકારશૂન્ય દશા તે દુર્ભવ્યદશા છે. તેવી દશાને ગીતાકાર નષ્ટ અચેતના વાળા' કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં જીવોની આવી અવદશાનું કારણ બતાવતાં કહ્યું છે? __ "कम्म संगेहिं सम्मूढाक्खिया बहुवेयणा । अमाणुसासुजोणीसु, विणिहम्मंति पाणिणो ।। અર્થ: કર્મોના સંગથી અતિમૂઢ, દુઃખિત અને અત્યંત વેદનાથી યુક્ત જીવો મનુષ્યત્તરયોનિઓમાં જન્મ લઈ પુનઃ પુનઃ ત્રાસ પામી દુઃખી થતાં રહે છે. ફરી ફરી જન્મ મરણનું કારણ દર્શાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે: "रागोय दोसो विय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। ' कम्मंचजाईमरणस्स मूलं, दुक्खं चजाईमरणं वयंति।। અર્થઃ રાગ-દ્વેષ કર્મનાં બીજ છે. કર્મમોહથી ઉત્પન્ન થાય છે. તે કર્મ, જન્મ અને મરણનું મૂળ છે. જન્મ-મરણતે જ દુઃખ છે, એવું જ્ઞાની પુરુષો કહે છે. જ્યાં સુધી અસત્ પ્રવૃત્તિનો વ્યાઘાત ન થાય ત્યાં સુધી સત્ પ્રવૃત્તિ પમાડનારો બોધ થતો નથી. અમાવાસ્યાની કાળી ડિબાંગ મેઘલી રાતના ગાઢ અંધકાર જેવો મિથ્યાત્વ છે. અચરમાવર્તી કાળમાં તેનો અભુત પ્રભાવ જીવાત્મા પર રહે છે તેથી તેમને અંશ માત્ર ધર્મની શ્રદ્ધા હોતી નથી. શ્રી કનકસોમમુનિ ‘ગુણસ્થાનક વિવરણ ચોપાઈ'માં કહે છે: “મોહની મદિરાપાન હુંતી હિત અહિત જાનઈનહીં અક્ષર અનંતો ભાગ પ્રગટિઉતણ ગુણઠાણઈ સહી"...૬ અર્થ: મોહરૂપી મદિરાપાન કરેલા પોતાનું હિત-અહિત કાંઈ જાણતા નથી. અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન (નિગોદમાં) ત્યાં ખુલ્લું હોવાથી તે સ્થાનને ગુણસ્થાનક કહેવાય છે. ‘ચોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મ. અચરમાવર્ત કાળના મહામિથ્યાત્વી જીવોની ‘ઓઘદષ્ટિમાં ગણના કરે છે. તેવા જીવોને યોગદષ્ટિ પ્રાપ્ત થતી નથી. "યોગદષ્ટિ એટલે સમ્યફ શ્રદ્ધા સાથેનો અવબોધ. આ અવબોધથી અસત પ્રવૃત્તિઓ નાશ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પામે છે અને પ્રવૃત્તિની પ્રાપ્તિ થાય છે. પઢિપાર કહાં પાવનો? મિટયો નમનકો ચાર; ન્યું કહ્યું કે બેલકું, ઘર હી કોસ હજાર.” અર્થ: મનની દોડાદોડ અટકે નહીં ત્યાં સુધી ભવનો અંત ન આવે. મનના ઉડ્ડયન રોક્યા વિના દિનરાત ભમ્યાથી શું સરે? આવી ગતિતો ઘાંચીના બળદની છે. એની આંખે ભ્રમણાનો પાટો બાંધેલા છે, તે માને છે કે હું હજારો માઈલ ચાલ્યો પણ પાટો ખૂલતાંજ ભ્રમ તૂટી જાય છે. તે જુએ છે કે એજ અંધારી ઓરડી ને એજ ઘાણી!તસુભરપણ પ્રગતિ નહિ! ઓઘદષ્ટિમાં રહેલા જીવો ઘાંચીના બળદ જેવા છે. તેમની આધ્યાત્મ માર્ગે તસુભાર પણ પ્રગતિ થતી નથી. તેઓ ભલે મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનકે છે પરંતુ મિથ્યાત્વની અનેક અવસ્થાઓમાં અત્યંત નીચલી કક્ષાના, ગાઢ મિથ્યાત્વી જીવો હોવાથી તેમની ગણના યોગદષ્ટિ'માં કરી નથી. અપુનબંધક અવસ્થાની પૂર્વેની મિથ્યાત્વ અવસ્થાની જે અજ્ઞાન અવસ્થા છે, જેમાં જીવની વિપરીત-અવળી દષ્ટિ છે. જેમાં જીવ સંસારમાં રચ્યોપચ્યો રહે છે. એ ઓઘદષ્ટિ છે. તે જીવ સ્કૂલ સામાન્ય દષ્ટિથી ફાળપ્રવાહમાં કર્મવશ ભવ્યતાનુસારે પ્રવાહિત થતો રહે છે. દરેક પુદ્ગલ પરાવર્તનમાં ભાવમલ ક્ષીણ થાય છે પરંતુ અચરમાવર્ત કાળમાં તે નહીંવત્ હોય છે. ચરમાવર્તકાળમાં ભાવમલની ક્ષીણતા પ્રચુર પ્રમાણમાં થાય છે. અચરમાવર્ત કાળમાં જીવનું ચૈતન્ય અવિકસિત છે. જેમ નવજાત શિશુનું ચૈતન્ય અવિકસિત હોવાથી તે વિશિષ્ટ કાર્ય કરી શકે નહીં, તેમ અચરમાવર્ત કાળનો જીવ અવ્યક્ત ચેતનાવાળો હોવાથી કોઈ મોટું કાર્ય સાધી ન શકે. ત્યાં કાળ અપ્રતિબંધક હોવાથી પુરુષાર્થ ફળતો નથી. શ્રી મોહનવિજયજી મ. બદષભદેવ ભગવાનના જીવન માં ગાયું છેઃ " “પણ ભવસ્થિતિ પરિપક્વ થયા વિણ, કોઈન મુક્તિ જાવે.”(સ્વાધ્યાય સંચય : પૃ.૨૩૫) - વ્યવહારરાશિમાં પણ કાળની પ્રતિબંધકતા હોવાથી અનંતાનંત કાળ રખડી જ્યારે કાળની સાનુકૂળતા થાય ત્યારે જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. આ ચરમાવર્તકાળને બૌદ્ધો “બોધિસત્વ' કહે છે. સાંખ્યદર્શની તેને નિવૃત્તિપ્રકૃત્યાધિકાર' કહે છે અને અન્ય દર્શની શિષ્ટ' કહે છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જ ભવાભિનંદપણું હટે છે. તેનો ભાવમલ મશઃ ઘટતો જાય છે. ચરમાવર્ત કાળની વિવિધ અવસ્થાઓ: જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાંથી સૌથી વધુ સ્થિતિ મોહનીય કર્મની છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) સ્થિતિ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની છે, જ્યાં મિથ્યાત્વની તીવ્રતા છે. ચરમાવર્તમાં પ્રવેશેલા કેટલાક જીવો મિથ્યાત્વભાવ મંદ થતાં હજુ ભવિષ્યમાં સમગ્ર સંસારકાળમાં બે વાર મોહનીય કર્મની ૦૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાવવાની સંભાવના હોય તેવા જીવોને સકૃબંધન' કહેવાય છે. “જે જીવો હવે સમગ્ર સંસારકાળમાં ઉત્કૃષ્ટ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ એક પણ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વાર નહીં બાંધે તેજીવ અપુનબંધક' કહેવાય. શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરા' ગ્રંથના સૂત્ર-૧૨માં અપુનર્બક જીવનાં લક્ષણો દર્શાવ્યાં છે. અપુનબંધક મહાપુરુષ ક્ષીણ પ્રાયઃ કર્મવાળો, વિશુદ્ધ-આશયી, ભવ પ્રત્યે અબહુમાન વાળો હોય છે તેથી જ અપુનબંધક અવસ્થામાં રહેલા મંદ મિથ્યાત્વી જીવોને “ધર્મસંગ્રહ' ગ્રંથમાં “ધર્મ'. કહ્યા છે કારણ કે દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી અપુનબંધક અવસ્થા પ્રગટે છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત “લલિતવિસ્તરા' ગ્રંથના ચૂલિકા વ્યાખ્યાન અનુસાર *અપુનર્બલક' જીવનાં લક્ષણો નીચે પ્રમાણે છે. - (૧) પાપ મિત્રનો ત્યાગી હોય. (૨) કલ્યાણ મિત્રનો સોબતી હોય. (૩) ઔચિત્ય સેવતો હોય. (૪) લોકમાર્ગને અનુસરતો હોય. (૫) ગુરવર્ગનો બહુમાની અને તેમની આજ્ઞા અનુસરતો હોય. ૬) દાનાદિમાં પ્રવૃત્તિ કરતો હોય. (0) પ્રભુની ભક્તિ-પૂજા કરતો હોય. (૮) સાધુ-કુસાધુનો વિવેકી હોય. (૯) વિધિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરતો હોય. (૧૦) પ્રયત્નપૂર્વક શાસ્ત્રોનું ચિંતન કરતો હોય. (૧૧) યથાશક્તિ શાસ્ત્રાનુકૂળ વર્તન કરતો હોય. (૧૨) ધૈર્યવાળો હોય. (૧૩) ભાવિના પરિણામનો વિચાર કરતો હોય. (૧૪) મૃત્યુને આંખ સામે રાખી પરલોકની સાધના કરતો હોય. (૧૫) ગુરુવર્યની સેવા કરતો હોય. (૧૬) અરિહંતાદિ પંચ પરમપદના સ્વરૂપનું ધ્યાન કરતો હોય. (૧૦) યોગસાધનામાં વિક્ષેપ થાય તેવાં કાર્યનો ત્યાગી હોય. (૧૮) જ્ઞાનાદિ યોગ સિદ્ધમાં તત્પર હોય. (૧૯) જિનમૂર્તિ ભરાવતો હોય. (૨૦) જિનાગમ લખાવતો હોય. (૨૧) નમસ્કાર મહામંત્રાદિનો માંગલિક જાપ કરતો હોય. (૨૨) ચાર શરણ ગ્રહણ કરતો હોય. (૨૩) દુષ્કૃત્યની ગર્તા અને સુકૃત્યની અનુમોદના કરતો હોય. (૨૪) સદાચારનું શ્રવણ કરતો હોય. (૨૫) ઉદાર હોય. (૨૬) ઉત્તમ પુરુષોના આચારોને અનુસરતો હોય. સાંખ્યદર્શન અનુસાર તામસી આદિ પ્રકૃતિનો અધિકાર આત્મા પરથી દૂર ન થાય ત્યાં સુધી (અપુનબંધક) અવસ્થા પ્રગટતી નથી. બૌદ્ધો કહે છે, જ્યાં સુધી ભવનો પરિપાક થતો નથી ત્યાં સુધી (અપુનબંધક) દશા પ્રાપ્ત થતી નથી. જૈનદર્શન અનુસાર મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી, એવી જે જીવાત્મામાં યોગ્યતા જાગે છે, તે આત્માની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ છે. અપુનબંધક આદિ અવસ્થાઓમાં ધર્મનો પ્રારંભ થાય છે તેથી અપુનબંધક જીવને આદિ ધાર્મિક' કહેવામાં આવે છે. તેવા જીવો ધર્મ સામગ્રી મળે, જિનવાણી સાંભળવા મળે તો ઝીલી શકે છે. અહીં તેનો પુરુષાર્થ સફળ બની શકે છે. આદિ ધાર્મિક જીવ જૈન દર્શનાનુયાયી જ હોય તેવો નિયમ નથી. તે ગમે તે દર્શનનો હોઈ શકે. મિથ્યાત્વની મંદતાને કારણે તેના અંતરમાંથી રાગ-દ્વેષની તીવ્રતા તૂટી ગઈ હોય છે, તેથી તેને આદિ ધાર્મિક' કહી શકાય છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪3 યોગબિંદુ' ગ્રંથની ૨૫૧મી ગાથામાં કહ્યું છે કે, “અપુનર્બલકની અનેક અવસ્થાઓ. હોવાથી તેમની અંતઃશુદ્ધિની તરતમતા હોવાને લીધે જુદાં જુદાં દર્શનોની મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે.” *અપુનર્બલક અવસ્થા પછી માભિમુખ, માર્ગપતિત અને માગનુસારી રૂપ પ્રથમ ગુણસ્થાનકની અવસ્થાઓમાં ધર્મ કહ્યો છે. અપુનબંધક ભાવમાં જેમ જેમ મનનો સંકલેશ(કષાય) ઘટતો જાય છે, તેમ તેમ જીવને ઉચ્ચ, ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થતી જાય છે. ચિત્તની વક્રતા ટળે છે. જીવ માયાદિ શલ્યથી મુક્ત બની સરળ બનતો જાય છે. આ સરળતામાં કારણભૂત જે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ છે તેને માર્ગ કહે છે. આવા ક્ષયોપશમ યોગ્ય માર્ગમાં પ્રવેશવા યોગ્ય ભાવ પ્રાપ્ત કરનારો જીવમાગભિમુખ' કહેવાય છે. આવા ક્ષયપશમરૂપ માર્ગમાં પ્રવેશેલો (ક્ષયોપશમની શરૂઆત થઈ ગઈ હોય તેવો) ઉત્તરોત્તરગુણવૃદ્ધિવાળો જીવ માર્ગપતિત' કહેવાય છે. એ રીતે અનુક્રમે આગળ વધતાં જે જીવને ચરમ યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ કરવાની તૈયારી હોય તેને “માગનુસારી' કહેવાય છે. માર્ગાનુસારી = નીતિના માર્ગને અનુસરનાર, મનુષ્યપણાના આચારવાળો. • શ્રી હરિભદ્રસૂરિએ ગૃહસ્થના સામાન્ય ધર્મને અનુસરવા ૪૪(નિયમો) બોલ બતાવ્યાં છે. તેના પરથી શ્રી હેમચંદ્રાચાર્યે ૩૫ બોલ નિયત કર્યા છે. આ પાંત્રીસ બોલ જુદા જુદા સ્થાને દરેકે જુદા જુદા સંગ્રહ્યા છે. તેમાં સ્વમતિ અનુસાર યોગ્ય ફેરફારો છે. શ્રી હેમચંદ્રાચાર્યેયોગશાસ્ત્રમાં માર્ગાનુસારીનાપાંત્રીસબોલ દર્શાવેલ છે. માર્ગાનુસારીના આ બોલ વીતરાગતા, મુક્તતા, સાધુતા, શ્રાવકપણું, સમ્યક્ત્વ અને ગૃહસ્થાશ્રમીપણું વગેરે ઇમિક ઉચ્ચ સ્થાન પ્રાપ્તિના સોપાનરૂપ છે. (૧) ન્યાયસંપન્ન વૈભવ. (૨) શિષ્ટાચાર પ્રશંસક. (૩) સમાન કુલ અને શીલવાળા સાથે વિવાહ. (૪) પાપભીરુ. (૫) પ્રસિદ્ધ દેશાચાર પાળવા. (૬) પરનિંદાનો ત્યાગ. (૯) અતિપ્રગટ, અતિગુપ્ત કે ઘણા દ્વારવાળા આવાસોમાં ન રહે. (૮) સદાચારી સાથે સોબત. (૯) માતા-પિતાનો પૂજક. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ. (૧૧) નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર. (૧૨) આવક અનુસાર ખર્ચ કરનાર. (૧૩) સંપત્તિ અનુસાર વસ્ત્રાભૂષણ પહેરનાર. (૧૪) બુદ્ધિના આઠ ગુણોના ધારક. (૧૫) દરરોજ ધર્મ શ્રવણ કરનાર. (૧૬) અજીર્ણમાં ભોજન ત્યાગ કરનાર. (૧૦) નિયમિતપણે પથ્ય આહાર કરનાર. (૧૮) ધર્મ-અર્થ-કામ એ ત્રણેમાં વિવેકી. (૧૯) અતિથિ આદિનો પૂજક. (૨૦) સદાકાળ કદાગ્રહથી રહિત. (૨૧) ગુણોનો પક્ષપાતી. (૨૨) પ્રતિષિદ્ધ દેશ-કાળ-ચર્ચા પરિહાર. (૨૩) બલાબલનો જાણકાર. (૨૪) સદાચારી અને વિશેષજ્ઞાની પુરુષનો પૂજક. (૨૫) પોષ્યનો પોષક (સ્ત્રી-પરિવારનું પોષણ કરનાર). (૨૬) દીર્ઘદર્શી. (૨૦) વિશેષજ્ઞ. (૨૮) લોકપ્રિય. (૨૯) કૃતજ્ઞ. (૩૦) લજ્જાળુ. (૩૧) દયાળુ. (૩૨) સૌમ્ય સ્વભાવવાળો. (૩૩) પરોપકારમાં પરાયણ. (૩૪) ક્રોધાદિ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આંતરશત્રુઓનો વિનાશ કરવામાં તત્પર. (૩૫) પાંચ ઈન્દ્રિયોને વશમાં રાખનાર. . અપુનબંધક આત્મા પણ માર્ગાનુસારી છે કારણકે માર્ગાનુસારી ભાવોને પ્રાપ્ત કરવામાં અપુનબંધક આદિ અવસ્થાઓ ઉપયોગી છે. માર્ગાનુસારી આત્મામાં સંસારને પાર કરવાની જે શક્તિ છે તે માટે યોગબિંદુમાં કહ્યું છે: જેમ અશાતાના ઉદય વિનાનો આંધળો ભયંકર જંગલમાં આવી ગયો હોવા છતાં ખાડા ટેકરાના ત્યાગપૂર્વક સારી રીતે ઈષ્ટસ્થાને પહોંચી જાય છે, તેમ સંસારરૂપી જંગલમાં પડેલો ભવ્યાત્મા શાસ્ત્ર, જ્ઞાનરૂપી ચક્ષુ ન હોવાં છતાં પાપાદિક ખોટાં આચરણનો ત્યાગ કરી (માર્ગાનુસારીની યોગ્યતાને પ્રાપ્ત થયેલો) સદ્ભાવરૂપ શાતા વેદનીય યુક્ત થઈ ભવ અટવી ઓળંગી જાય છે.” ઉપરોક્ત બધી જ અવસ્થાઓમાં મિથ્યાત્વની મંદતા થઈ છે, પરંતુ રાગ-દ્વેષની નિબિડ ગાંઠનું ભેદન થયું નથી. યોગદષ્ટિસમુચ્ચય'માં કહ્યું છે: "यथाप्रवृत्तिकरणे चरमेल्पमलत्वतः । आसन्नग्रन्धि समस्तंजायते ह्यदं ।।। અર્થ: ચરમ (છેલ્લા) યથાપ્રવૃત્તિકરણમાં અમલપણાને કારણે જેનો ગ્રંથિભેદ નિકટ છે એવા પુરુષને આ (ગ્રંથિ) સમસ્ત નિશ્ચયે ઉપજે છે. મિથ્યાત્વના ગાઢ અંધકારથી ઢંકાયેલી આ ગ્રંથિને અચરમાવર્તકાળના જીવો ઓળખી શકતા જ નથી. ચરમાવર્તકાળમાં પ્રવેશેલો, કર્મની લઘુતાવાળો કોઈ જીવ ગ્રંથિને પારખી શકે છે. આ કર્મની ગાંઠ વાંશની ગાંઠ જેવી દુર્ભેદ્ય છે. તે જ્યાં ભેદાય છે, તેને ‘ગ્રંથિભેદ' કહેછે. રાગદ્વેષ અજ્ઞાનની એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથ, ગા-૨૮૦માં ગ્રંથિભેદની રસિક વાત કહી છે. અપૂર્વકરણરૂપ તીક્ષ્ણ વજથી કોઈ મહાત્મા આ ગ્રંથીને ભેદે છે. જેમ અસાધ્ય રોગની કોઈ ઉત્તમ દવા પ્રાપ્ત થતાં રોગ કાબૂમાં આવે અને રોગીને જેવો આનંદ થાય તેવો અત્યંત તાત્ત્વિક આનંદ ગ્રંથિભેદ કરનાર મહાત્માને થાય છે. જેમ જન્માંધ વ્યક્તિને શુભપુણ્યના ઉદયથી ચશ્નનો લાભ થતાં સદ્દર્શન થાય છે, તેમ ગ્રંથિભેદ થતાં વસ્તુનું યથાર્થદર્શન થાય છે. ચરમાવર્તકાળને પામેલા ભવ્યાત્માઓ પણ ચરમાવર્તને પામવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિ કરી શકતા નથી. મોક્ષ પ્રાપ્તિ માટે સમ્યગદર્શન, અનંતાનુબંધી કષાયોનો ક્ષય, શ્રેણી પર આરોહ, આવર્જિકરણ, સમુદ્યાત, શૈલેશીકરણ ઈત્યાદિપૂર્વકર્મ હોવાં જોઈએ. આવી આત્મશુદ્ધિ અચરમાવર્તી કાળમાં હોઈ શકતી નથી. આવા પૂર્વ કૃત્ય પણ કોઈને પૂર્વભવથી ક્રમશઃ ચાલ્યાં આવે છે અને કોઈને તે જ ભવમાં મુક્તિગમનના નજીકનાં પૂર્વ સમયમાં પણ હોય છે. આ પૂર્વ કૃત્યો પણ આત્મવીર્ય ફોરવવા રૂપ ઉધમ વિના થઈ શક્તા નથી. અહીં સ્પષ્ટ થાય છે કે સદાચાર વિના માર્ગાનુસારીમાં પ્રવેશ ન મળે. માર્ગાનુસારીમાં For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રવેશ વિના સમ્યકત્વ ન મળે. માર્ગાનુસારીપણું એ સમ્યક્ત્વનો પાયો છે. માર્ગાનુસારીએ મનુષ્યત્વ પ્રાપ્તિની ભૂમિકા છે. તે વ્યવહાર શુદ્ધિ છે. વ્યવહાર શુદ્ધિ વિના આત્મશુદ્ધિ ક્યાંથી સંભવે? વ્યવહાર ધર્મનિશ્ચયધર્મ સુધી પહોંચાડે છે. અધ્યાત્મના માર્ગમાં ત્રણ પ્રકારના વિદ્ગોમાં ઉત્કૃષ્ટ વિજ્ઞ દિમોહ તુલ્ય મિથ્યાત્વ છે. તેનો વિજય મેળવવો અત્યંત કઠિન છે. મિથ્યાત્વના ઉદયથી જીવને દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી વિષયોમાં સુખનો ભ્રમ થાય છે. જેમ મૂળ વિના શાખા પ્રશાખા ન હોય, તેમ માર્ગાનુસારીપણા (સજ્જનતા) વિના ધાર્મિક્તા ન હોય. લોહખુર ચોરમાં ભવાભિનંદી જીવનાં લક્ષણો દેખાય છે. તેને મુક્તિનો દ્વેષ હતો. તે ઓધસંજ્ઞાએ જીવનારો આત્મા હોવાથી વંશ પરંપરાગત ચોરીનો નિંદનીય વ્યાપાર છોડવા તૈયાર ના હતો. તે ચોરી કરવાના વિવિધ પેંતરા-નુસખા અજમાવતો હતો. ઓઘસંજ્ઞાએ જીવનારા લોકોમાં વિશેષ બુદ્ધિ (વિવેક) ક્યાંથી હોય? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૮માં સંજ્ઞાના દશપ્રકાર બતાવેલ છે. (૧) આહાર સંજ્ઞા : સુધા વેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષા થવી. (૨) ભય સંજ્ઞા ભય મોહનીય કર્મના ઉદયથી જીવનમાં થતો અનેક પ્રકારના ભયનો અનુભવ થવો. (૩) મૈથુન સંજ્ઞા : વેદમોહનીય કર્મના ઉદયથી મૈથુન સેવનની ઈચ્છા થવી. (૪) પરિગ્રહ સંજ્ઞા લોભ મોહનીય કર્મના ઉદયથી પદાર્થપ્રત્યેની આસકિત, મૂચ્છથવી. (૫) ક્રોધ સંજ્ઞા : ક્રોધ મોહનીય કર્મના ઉદયથી અપ્રીતિનો ભાવ થવો. (૬) માન માન મોહનીય કર્મના ઉદયથી ગર્વ, અભિમાન, અક્કડતા થવી. () માયા માયામોહનીય કર્મના ઉદયથી છળકપટ, પ્રપંચ, છેતરવાની બુદ્ધિ થવી. (૮) લોભ સંજ્ઞા : લોભ મોહનીય કર્મના ઉદયથી પદાર્થોને સંગ્રહ કરવાની વૃત્તિ જાગવી. (૯) લોક સંજ્ઞા : મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, કર્મના ક્ષયોપશમથી લોકરૂઢિનું અનુસરણ કરવાની વૃત્તિ અને લૌકેષણા થવી. (૧૦) ઓઘ સંજ્ઞા દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિચાર્યા વિના, અજ્ઞાનદશાથી પ્રવૃત્તિ કે વૃત્તિ થવી. આ દશ સંજ્ઞાઓમાંથી પ્રથમ આઠ સંવેગાત્મક છે. અંતિમ બે જ્ઞાનાત્મક છે. એકેન્દ્રિય આદિ અસંજ્ઞી જીવોમાં આ સંજ્ઞાઓ અવ્યક્તપણે અને સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આ સંજ્ઞા વ્યક્તપણે, સ્પષ્ટરૂપે હોય છે. નારકીમાં પ્રાયઃ ભયસંજ્ઞા અધિક છે. તિર્યંચોમાં આહાર સંજ્ઞા અધિક છે. મનુષ્યમાં મૈથુના સંજ્ઞા અધિક છે. દેવોમાં પરિગ્રહ સંજ્ઞા અધિક છે. ' લોહખુર ચોર ઓઘ સંજ્ઞાએ જીવનારો આત્મા હતો. તેનું જીવન ગતાનુગતિક હતું. તે તેના ગૃહ સંસારમાં સુખી હતો. તેની સ્વરૂપવાન સ્ત્રી હતી. જેનું નામ રોહિણી હતું. આ દંપતીની સંસારવેલ એક ફૂલથી ખિલખિલાટ હસી ઉઠી. આ વેલનું એક ફૂલ તે રોહિણેયકુમાર! નવજાત શિશુને માતાના For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નામ પરથી નામ મળ્યું. રોહિણેયનો અર્થ બુધ ગ્રહ થાય છે. તેને જ્યોતિષમાં સૌમ્યગ્રહ' કહે છે. ' જ્યારે રોહિણેયકુમારનો જન્મ થયો ત્યારે શ્રેણિક રાજા બેનાતટ નગરથી રાજગૃહી નગરીમાં પાછા આવ્યા હતા. તે પછી પ્રસેનજિત રાજાએ દીક્ષા લીધી અને શ્રેણિક રાજાનો. રાજ્યાભિષેક થયો. (સંસ્કૃત હસ્તપ્રત કડી - ૩૨,૩૩) પુત્રના જન્મથી માતા-પિતા અત્યંત હર્ષિત થયા. જેમ કોઈ રાજકુંવરનો જન્મ થતાં જ્યોતિષોને બાળકનું ભવિષ્ય જોવા તેડાવવામાં આવે છે, તેમ લોહખુર ચોરે પોતાના વ્હાલા પુત્રની જન્મકુંડલી બનાવવા અનુભવી ભવિષ્યવેત્તાઓને તેડાવ્યા. કડી-૨૫ થી ૨૮માં કવિએ જન્મકુંડલી બનાવવાની વિધિનું રસિક વર્ણન કર્યું છે. અહીં રાસકર્તા જ્યોતિષ વિષયક ઊંડું ધ્યાન ધરાવે છે, એવું સ્પષ્ટ થાય છે. પંડિતોએ બાળકનું તગતગતું કપાળ, મુખ પર રહેલી તેજસ્વિતા, પંચેન્દ્રિયથી પરિપૂર્ણ ઉત્તમ લક્ષણોથી યુક્ત, સર્વાગ સુંદરતા અને ગ્રહોનો સુમેળ જોઈ ભવિષ્ય ભાખતાં કહ્યું, “આ બાળક સત્ય અને ધર્મનો આદર્શ બનશે. તેની ક્ષત્રિય જેવી વીરતા હશે, તે જિનેશ્વરના હાથે દીક્ષિત થશે. વળી, ત્રણે લોકમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે.” ચોરનો પુત્ર ચાર જ બને ” એવી માન્યતા ધરાવતા લોહખુર ચોરને ભવિષ્યવેત્તાઓની વાત સાંભળી અચંભો થયો. ‘બાળક હજુ નાનો છે એવું સમજી તે વાતને તેણે ટાળી દીધી. પંડિતોને ખુશ કરી વિદાય આપી. ધીમે ધીમે રોહિણેયકુમાર યોગ્ય દેખરેખ તથા લાડથી બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો મોટો થયો. દુહા : ૨ ચંદતણી પરિવાયતો, સાધઈ કલા અનેક; શાહાસ્ત્ર (શાસ્ત્ર) ભલા ભણતો સહી, ધરતો ઘણો વિવેક અર્થ: રોહિણેયકુમાર બીજના ચંદ્રની જેમ વધવા લાગ્યો. તેણે યોગ્ય વય થતાં અનેક વિદ્યાઓ શીખી લીધી. તેણે ઘણા શાસ્ત્રોનો વિનયપૂર્વક અભ્યાસ કર્યો. વિદ્યા ભણતાં તેણે ખૂબ વિવેક સાચવ્યો. •. ૩૨. •..૩૨ ઢાળ : ૧ રોહિણેયકુમારની બાલ્યાવસ્થા (દેશી : એક આલોયણનો દાણી રે) વવેકી પૂરષ રોહણીઉ રે, વિદ્યા ચઉદઈ તે ભણીઉં; ટ્યતઈસી તાત વિધાઈ રે, આકાસિં ઉડી જાઈ પણિ કો પગિ વલગઈ જ્યારઈ, તાત ઉડી ન સકઈ ત્યારઈ; કલા સાધવા સજ હું થાઉં રે, પગિ વલગઈ તસ લેઈ જાઉં પછઈ કુપકુંડિ નર આવઈ રે, મોટા દોરડા જાડા લાવઈ; પગે લાકડાં બાંધી ઉંડઈ રે, થઈ માછલો જલ માહા બુડઈ *જૈનકથાનકોષ અનુસાર રોહિણી નક્ષત્રના યોગે પુત્ર થયો તેથી રોહિણેયકુમાર (રોહિણેય) નામ રાખ્યું. પૃ-૩૯. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ •... ૩૯ ••• ૪૦ ૪૦ • વાનર થઈ ડાલિ ચઢતો રે, પસુ થઈનઈ ઢોરમાહા વઢતો; મુકી જાણઈ નીદ્રા અઘોરી રે, પણિ ન કરઈ રોહણ ચોરી ••• ૩૬ હંશા જુઠું અદિત ન લેતો રે, પુણ્ય કાંજિ પરનઈ દેતો; કહઈ લોહખરો સુણિ પુતરે, ન રહ્યું તુઝથી ઘર સુતે રાખિ નીજ કુલનો આચારો રે, કરો મદિરા મંશનો આહારો, રમો જુગટુ પરસ્ત્રી સેવો રે, બોલ્યો રોહણીઉ તરખેવો હું તો શું વાહનો બાલ્યો રે, નહી પરસ્ત્રી ગમન જ કાલ્યો; ભણ્ય જુગટઈ વીસરી આઈ રે, મદિ વિધ્યા તે ન સધાઈ સ્યું સાવ્ય જ મારી ખાઉં રે, જિહમા હું રમવા જાઉં; એમ સમઝાવઈ કહી વાતો રે, કાલઈ માંદો પડયો ત્યાહા તાતો તેડયો રોહણીઉં દઈ સીખ્યારે, કુટુંબની કરજે રિખ્યા; વીર પાશ ન જઈશ પૂતો રે, તે કપટી છઈ અદભૂતો તે આવસઈ આહાકણિ યારઈ રે, સમોસરણ થઈ વલી ત્યારિ; તેનુ વચન મ સુણસ્યો કાનિં રે, દુખ પામસ્યો તેહનઈં ધ્યાન ૪૨ મુજ વચન હઈઈ જ ધરેવું રે, એ અવસંઈ કામ કરવું, હોઈ પૂબ સપૂત્ર જેહો રે, તાત વચન ન લોપઈ તેહો. ૪૩ સૂણી રોહણ તે નવિ કોપઈ રે, પાપી તાત વચન જે લોપઈ; સૂણી વચન નઈ હરખ્યો તાતો રે, મુખ મસ્તગિ ફેરવઈ હાથો એમ કહી પરલોકઈં જાઈ રઈ, રોહણીઉ ગરાસ જ ખાઈ; પછઈ સુભટે કીધ વીચારો રે, વીનવ્યો જઈ અભઈકુમારો કસી બુધિ તુમ્હારી ગવાઈ રે, મુઆ ચોરના સુત ધન ખાઈ; પ્રસેનજીત હુઉં નૃપ જ્યારઈરે, ચોર રુપખરો થયો ત્યારઈ ૪૬ બલઈ તેહ ગરાસ જ ખાઈ રે, કાલંઈ તે પરલોકઈ જાઈ; પછઈ લોહખરો ધન લેતો રે, માણસ સઘલઈ મુકેતો. મુઉ તે બલવંતો પ્રાહઈ રે, સુત રોહણીઉ તા માહઈ; ટાલ્યો તેહ તણો જ ગરાસો રે, તો મંત્રી બુધ્ધિ તુમ ખાઓ. ....૪૮ અર્થ : રોહિણેયકુમાર અત્યંત વિવેકી હતો. તે ચૌદ પ્રકારની વિદ્યા શીખ્યો. એક દિવસ તેણે વિચાર્યું, પિતાજી પાસે આકાશમાં ઉડી શકે એવી અદ્દભુત વિદ્યા છે!” ...૩૩ પરંતુ જ્યારે તેમના પગ કોઈપકડી લે અથવા કોઈપગને વળગી પડે ત્યારે તેઓ આકાશમાં ઉડી શકતા નથી. હું એવી કળા શીખું કે મારા પગમાં કોઈ વળગે તો તેને લઈને હું ઊડી શકું. ૩૪ પછી જાડા દોરડા ઉંચકીને લાવે તેવો માણસ આવ્યો. તે મોટા, જાડા દોરડા લાવ્યો. રોહિણેયકુમારે તેના પગમાં જાડા લાકડાં દોરડા સાથે બાંધ્યા. ત્યારપછી રોહિણેયકુમાર તેને લઈને આકાશમાં ઉડવા લાગ્યો. ક્યારેક તે મહાકાય માછલો બની પાણીમાં ડૂબતો. ...૩૫ •••. ૪૪ ••• ૪૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ .' ' ..૩૯ તો ક્યારેક તે વાનર બની વૃક્ષોની ડાળો પર ઝડપથી ચઢતો. ક્યારેક પશુ બની જનાવરોના ટોળામાં ભળી જઈ અન્ય પશુઓ સાથે લડતો. તે અવસ્થાપિની નિદ્રામાં લોકોને પોઢાડી શકતો હતો. આવી અનેક વિદ્યાઓમાં તે કુશળ હતો પરંતુ તે ચોરી કરતો ન હતો. ...૩૬ તે ન જીવહિંસા કરતો કે ન અસત્ય બોલતો. તે અદત્ત (ચોરી) ન લેતો. તે પરોપકારનાં કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરતો હતો. (પુત્રના આવા સજ્જન જેવા આચાર વિચાર જોઈ) એક દિવસ પિતાએ તેને સમજાવતાં કહ્યું, “વત્સ ! મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ, તારી આવી વર્તણૂકથી આપણો ઘરસંસાર (કુળપરંપરા) નહીં ચાલે.” ...૩૦ આપણા કુળના રીતરિવાજો જીવંત રાખવા તું મદિરાપાન તેમજ માસભક્ષણ કર. તું જુગાર રમ અને પરસ્ત્રીનું સેવન કર. સજ્જન રોહિણેયકુમારે પિતાને તરત જ વળતો જવાબ આપ્યો ...૩૮ પિતાજી! જુગટુ રમવાથી ભથ્થુ ભૂલાઈ જાય છે. મદિરાથી વિદ્યા ન સધાય. હું નાનો બાળક છું. પરસ્ત્રીગમનમાં હું ન સમજું. વળી, જે વનપશુઓ સાથે હું રમું તેને જ (મારા મિત્રને ) મારીને ખાઈ જવાનાં ?'' આ પ્રમાણે પિતા તેને સમજાવવા વાતો કરતા હતા. થોડા સમય પછી રોહિણેયકુમારના પિતા સખ્ત માંદગીમાં પટકાયા. ૪૦ તેમણે રોહિણેયકુમારને પોતાની પાસે બોલાવી અંતિમ શીખામણ આપતા કહ્યું “પુત્ર! હવે તું કુટુંબની સારસંભાળ રાખજે. વત્સ! હું તને ખાસ ભલામણ કરું છું કે (દેવ, દાનવ અને માનવોની સભામાં બેસી સરસ ઉપદેશ આપતાપેલા) વર્ધમાન પાસે તું કદી ન જઈશ. તે અત્યંત કપટી છે. ...૪૧ તે જ્યારે રાજગૃહી નગરીમાં આવશે ત્યારે સમવસરણની રચના થશે. આ સમવસરણમાં જઈ તું દેશના સાંભળીશ નહીં. તેથી તું ખૂબ દુઃખી થઈશ. (ચોરી એ આપણો પરંપરાગત કુલાચાર છે. મહાવીરનું એકાદ વેણપણ કાને પડશે તો કુલાચારનો લોપ કરાવ્યા વિના નહિ રહે.. ..૪૨ વત્સ !મારાં વચનો તારા હૈયામાં ધારણ કરજે (હું તને સાચું કહું છું. મારા વચનો પર શ્રદ્ધા કરજે.) તું એનાથી દૂર રહેજે. આ વચનો અવસરે તને જરૂર ઉપયોગી થશે. જે પિતાના વચનોનું ઉથાપન કદી કરતા નથી તેને સુપુત્ર કહેવાય.” ..૪૩. - પિતાના વિલક્ષણ વચનો સાંભળ્યા છતાં રોહિણેયકુમારે કોઈ વિરોધ કે આક્રોશ ન કર્યો. તેણે પિતાને વચન આપતાં કહ્યું “પિતાની અંતિમ ઈચ્છા કે વચનની અવગણના કરનારા પાપી છે.” (હું આપની આજ્ઞાનું અવશ્ય પાલન કરીશ.) રોહિણેયકુમારના વચનો સાંભળી પિતાના કાળજે ઠંડક થઈ. તેણે વાત્સલ્યથી પુત્રના મુખ અને પીઠ પર હાથ ફેરવ્યો. ...૪૫ આ પ્રમાણે કહી લોહખુર ચોર મૃત્યુ પામી પરલોકે ગયો. હવે રોહિણેયકુમાર પિતાના ગરાસ (હક્કનું ધન) ને હકદાર બની ભોગવવા લાગ્યો. લોહખુર ચોરના મૃત્યુ પછી એક સુભટને તે વિશે વિચાર આવ્યો... તેણે મહામંત્રી અભયકુમારને જઈને વિનંતી કરી. ..૪૬. “મહામંત્રી !તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે? શું તમે ભૂલી ગયા છો ? શું ચોરના મરી ગયા પછી For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તેનો પુત્ર પણ તે ગરાસ ભોગવે? જ્યારે મહારાજા પ્રસેનજિત રાજ્ય કરતા હતા તે સમયમાં રૂપખુરો થયો હતો. ...૪૦. તેણે બળજબરીથી અમુક ગામોનો ગરાસ ભોગવ્યો. કાળક્રમે તે મૃત્યુ પામી પરલોકમાં ગયો. તેના પછી તેનો પુત્ર લોહખુર થયો તેણે પણ ગરાસમાં મળેલા ગામોમાંથી માણસો મોકલી લોકો પાસેથી કર વસૂલ કરી ધન મેળવી ભોગવ્યું. ...૪૦. બળવાન લોહખુર ચોર પણ સમય જતાં મૃત્યુ પામ્યો. શું હવે તેનો ગરાસ તેનો પુત્ર રોહિણેય કુમાર ભોગવે? હે મંત્રીશ્વરા ! તમે બુદ્ધિપૂર્વક વિચારો. તેનો ગરાસ પાછો મેળવી ભોગવો. કારણકે તેના સાચા હકદાર તમે છો.” ...૪૮ વિવેચન પ્રસ્તુત ઢાળમાં કવિએ રોહિણેયકુમારની વિવિધ વિદ્યાઓ, માતા-પિતાની બાળકો પ્રત્યેની ફરજ અને સંતાનોનું વડિલો પ્રત્યેનું ઉભય કર્તવ્ય અહીં દર્શાવ્યું છે. દરેક માતા-પિતાની જેમ લોહખુર ચોર અને તેની પત્ની રોહિણીએ પણ પોતાના સંતાનને શૈશવકાળમાં (આઠ વર્ષે) શુભ મુહૂર્ત પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. બળબળતા ઉનાળા પછી વર્ષના પ્રથમ બુદને જેમ ચાતક પક્ષી ઝડપી લે છે, તેમ સૌમ્ય અને જ્ઞાનપિપાસુ રોહિણેયકુમારે વિદ્યા ગુરુ પાસેથી ઝડપથી લૌકિક વિદ્યા શીખવા માંડી. તે તીવ્ર મેઘાવી હતો. બુદ્ધિમાં તે પંડિતોને પણ સંદેહ ઉત્પન્ન કરાવતો હતો. તે પક્ષીની જેમ આકાશમાં ઉડી શકતો, ક્ષણવારમાં રૂપબદલી જંગલી વાઘનું રૂપ લેતો. બધા ઉપાસકોની વિદ્યા તે જાણતો હતો તેમજ ભાષા રાગના પણ સુંદર નિર્ણય આપતો. વરસાદનું આગમન થતાં મોરનું રૂપ ધારણ કરી નૃત્ય કરતો, વન્ય પશુઓની વચ્ચે ક્રીડા કરતો.ગંગા નદીને તરવા અને તારવાનું પણ શીખ્યો. વિચિત્ર ઔષધિઓ તથા કરોડ યંત્ર-મંત્રોનો જાણકાર હતો. (સંસ્કૃત હસ્તપ્રત કડી-૩૦ થી૪૦) .. જેમ દ્રોણાચાર્યનો વિનય કરી અર્જુન અમોઘ બાણાવળી બન્યો, તેમ વિદ્યા ગુરુનો વિનય કરી રોહિણેયકુમાર ટૂંક સમયમાં ઘણી વિદ્યાઓમાં પારંગત બન્યો. વિધા વિદ્યા એ માનવ જીવનનાં સર્વાધિક વિકાસ અને પ્રગતિનું સોપાન છે. વિદ્યા શાશ્વત છે, પરા દેવતા છે, મનુષ્યનું સાચું આભૂષણ છે. વિદ્યા માનવ જીવનના વ્યવહારનું અલંકાર છે તેથી જ વિદ્યાને દેવી સ્વરૂપ આપ્યું છે. તેની પૂજા-અર્ચના થાય છે. ધન અને સત્તા પણ વિદ્યાના બળથી મળે છે. વિદ્યારે વનમ્' વિદ્યા એ શ્રેષ્ઠ બળ છે. આચાર્ય તુલસી કહે છે: विद्या मनुष्यकी आंतरिक संपदा है। इसका जितना व्यय किया जाता है, यह उतनी ही बढ़ती है। આચાર્ય તુલસીના વિચારો સાથે તૈત્તરીય વ્યષિમુનિના વિચારો સામ્યતા ધરાવે છે. વિશ્વના બધા જ તત્ત્વજ્ઞાનીઓ, ચિંતકો, ધર્માચાર્યોએ વિદ્યાની અગત્યતા સ્વીકારી છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પ0 ઈસ્લામ ધર્મમાં વિદ્યા માટે ઈલ્મ' શબ્દ વપરાયો છે. કુરાન પ્રમાણે 'HADITH- હદીથ(સ)' શબ્દ વપરાયો છે. જે વિદ્યા અલ્લાહ પાસેથી પ્રાપ્ત થાય છે. જૈનદર્શન અનુસાર પરમાત્માની વાણીને જિનવાણી' કહેવાય છે. ભગવાન બદષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને અક્ષરજ્ઞાન આપી જગત પર મોટો ઉપકાર કર્યો છે. જૈનદર્શનમાં પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાનની વાત નંદીસૂત્રમાં કહી છે. આ બંને જ્ઞાનને સમજવાની અને ઉપયોગમાં લેવાની આવડત વિદ્યામાં છે. સાચા શિક્ષણની ઈમારતના ચાર પાયા છે. (૧) માહિતી-Information (૨) કૌશલ-Skill (૩) દૂરદર્શિતા-Vision (૪) ઉર્જા-Motivation. માત્ર પુસ્તકનું માહિતીજ્ઞાન સંપૂર્ણ નથી. તે જ્ઞાન જ્યારે ક્રિયામાં રૂપાંતરિત થાય છે ત્યારે . વ્યક્તિના શરીર અને મન સાથે વણાઈ જાય છે. કૌશલયુક્ત જ્ઞાન વ્યક્તિની દષ્ટિને વ્યાપક બનાવે છે. દૂરદર્શિતાથી વિચારશક્તિની ક્ષિતિજો વિસ્તરે છે. આંતરઉર્જાથી વ્યક્તિગતિશીલ બને છે. ' ' | વિનોબા ભાવેનું શિક્ષણ સંબંધી મંતવ્ય આ દિશામાં દીવાદાંડીની ગરજ સારે છે. તેમણે કહ્યું છે કે, “શિક્ષણ કિસૂત્રી પ્રક્રિયા છે. યોગ, ઉદ્યોગ અને સહયોગ એ વિદ્યાના ત્રણ સૂત્રો છે.” યોગ એટલે જીવન સાથે ગુણોનું જોડાણ. અભય, આત્મવિધા, પ્રજ્ઞા અને વિવેક ભાવ આ મુખ્ય ગુણો છે. ઉદ્યોગ એટલે શ્રમ. જ્યાં શ્રમ છે ત્યાં શિક્ષણ વાંઝિયું નથી. સહયોગ= સહજીવન. તેથી નાગરિક ધર્મ વિકસે છે. ભાષા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર માણસને માનવ બનાવે છે. ' જૈનદર્શનમાં જ્ઞાનનો મહિમા ખૂબ ગવાયો છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. જીવનું લક્ષણ છે. જડ કર્મોના આવરણથી જ્ઞાન ઢંકાઈ ગયું છે. જ્ઞાન બે પ્રકારનાં છે. (૧) વ્યવહારિક જ્ઞાન (૨) પારમાર્થિક જ્ઞાન. વ્યવહારમાં ઉપયોગી જ્ઞાન, તે “વ્યવહારિક જ્ઞાન' કહેવાય. નિર્વાણ કે પરમપદની. પ્રાપ્તિમાં ઉપયોગી જ્ઞાન પારમાર્થિક જ્ઞાન' કહેવાય. ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનસાર ગ્રંથમાં જ્ઞાનના ત્રણ પ્રકાર કહે છે. (૧) વિષય પ્રતિભાસ જ્ઞાન (૨) અત્મપરિણતિમ જ્ઞાન (૩) તત્ત્વસંવેદન જ્ઞાના હેય અને ઉપાદેયના વિવેક વિનાનું માત્ર વિષયના પ્રતિભાસરૂપ જ્ઞાન હોય તે વિષય પ્રતિભાસ જ્ઞાન’ છે. લૌકિક ભાષામાં તેને “પોપટિયું જ્ઞાન” કહેવાય. પોપટ મુખથી રામ રામ' બોલે પરંતુ તે વિશેષ કંઈ જાણતો નથી. આવા જ્ઞાનથી માત્ર ક્ષણિક મનોરંજનથી વિશેષ કોઈ લાભ ન થાય. જે જ્ઞાનમાં વિષયના પ્રતિભાસ (જાણપણા) ઉપરાંત હેય અને ઉપાદેયનો વિવેક હોય પરંતુ તથાવિધ પ્રવૃત્તિ ન હોય; તેને આત્મપરિણતિમત્ જ્ઞાન' જાણવું. લૌકિક ભાષામાં તેને “પોથીમાંનાં રીંગણા' જેવું જ્ઞાન કહેવામાં આવે છે. માત્ર જાણપણાથી શું અર્થ સરે? જે પદાર્થમાં હેય, ડ્રોય અને ઉપાદેયની બુદ્ધિ કેળવી છોડવા યોગ્ય પદાર્થને છોડવા, આદરવા યોગ્ય પદાર્થને આદરવા; તેને “તત્ત્વસંવેદન (સમ્યકજ્ઞાન અથવા પારમાર્થિક) જ્ઞાન' For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કહેવાય છે. આ જ્ઞાનથી સમ્યફચારિત્ર પ્રગટે છે અને પરંપરાએ મોક્ષરૂપી મધુર ફળોનો આસ્વાદ માણી શકાય છે. તત્ત્વસંવેદન જ્ઞાનમાં સ્વ સ્વરૂપની પિછાણ છે. આ જ્ઞાન યથાર્થ છે. “જો હોય પૂર્વભણેલો પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.” સાધુ કવિપદ્મવિજયજીએ દર્શનપદની પૂજામાં કહ્યું છે: સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં અરહો અથડાય.” (વિવિધપૂજા સંગ્રહ, ભા.૪,પૃ.૨૮૩) ઉપરોક્ત પ્રથમ બે જ્ઞાનથી ઉદરભરણ અને મનોરંજન કાર્યો થઈ શકે પરંતુ આધ્યાત્મિક ફળ ન મળી શકે. તત્ત્વસંવેદન જ્ઞાન મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક હોવાથી શ્રેષ્ઠજ્ઞાન છે. સુઘે છનું તત્ત્વ વિવારMવીતત્ત્વની વિચારણા એ જ બુદ્ધિનું ફળ છે. જ્ઞાની એક એક શ્વાસોશ્વાસમાં જેટલાં કર્મો ખપાવે છે, તે અજ્ઞાનીને ખપાવતાં દોડ પૂર્વ જેટલો સમય લાગે છે. સા વિદ્યા યા વિમુવર - તે જ વિધા જ્ઞાન કહેવાય જેનાથી કર્મબંધનથી મુક્તિ મળે, તેથી જ કહ્યું છે: , “કષ્ટકરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ કર્મનો છેહ.” પારસમણિને લોઢાનો સ્પર્શ થતાં તે સુવર્ણ બની જાય છે, તેમ જીવાત્માને તત્ત્વજ્ઞાની (સમકિત)નો સ્પર્શ થતાં સમ્યકજ્ઞાન સાથે સચચારિત્ર (આચરણ)ની ઝલક જોવા મળે છે. ન્યાયશાસ્ત્રમાં કહ્યું છેઃ સ્વર વ્યવસયિ જ્ઞાનમ્ પ્રમાણમાં જે જ્ઞાન પોતાનો અને પરનો. નિશ્ચય કરે છે તે જ્ઞાન પ્રમાણભૂત છે. | નેણાંનાડૂતે સવૅનાગડ્ડા ને સવંનાફતેગંનાગઠ્ઠા (શ્રી આચારાંગસૂત્ર, અ.૩/૪/૨, પૃ. ૧૩૧) અર્થ: જેને નિજ આત્મા જણાય તેને સર્વ જણાય છે. નિજ આત્મામાં સ્થિરતા વધતાં કેવળજ્ઞાન થાય છે. જેમાં ત્રણે લોકનાં સર્વ પદાર્થોની સર્વ પર્યાયો જણાય છે. આવો મહિમા છે સ્વ વડે સ્વને જાણવાનો! ગુર્જર કવિ નરસિંહ મહેતા પોતાના ભજનમાં ગાય છે: “જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિવૂઠી.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૮૦) અર્થ: આત્મતત્વને ઓળખ્યા વિના ઉગ્ર સાધના પણ વ્યર્થ છે. જેમાં માવઠું થતાં પાક નષ્ટ થાય છે, તેમ આત્માનુભૂતિ વિના મનુષ્ય દેહ એળે જાય છે. પૂર્વાચાર્યોએ અજ્ઞાનીને પશુની ઉપમા આપી છે. જ્ઞાન વિના પશુસારીખા, જાણો એણે સંસાર જ્ઞાન આરાધનથી લહ્યું, શિવપદ-સુખ શ્રીકાર.” For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પર જ્ઞાનનું આરાધન મોક્ષપ્રાપ્તિનું અનિવાર્ય અંગ છે. જેમ ગાઢ અંધકાર દીવો પ્રગટતાં દૂર થાય છે, તેમ અનાદિનો પરભાવ જ્ઞાન પ્રગટતાં આપોઆપ દૂર થાય છે. તત્ત્વજ્ઞાન વિવેક શક્તિને જાગૃત કરે છે. મિથિલાપતિ નમિરાજર્ષિ કંકણનો કોલાહલ બંધ થતાં ઊંડા ચિંતનમાં સરકી ગયા. તેમણે ચિંતન કરતાં તત્ત્વજ્ઞાનનું નવનીત મેળવ્યું. “જ્યાં એક છે ત્યાં પરમાનંદ છે.” તેમને એકત્વના આનંદની અનુભૂતિ થઈ. તત્ત્વબોધથી તત્ત્વજ્ઞાન થયું. તત્ત્વજ્ઞાન સમ્યક્રચારિત્રને ખેંચી લાવ્યું. છેવટે સર્વ કર્મોને તોડી સિદ્ધ, બુદ્ધ અને નિરંજન બન્યા. જ્ઞાનનું લક્ષણ, નમ્રતા-વિનય છે. વિનયઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રથમ ચરણ, દશવૈકાલિક સૂત્રનું નવમું અધ્યયન વિનયધર્મનું સ્વરૂપ દર્શાવે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં વિનયને આચારનું રૂપ આપ્યું છે. જિનશાસનનું મૂળ વિનય છે. તે નિર્વાણ સાધન છે. વિનય વિના કયો ધર્મ કે કયું તપ ટકી શકે? ભારતીય સંસ્કૃતિ વિનયપ્રધાન છે. વિદ્યા વિનયથી શોભે છે. વિનયથી ત્રણ પ્રકારની વિશેષતાઓ પ્રાપ્ત થાય છે ૧) વિનીત બુદ્ધિમાન વ્યક્તિ અત્યંત દુષ્કર કાર્ય સરળતાથી સિદ્ધ કરી શકે છે. ૨) તે ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થમાં દક્ષ બને છે. ૩) તેનું વર્તમાન જીવન અને પારલૌકિક જીવન સફળ બને છે. ઉપદેશપદ' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી કહે છે: "भत्तीए बुद्धिमंताण तहय बहुमाणओयएएसिं। अपओसयसंसाओ एयाण विकारणजाण।। અર્થ: બુદ્ધિનો પ્રકર્ષ પામવા માટે ત્રણ ઉપાયો છે. (૧) બુદ્ધિમાનોની ભક્તિ (૨) બુદ્ધિમાનોનું બહુમાન (૩) બુદ્ધિમાનોની ઈર્ષારહિતપ્રશંસા. જ્ઞાનીની ભક્તિરૂપ વિનય કરવાથી બુદ્ધિ નિપુણ બને છે. જ્ઞાન ગ્રહણ કરવાને અયોગ્ય વ્યક્તિ માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના અગિયારમા અધ્યયનમાં કહ્યું છેઃ "अहं पंचाहिं ठाणेहि,जेहिं सिक्खा नलब्भइ। थंभा कोहापमाएणं,रोगेणालस्सओणय।। અર્થઃ પાંચ કારણોથી વિદ્યા પ્રાપ્ત થતી નથી. તે પાંચ કારણો આ પ્રમાણે છે. (૧) અહંકાર (૨) ક્રોધ (૩) પ્રમાદ (૪) રોગ (૫) આળસ. ચોર જેવી પછાત જ્ઞાતિમાં પણ રોહિણેયકુમારના માવિત્રો વિદ્યાભ્યાસ માટે રુચિ ધરાવે છે તે પ્રશંસનીય છે. તેમણે જ્ઞાનનું વૈભવ આપી સંતાન પ્રત્યેનું પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. એક કવિ કહે છેઃ माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः। नशोभते सभा मध्ये हंसमध्ये बको यथा।। અર્થ: સંતાનને વિદ્યાભ્યાસ ન કરાવનાર અભણ માતા-પિતા સંતાનનાં ખરાં શત્રુ છે. જેમ હંસની For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૩ સભામાં બગલો શોભતો નથી, તેમ વિદ્યાવિહીન બાળક વિદ્વાનોની સભામાં શોભતો નથી. જેમ મધપૂડા પાસે મધમાખી ધસી આવે છે, તેમ વિનયી પાસે બાહ્યાભ્યતર સંપત્તિઓ દોડી, આવે છે. વિનય લઘુતા છે. કૂવામાં ઘડો નાખ્યા પછી જો તે આડો પડે નહિ તો તેમાં પાણી ભરાતું નથી, તેમ જીવનરૂપી ઘડાને જ્ઞાનાદિસદ્ગુણોથી ભરવા તેને નમાવવો (વિનય કરવો) પડે છે. જ્ઞાનના મહાસાગર સમાન ભગવાન મહાવીર સ્વામી પાસે ગૌતમસ્વામીએ અહંકાર છોડી વિનય કર્યો તેથી તેઓ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવી શક્યા જ્યારે સ્થૂલિભદ્રજીને અહંકારે છેતર્યો તેથી તેઓ ચૌદપૂર્વનું અર્થ-સૂત્ર સહિત સંપૂર્ણજ્ઞાન મેળવવામાં અધૂરા રહ્યા. નંદીસૂત્રમાં અભિમાનથી અક્કડ માનવીને “મુદ્ગશૈલ' પથ્થરની ઉપમા આપી છે. કારણ કે આ પથ્થર પુષ્કરાવૃત મેઘ જેટલો મુશળધાર વરસાદ વરસ્યા છતાં ભીંજાતો નથી, તેમ અવિનયી વ્યક્તિ વક્ર હોવાથી વિદ્યા પ્રાપ્ત કરી શક્તો નથી. ગુરુએ નજાકત, નમણા પથ્થરને ઘાટ આપી સુસંસ્કારોનું સિંચન કર્યું. તેની પ્રતિભા કંઈક અનોખી જ નિર્માણ થઈ. આ બાળક અગોચરના પંથનો પ્રવાસી બનવા જ જાણે ન સર્જાયો હોય ! લોકમુખે પરંપરાગત રોહિણેયકુમારની કથા સાંભળી હતી તેવી આ કથા નથી. અહીં વિદ્યાપ્રાપ્તિના કાળ સુધી રોહિણેયકુમાર સંસ્કારની દષ્ટિએ પિતાથી વેગળો જ જણાય છે. પિતાના કુળના કુસંસ્કારોથી રાસનાયક તહ્ન વિમુખ હતો; તેવું કવિ અહીં ચિત્રિત કરે છે. પૂર્વજોની કંડારેલી કેડીના પ્રવાસી બનનારાનો આ જગતમાં તોટો નથી પરંતુ અવનવી કેડીઓના કર્ણધાર બનવાનું કૌવત કદીક કોઈકને જ સાંપડે છે. કાજળની કોટડીમાં જન્મ્યા છતાં કયાંય કાળાશનો ડાઘ જ નહિ, કેવું આશ્વર્ય!રોહિણેયકુમારને અત્યાર સુધી દુર્ગુણ અડયો જ નહીં!* ધર્મસંગ્રહસારોદ્ધાર ગ્રંથમાં ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. (૧) સુજાત પિતા તુલ્ય ગુણવાળા. જેમકે આંબાની ગોટલીમાંથી સદશ ગુણવાળી કેરી પાકે, તેમ પિતા જેવો જ પાકે તે સુજાત’ કહેવાય છે. (ર) અવિજાત કોળા કે બીજોરાના નાના બીજમાંથી મોટું, સુંદર ફળ પાકે , તેમ પિતાના ગુણથી અધિક ગુણવાળો પુત્ર પાકે તેને અવિજાત' (વિશિષ્ટ જાતિવાન) કહેવાય છે. (૩) કુજાત વડનું વૃક્ષ પથિકોને છાયા આપે છે પરંતુ તેનું ફળ તુચ્છ પાકે છે, તેમ પિતા પરોપકારી હોય પરંતુ પિતાની અપેક્ષાયે પુત્ર હીન ગુણી હોય તે કુજાત' કહેવાય છે. (૪)કુલાંગાર જેમ શેરડી કે કેળને ફળ આવતાં જ શેરડી કે કેળનો નાશ થાય છે, તેમ જે પુત્ર પિતાના કુળનો ઘાતક બને છે તે કુલાંગાર' કહેવાય છે. પોતાના જ દેહયોગથી ઉત્પન્ન થયેલ મહારાજા શ્રેણિકનો પુત્ર અજાતશત્રુ-કોણિક; જેણે * આ કથા જુદી રીતે પ્રસ્તુત થઈ છે. ઘરફોડ લોહખુર ચોરનો પુત્ર નાનપણથી જ ચોરીના ધંધામાં પાવરધો હતો. ચબરાકપણું અને ચતુરાઈમાં તે પિતાથી સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં આવતો અને સુખી, સમૃદ્ધ માણસોને લૂંટતો તેમજ અજાણી અગમ્ય જગ્યાએ ચોરીનો માલ છુપાવતો. પ્રાપ્ત થયેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણા લોકો તેનો ઉપકાર માની ખુશ થતાં અને રાજાને રોહિણેયને પકડવામાં મદદન કરતા. (જૈનકથા સંગ્રહ : કથા ૨૯, સં. જૈન એજ્યુકેશન કમિટી, જાન્યુ. ૨૦૧૧) For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાજ્યના લોભે વૃદ્ધાવસ્થામાં પિતાને રોજના સો કોરડાનો માર મારી મારીને ચમસદને પહોંચાડયા. કેવો કુલાંગારપાક્યો કોણિકા ઉપરોકત ચારે પ્રકારોમાં “અવિજાત' ઉત્તમ છે. રોહિણેયકુમાર વિદ્યા સંપાદન કરવામાં અને સંસ્કારોમાં પિતાથી ચડિયાતો અને વેગળો જ નીકળ્યો. જેમ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ રાક્ષસ કુળમાં જનમ્યો છતાં ઉગતી વયથી જ ધાર્મિક વૃત્તિવાળો હતો, તેમ રોહિણેયકુમાર ચોર જ્ઞાતિમાં જખ્યો છતાં બાળપણથી જ સદાચારી અને સુશીલ હતો. તેને હિંસા, અસત્ય, ચોરી અને અબ્રહ્મ પ્રત્યે સુગ હતી. તેને કુટેવો અને પિતાના કુળપરંપરાગત અશોભનીય ચોરીના વ્યવસાય પ્રત્યે અંશમાત્ર પણ અનુરાગ ન હતો. પિતાને આ બાબત આંખમાં પડેલા કસ્તર સમાન ખટકતી હતી. પુત્ર પોતાના કુલાચારનું આચરણ કરે તેવું કયો પિતા ન ઈચ્છે? પરંતુ જેનામાં સારાસારનો થોડો પણ વિવેક હોય તે જીવ શું બળતી આગમાં પોતાની જાતને હોમે ખરો? રોહિણેયકુમાર ઔચિત્યનું પાલન કરનારો હતો. વળી, વિદ્યાર્થી અવસ્થામાં અન્ય કોઈ વ્યસનનું સેવન તેણે ન કર્યું. પિતા પોતાના વહાલા પુત્રને ચોરી અને અબ્રહાના સંસ્કારો પાડવા મથ્યા પરંતુ પુત્ર એકનો બે ન થયો. મેળવેલું વ્યવહારિક જ્ઞાન પણ જો આટલું ઉપયોગી નીવડે છે તો પારમાર્થિક જ્ઞાન પામતાં શું લાભ ન થાય? શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પારમાર્થિક જ્ઞાનની મહત્તા દર્શાવતાં શ્રી શય્યભવાચાર્ય કહે છે: "पढमं नाणं तओदया, एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काही, किंवा णाहीइसेय पावगं ।। અર્થ: પ્રથમ જ્ઞાન, પછી દયા હોય છે. સર્વ સંયમીઓ જ્ઞાનપૂર્વક ક્રિયાનું પાલન કરે છે. જીવાજીવના જ્ઞાન રહિત અજ્ઞાની શું કરી શકે? કલ્યાણ અને પાપના સ્વરૂપને કેવી રીતે જાણશે? અજ્ઞાની હેય, ઉપાદેયનો વિવેકન કરી શકે. પાપકાર્યોથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને મોક્ષનાં સાધનો પ્રત્યે આદરરૂપ વિનયની પ્રાપ્તિ પણ જ્ઞાનથી જ થાય છે તેથી જ્ઞાન પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થતાં મસ્તક વિનમ્ર બની ઝૂકી પડે છે. ઉનાળ સંમોહ તમોઢરસ નમો નમો નાળવિવાયરસા અર્થાત્ અજ્ઞાન અને સંમોહરૂપી અંધકારને દૂર કરનાર જ્ઞાન દિવાકરને વારંવાર નમસ્કાર હો! ભલે, રોહિણેયકુમારમાં જેને ધર્મ માનવામાં આવે છે તેવા કોઈ સંસ્કાર ન હતાં, તેને કોઈ ધર્મપરાયણ સાધુસંતોનો સહવાસ પણ પ્રાપ્ત થયો ન હતો પરંતુ તે સામાન્ય નીતિ-નિયમોનું પાલન સ્વાભાવિક રીતે કર્યા કરતો હતો. કોઈ પ્રકારનું અપકૃત્ય કરવામાં કે બીજાનાં દોષો જોવામાં તેને રસના હતો. તે સ્વભાવે વિનયશીલ, પ્રિયવાદી તથા પરોપકારપરાયણ હતો એવું કવિ આઢાળમાં આલેખે છે. કડી-૩૦થી૪૦માં કવિએ પિતા-પુત્રનો સંવાદ સરળ શબ્દોમાં રોચક રીતે આલેખ્યો છે. રોહિણેયકુમારનો અભદ્ર સંસ્કારો પ્રત્યેનો અણગમો અહીં તરી આવે છે. લોહખુર ચોરને પોતાના સઘળાં સ્વપ્નનો સુવર્ણ મહેલ તૂટીને ધૂળમાં રગદોળાશે, એવું લાગતું હતું. લોહખુર ચોરે ભય બતાવતાં રોહિણેયકુમારને કહ્યું, “દિવસો જતાં તારે ગ્રામવાસીઓ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પપ પાસે ભીખ માંગવાનો વારો આવશે. અમારી મનોવૃત્તિ પ્રમાણે ચાલ અથવા મારી હત્યા કર."* કવિ દષભદાસ રાસનાયકના પૂર્વજન્મ સંબંધ મૌન સેવે છે પરંતુ રાસનાયકનો આત્મા સંભવ છે કે, પૂર્વે ધર્મબીજનું વાવેતર કરીને આવ્યો હશે કારણકે બાળપણથી જ સુસંસ્કારો તેના અંતરમાં છુપાયેલાં જ હતાં. ભલે, તે ચોર જ્ઞાતિમાં જન્મ્યો, કુસંસ્કારોની વચ્ચે ઉછર્યો, છતાં ગતાનુગતિક કુસંસ્કારોનો વાયરો યૌવનવયમાં પ્રવેશ્યા પૂર્વે તેને સ્પર્શી શક્યો નહિ, જ્યારે લોહખુર ચોરસંપૂર્ણ જીવનમાં કદી સુસંસ્કારોને અડયો જનહિ! પૂર્વાચાર્યો કહે છે - વા યસ્ય પ્રવૃતિઃ સ્વભાવનનિત દુઃએન સી ત્યખ્યતે | અર્થાત જે જેનો સ્વભાવ હોય, તે તેને પીડા આપે (દુઃખી કરે) છતાં મૂઢતાના કારણે તે તેનો ત્યાગ કરતો નથી. જેમકે અભવ્યો કદી અભવ્યપણું છોડશે જ નહીં. કાલસૌકરિક કસાઈએ રાજાજ્ઞા થવા છતાં હિંસાનું નિવારણ ન કર્યું. મહારાજા શ્રેણિકની કપિલા દાસીએ રાજાનું જ ધન હોવાં છતાં ભાવથી દાન ન આપ્યું બાર બાર વર્ષો સુધી સંયમનું પાલન કર્યા છતાં ઉદાયી રાજાની હત્યા કરનારા વિનયરત્ન મુનિના હદયમાંથી અંશમાત્ર વૈરભાવ ખતમ ન થયો! જેમ માછલી જળમાં રહેવા છતાં પોતાના દેહની દુર્ગધ છોડતી નથી, તેમ દુષ્ટ સાધુ વિનયરત્નએ કોઈ રીતે પાપબુદ્ધિ વિરમી નહીં. ગાય અને બળદને સમાન ખાદ્ય પદાર્થો ખવડાવવા છતાં ગાયને દૂધરૂપે પરિણમે પણ બળદને તેવું પરિણમન ન થાય. ભગવાન મહાવીર સ્વામી સ્વયં સંગમ દેવને બદલી જ ન શક્યા! કેવું સખેદાશ્ચર્ય! બેશક, આ સ્વભાવ દોષ જ છે. ભવાભિનંદી જીવોને સ્વભાવથી જ દુઃખ નિવારક વિવેકજ્ઞાનના અભાવમાં વિષયકષાય વિનાનું અતિન્દ્રિય સુખ હોઈ શકે તેવી શ્રદ્ધા જ ન થાય. ભવાભિનંદીપણાની નિવૃત્તિથી જ ધર્મબીજ સાંપડે છે. - ભવાભિનંદી અવસ્થામાં મિથ્યાત્વની પકડ એવી મજબૂત હોય છે કે સત્ય તરફ એક તસુ પણ ખસવા ન દે. લોહખુચોરને સંસારથી તારનારી જિનવાણી અને જિનેશ્વર દેવ પ્રત્યે અત્યંત દ્વેષ હતો, તેથી કહી શકાય કે તે ભવાભિનંદી આત્મા હતો. અનાદિકાળથી ઓઘ સંજ્ઞામાં વર્તતા જીવને સંસાર અને સંસારના કારણોમાં જ્યાં સુધી પ્રીતિ હોય છે, ત્યાં સુધી મોક્ષનાં કારણો પ્રત્યે જાણે અજાણે દ્વેષ રહ્યા જ કરે છે. - આજના વર્તમાન યુગમાં આખાએ વિશ્વમાં વકરેલો ત્રાસવાદ, સર્વ વિનાશક અણુશસ્ત્રો બનાવવાની વકરેલી હોડ, તે ભવાભિનંદીપણાનું તાદશ્ય ઉદાહરણ છે. પ્રતિદિન મોંઘવારીનું દર વધતું જ જાય છે. આમ જનતાની શોષણનીતિ એટલી હદે વધી ગઈ છે કે ગળામાં ફાંસો ખાઈ પોતાના પુત્રપરિવાર સાથે જીવન સંકેલી લેનારાઓની સંખ્યાનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂકંપના કારણે સર્વનાશને વરેલા માનવની ચિતા પર પોતાની રોટી શેકી ખાનારાઓ અગણિત છે. છાશ વારે *સંસ્કૃત હસ્તપ્રત કડી -પ૧,૫૨. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પદ સામાન્ય પ્રજાજન તરફથી ઉપડતાં આંદોલનોનો અવાજ રાજનેતાઓના બધિર કર્ણ સુધી પહોંચતો જ નથી. બેકારીનું દર વધી રહ્યું છે. ગરીબોના ઊંડા ઉતરી ગયેલા પેટ અને આંખ સામે જોવાની ફૂરસદ રાજનેતાઓને કયાં છે? ચોરી અને લૂંટફાટ જેવા અનિષ્ટો વૃદ્ધિ પામી રહ્યાં છે. માત્ર જૂજ સંખ્યક લોકોના પટારા ભરાય એ જ એકમાત્ર ધ્યેય બની ગયું છે. આ છે આધ્યાત્મિક ક્ષેત્રનું દુર્દેવા આને જ પ્રભુ ભવાભિનંદીપણું' કહે છે, જ્યાં મોહની પ્રગાઢતા છે. "મોહનીય કર્મની પ્રચુરતામાં સહાયક અને શક્તિશાળી અનંતાનુબંધી ક્રોધની પ્રકૃતિ મુખ્ય છે, જે ધર્મરુચિનો નાશ કરે છે. મિથ્યાત્વ(મોહ)ને પોષે છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'માં ગ્રંથકાર સર્વપ્રથમ તેને ક્ષય કરવાનું કહે છે. "खवणं पडुच्च पढमा, पढम गुण विधाईणोति वा जम्हा । संजोयणाकसाया, भवादिसंजोयणाओ (दो)त्ति ।। અર્થ: સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અને ક્ષપકશ્રેણીમાં પ્રથમ તેનો ક્ષય થાય અથવા સમ્યગદર્શનરૂપ પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી તે પ્રથમ કષાય છે. સંસારમાં યોજનાર હોવાથી તેને ‘સંયોજના કષાય કહેવાય છે. જે કષાયના પરિણામથી અનંત સંસાર વધે તેને ‘અનંતાનુબંધી કષાય' કહેવાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મનો દ્રોહ, અવજ્ઞા, આશાતના, વિમુખભાવ, ઉત્સુત્ર ભાષણ, અસત્ ધર્મનો કદાગ્રહ આદિપ્રવૃત્તિથી પ્રવર્તતાં અનંતાનુબંધી કષાય સંભવે છે. જેમ મનુષ્ય આહાર ગ્રહણ કરી જઠરાગ્નિ આદિના યોગથી આહાર પચાવી તેમાંથી રસ, રક્ત, માંસ, ચરબી આદિમાં પરિણમન કરે છે તેવી જ રીતે જીવાત્મા મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહ જેવાં ભિન્ન ભિન્ન આશ્રયો દ્વારા નવાં નવાં કર્મોનું સર્જન કરે છે. તેનાથી જ ચલાયમાન બની કર્મનો સીલસીલો ચાલુ રાખે છે. મિથ્યાત્વ રૂપી મહાપાપને પોષનારતેર કાઠિયા છે. કાઠિયા એટલે આંતરશત્રુ. (૧) આળસ (૨) મોહ (૩) ધર્મ પ્રત્યે અવજ્ઞા (૪) માન (૫) ક્રોધ (૬) પ્રમાદ - ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ (6) નિંદા (વિકથા-ઊંઘ) (૮) કૃપણતા (મનની ગરીબી) (૯) ભય (નિયમોનો ભય) (૧૦) શોક (૧૧) વ્યાક્ષેપ (મનની ચંચલતા) (૧૨) કુતૂહલ (જિજ્ઞાસા) (૧૩) રમણતા (વિષય કષાયમાં આસક્તિ). આ કાઠિયા કોઈ પણ ઉપાયે દૂર કરવા અત્યંત આવશ્યક છે કારણકે તેનો સંગ છૂટે તો જ જિનવાણીનું તાત્વિક શ્રવણ શક્ય બને છે. જિનવાણીના તાત્વિક શ્રવણથી તત્ત્વસંવેદન થાય છે. જીવાત્માનો ઘણો ભાવમલ ક્ષીણ થાય ત્યારે જ ચિત્તભૂમિ ચોખ્ખી થાય છે. ચિત્તભૂમિમાંથી વિષયવાસનાના કચરાઓ દૂર થાય ત્યારે જ જિનવાણી શ્રવણ કરવાનું મન થાય છે. ચરમાવર્તકાળમાં પ્રવેશેલો આત્મા જિનવાણીને ઉપલક રીતે ન સાંભળે. પથારીમાં સૂવાનો પ્રયાસ કરતાં આડા પડેલા રાજા ઊંઘ લાવવા કથાકારની કથા ઉપેક્ષા ભાવે સાંભળે છે. તે સમયે રાજાનો આશય કથા સાંભળવાનો હોતો નથી. ઊંઘ સમાન લૌકિક પ્રયોજનના અર્થે ચરમાવર્તકાળના શુકલપક્ષી જીવો જિનવાણીનું For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પo શ્રવણ ન કરે. તીવ્ર મિથ્યાત્વી અને તીવ્ર કષાયી જીવોને ધર્મોપદેશ સાંભળવાની બુદ્ધિ હોતી નથી. જેમ પથ્થર પર વાવેલું બી ઉગતું નથી, તે માટે મૃદુ માટી જ જોઈએ તેમ જિનવાણી શ્રવણ કરવાનું સૌભાગ્ય અને સાંભળીને તેના પર ચિંતન કરવાનું સૌભાગ્ય મૃદુ પરિણામી આત્માને જ પ્રાપ્ત થાય છે. તેથી જ કહ્યું છે કે- સોહી 3gયમૂયસ્સ ઇમ્પો શુદ્ધસૂવિદ્ય- કોમળ પરિણતિથી ધર્મનું વાવેતર થાય છે. ધર્મનું વાવેતર (જિનવાણીનું પરિણમન) કરનાર જિનેશ્વર ભગવંતો (દેવ), જિનાગમો (શાસ્ત્રો) અને સદ્ગુરુ છે. નયસારને સત્સંગથી તત્ત્વજ્ઞાન થયું. ચિલાતી પુત્રને સાધુના વચનથી આત્મજ્ઞાન થયું. દેવ, ગુરુ અને ધર્મરૂપી ચિતત્ત્વનો દ્વેષી આત્મા પોતાનો જ શત્રુ બને છે. લોહખુર ચોર ત્રિતત્વનો દ્વેષી હતો. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યયનમાં ભૃગુપુરોહિતે પોતાના પુત્રો દેવભદ્ર અને યશોભદ્રને સંતદર્શન અને સત્સંગથી વંચિત રાખ્યા, તેમ લોહખુર ચોરે પોતાના પરંપરાગત ભૂંસાતા જતા આદર્શોને ચિરંજીવ રાખવા જીવનની ઢળતી સંધ્યાએ પોતાના વ્હાલાપુત્રને બોલાવી જિનેશ્વરની વાણી ન સાંભળવાની પ્રતિજ્ઞા કરાવતાં કહ્યું, “વત્સ! જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી જ્યારે અહીં આવે ત્યારે દેવો દ્વારા સમવસરણ રચાશે તે સમયે તું ત્યાં જઈ તેમની વાણી કદી ના સાંભળીશ. તે વાણી સાંભળતાં તું ખૂબ દુઃખી થશે.(ભગવાનની વાણી તેના ધંધાથી વિરુદ્ધની હતી.)” ખરેખર! ઓઘસંજ્ઞાએ જીવતા બાળજીવોને સારાસારનો વિવેક ક્યાંથી હોય? અમૃત તુલ્ય 'જિનવાણી સાંભળવાનો અવસર પણ પ્રબળ પુણ્યથી મળે છે. અકર્મભૂમિમાં જિનવાણી સાંભળવા જના મળે! કર્મભૂમિના કેટલાય ક્ષેત્રો સાધુસંગતિથી વંચિત હોવાના કારણે જિનવાણીનું શ્રવણ ન મળે. સંસારી જીવોની ઉત્પત્તિનું સ્થાન યોનિ છે. ચોર્યાશી લાખ જીવાયોનિ છે. તેમાંથી જિનવાણીનું શ્રવણ કરી શકે એવા પ્રાણીઓ અત્યંત અલ્પ છે. કવિ સુરદેવ નીચેના દુહામાં કહે છે: “લક્ષ ચોરાશી યોનિમાં, મુંગા બાવન લાખ; બત્રીશ કહીએ બોલતા, ચોપનને નહિ નાક; ચોપનને નહિનાક, ત્રીશ લાખ નાકવખાણું, છપ્પન આંખે હિણ, અઠ્ઠાવીસ દેખતા જાણું; છવ્વીસ કાને સાંભળે, અઠ્ઠાવન કાને હીણ, કવિયણ સુરગંગાઈમ ભણે, લક્ષ ચોરાશી યોની જાણ.” તત્ત્વાર્થ = સાંભળવું, તે કર્મેન્દ્રિયનો વિષય છે. ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૪ લાખા તિર્યંચ પંચેન્દ્રિય અને ૧૪ લાખ મનુષ્ય એમ કુલ ૨૬ લાખ જીવાયોનિમાં જ ફક્ત કર્ણ (કાન) મળે છે. બાકીની ૫૮ લાખ (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય એમ પ્રત્યેકની સાત લાખ મળીને ૨૮ લાખ જીવાયોનિ છે. પ્રત્યેક વનસ્પતિ કાયની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિ કાયની ૧૪ લાખ જીવાયોનિ છે. વળી, બેઈન્દ્રિય બે લાખ, તેઈન્દ્રિય બે લાખ અને ચૌરેન્દ્રિયની બે લાખ જીવાયોનિ છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કુલ ૨૮૧૦+૧૪૬=૫૮ લાખ) જીવાયોનિમાં શ્રોતેન્દ્રિય (કર્ણ) મળતી નથી તેથી તેઓ જિનવાણીનું શ્રવણ કરી શકે નહીં. ૨૬ લાખ જીવાયોનિમાંથી પણ નારકના જીવોને જિનવાણી શ્રવણનો યોગ પ્રાપ્ત થાય જ નહીં. દેવોમાં પણ માત્ર સમ્યગદષ્ટિદેવો સમવસરણમાં આવી જિનવાણીનું શ્રવણ કરે છે. બધાંજ સમ્યગદષ્ટિદેવો સમવસરણમાં જતા નથી. મિથ્યાત્વી દેવોને જિનવાણી શ્રવણના ભાવ ન થાય. મનુષ્યમાં પણ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ આંતરદ્વીપના મનુષ્યને જિનવાણી શ્રવણનો અવસર જ ન મળે કારણકે તે ક્ષેત્રમાં જિનધર્મ જ નથી. તિર્યચોમાં વિવેકજ્ઞાનનો અભાવ છે તેથી તેઓ જિનવાણી શ્રવણના અધિકારી બનતા નથી. જિનવાણી શ્રવણનો મોકો આર્યદેશના મનુષ્યને મહાન પુચન ઉદયથી મળે છે. વિવિધ યોનિમાં ભટકતા જીવને મનુષ્ય જન્મ પણ મહામુશ્કેલીથી મળે છે. વૈરાગ્ય શતક'માં શ્રી જયસોમગણિજી કહે છે: plઝગમગેગડું, નુક્સમરyપરિયડ્ડસિયા दुक्खेण माणुसत्तं, जई लहइजहिच्छियंजीवो।। અર્થ: અનેક જન્મ-મરણ રૂપ સેંકડો પુદ્ગલ પરાવર્તનોમાં ભમ્યા પછી મહાકષ્ટ જીવ ઈચ્છા મુજબનું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. આ જીવનો સંસાર પરિભ્રમણનો કાળ પણ અમાપ છે. તેનું માપ દર્શાવતાં કહ્યું છે: “णत्थि किर सोपएसो, लोए वालग्ग कोडिमेत्तो वि। जम्मणमरणाबाहा,जत्थ जिएहिंण संपत्ता।। અર્થઃ લોકમાં વાળના અગ્રભાગ જેટલો પણ પ્રદેશ એવો નથી જ્યાં જીવોએ જન્મ-મરણ કરી સ્પર્શના ન કરી હોય. આકાશમાં અદશ્ય બની વાયુ ભમે છે, તેમ આ જીવ પણ ચતુર્ગતિમાં ભમે છે. મનુષ્ય જન્મની સાર્થકતા ધર્મરૂપી ભાતું એકઠું કરવામાં છે. ધનુષ્યની દોરી તૂટતાં ધનુર્ધારી લાચાર બને છે, તેમ માનવ જન્મ પામીને ધર્મનું સેવન ન કરનાર અંતિમ સમયે ખિન્ન બને છે. શ્રી સૂયગડાંગ સૂત્ર'ના વૈતાલીયાધ્યયનમાં ભરત ચક્રવર્તીના તિરસ્કારથી સંવેગ પામેલા ૯૮ પુત્રોને ભગવાન આદિનાથે કહ્યું, “બોધ પામો, ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થયા છતાં, બોધ કેમ પામતા નથી?' જેમ મિથ્યાદષ્ટિ દેવો કામભોગમાં બહુ કાળ આસક્ત રહે છે, તેમ ભવાભિનંદી જીવો વારંવાર જન્મ-મરણ કરતાં આ સંસારમાં નિર્ગમન કરે છે પરંતુ બોધ પામતા નથી. જન્માંધ જીવોને ચક્ષનો યોગ ન હોય, તેમ મિથ્યાત્વી જીવોને જિનધર્મ (જેમાં લેશમાત્ર દોષ નથી છતાં)નો યોગ ન હોય. વિવેકના અભાવમાં તેઓ મોહાંધ બની મિથ્યાત્વને સેવે છે. આત્માનાં ત્રણ પ્રકાર: મોક્ષપાહુડ' ગ્રંથમાં દેહધારી આત્માઓના ત્રણ પ્રકારની ચર્ચા જોવા મળે છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સૂત્રમાં બહિર્મુખી આત્માને બાલ, મંદ અને મૂઢના નામથી અભિહિત કર્યા છે. શરીરને જ આત્મા માનનારા, બાહ્ય ઈન્દ્રિયોના વિષયોમાં આસકત, પાપયુક્ત જીવો બહિરાત્મા છે. દેહ અને આત્માને ભિન્ન માની, આત્માનુભૂતિનો આસ્વાદ માણનારા, પાપ વિરત અંતરાત્મા છે. અંતર્મુખી આત્માને પંડિત, મેઘાવી, ધીર, સમ્યગદર્શી અને અનન્યદર્શી નામથી ચિત્રિતા કર્યા છે. સંપૂર્ણ જ્ઞાન, આનંદથી પરિપૂર્ણ, ઘાતી કર્મોના વળગાડથી મુક્ત, અનંત દર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત આત્મવીર્યાદિ અતીન્દ્રિય આત્મિક ગુણથી યુક્ત મુક્ત આત્માને પરમાત્મા છે. પરિભ્રમણ અને પરિવર્તનનો વિરામ આણનાર મુક્તિ માટેની નિગોદથી નિર્વાણ સુધીની આત્મવિકાસ યાત્રા એટલે બહિરાત્માનો અંતરાત્મામાં પ્રવેશ અને પરમાત્મા તરફ ગતિ છે. ચિરકાલથી જીવ આત્મ સ્વરૂપને નષ્ટ કરે તેવા આચરણોને કારણે બહિરાત્મક રહ્યો છે. બહિરાત્મ વૃત્તિ ધરાવતાં લોહખુર ચોરે અંતિમ સમયે પુત્રને જિનવાણીનો એકપણ શબ્દન સાંભળવાની આકરી ટેક આપી. તેની પાછળનો તેનો આશય એ હતો કે, પોતાની વારસાગત કુળપરંપરા સચવાય અને પોતાના આચારનો છેદ ન થાય. ખરેખર! મિથ્યાત્વરૂપી અંધાપાને કારણે માનવી કુકર્મને સુકર્મ માને છે. કેવી વિપરીત માન્યતાની વળગણો! જે સ્નેહી, સ્વજન અબુધ કે અજ્ઞાની હોય છે તેમનું પરિવારજનો પ્રત્યે મમત્વ પણ પ્રગાઢ હોય છે. અધર્મી લોહખુર ચોર પોતાનો કુલદીપક પોતાની નઠારી સમાચારીમાં વર્તે એવું ઈચ્છતો હતો. જ્યારે બીજી તરફ વિલાયત જતા ગાંધીજીને માતા પૂતળીબાઈએ શરાબ, અને માંસ જેવા અભક્ષ્ય પદાર્થોને તથા સુંદરીને અડવાની સાફ ના પાડી. એક ધર્મપ્રિય માતા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાનું સંરક્ષણ ઈચ્છતી હતી. સંસ્કારી અને અસંસ્કારી માતા-પિતામાં કેટલો મોટો તફાવત! રોહિણેયકુમાર વિનયવાન પુત્ર હતો. પિતાને અંતિમ સમયે સમાધિ રહે તે હેતુથી તેણે આસન્ન પિતાને વચન આપ્યું કે, “તાત! હુંમહાવીરસ્વામીના વેણ કદી નહીં સાંભળીશ.” આજ્ઞાંકિતા રામે જેમ પિતાનું વચન માન્ય કર્યું, તેમ રોહિણેયકુમારે પણ પિતૃવચન માન્ય કરી પોતાનું કર્તવ્ય નિભાવી પિતાનો આદર કર્યો. માતા-પિતાનો ઉચિત આદરઃ ગૃહસ્થ જીવનની આચારસંહિતામાં (બોલ-૧૬) કહ્યું છે કેઃ “પૂજનીય માતા-પિતાનો ઉચિત આદર (સેવા) કરવો એ સંતાનનું પવિત્ર કર્તવ્ય છે. માતા-પિતાની સેવા-આજ્ઞાપાલન એક અસાધારણ મૌલિક ગુણ છે.” હિતોપદેશમાલામાં વ્યવહારશુદ્ધિમાં *નવ પ્રકારના ઔચિત્ય બતાવ્યા છે.ઔચિત્ય જાળવવું એ ગૃહસ્થનો વિશેષ ધર્મ છે. તેમાં સૌપ્રથમ પિતાનું ઔચિત્ય બતાવ્યું છે. પિતાની સેવા કરવી, તેમનો પડતો બોલ ઝીલવો એ કાય ઔચિત્ય છે. પિતાનો વિનય કરવો, આજ્ઞા સ્વીકારવી તે વચન * નવ પ્રકારના ઔચિત્ય : પિતાનું ઔચિત્ય, માતાનું ઔચિત્ય, ભાઈઓનું ઔચિત્ય, પત્ની પ્રત્યે ઔચિત્ય, પુત્ર પ્રત્યે ઔચિત્ય, સ્વજનો પ્રત્યે ઔચિત્ય, ધર્માચાર્યો પ્રત્યે ઔચિત્ય, નાગરિકો પ્રત્યે ઔચિત્ય, અન્યધર્મીઓ પ્રત્યે ઔચિત્ય. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઔચિત્ય છે. પિતાની ઈચ્છા-મનોરથ પૂર્ણ કરવા તેમન ઔચિત્ય છે. ડુપ્રતીકારો માતપિતરી-માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો દુષ્કર છે. “શ્રી સ્થાનાંગ સૂત્ર'ના ત્રીજા સ્થાને કહ્યું છેઃ "तिण्हं दुप्पडियारंसमणाउसो! तंजहा-अम्मापिउणो, भट्टिस्स,धम्मायरियस्स। અર્થ: હે આયુષ્યમાન શ્રમણ! ત્રણના ત્રણથી મુક્ત થવું દુશક્ય છે. તે આ પ્રમાણે છે. (૧) માતાપિતા (૨) ઉપકારી સ્વામી (શેઠ,માલિક) (૩) ધર્માચાર્યો. પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય એ છે કે આ ત્રણેની સેવા ભક્તિ, આદર-સત્કાર વગેરે ઉપકારના ત્રણને ચૂકવવાના માર્ગ છે, છતાં તેથી વ્યક્તિ આંશિક ત્રણથી મુક્ત થાય છે. તેમને ધર્મ માર્ગે વાળવાથી સર્વથા ઋણથી મુક્ત થઈ શકાય. "ગુરુવર્ય, માતા-પિતા, કલાચાર્ય, ધર્મના ઉપદેશક, વયોવૃદ્ધજનોની ભક્તિ, વિનય દર્શાવે છે. તેમની ભક્તિ કરવાથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. રામચંદ્રજી પિતા દશરથ, માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને પ્રતિદિન પ્રાત:કાળે પ્રણામ કરતા હતા. કૃષ્ણ યશોદાને, શિવાજી જીજાબાઈને અને વીર ભગતસિંહ માતા વિદ્યાદેવીને નિત્ય પ્રણામ કરતા હતા. ભગવાન મહાવીરે ગર્ભસ્થ અવસ્થામાં જ પ્રથમ માતા પ્રત્યે અનન્ય વિનય કર્યો. શ્રવણે અપંગ માતા-પિતાને કાવળમાં બેસાડી સડસઠતીર્થોની યાત્રા કરાવી હતી. આ ઢાળમાં કવિ કષભદાસ આર્ય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિનો ભવ્યાતિભવ્ય આદર્શ રજૂ કરે છે. વડીલોની આજ્ઞા ભંગ એ મહાપાપ છે. કોઈ પણ સંજોગોમાં વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ જ કર્તવ્ય છે. મહાપુરુષો બીજાને ઠારી પોતાના ચિત્તને પ્રસન્ન રાખે છે. તેમની કૃપા મેળવી આત્મ કલ્યાણ કરે છે પણ માવિત્રોની આજ્ઞાનો આક્રમણ (પરાભવ) કરતા નથી. રોહિણેયકુમારે પિતાના અનંત ઉપકારોનું સ્મરણ કરી, મૌન સેવી, પિતાના આત્માને અંતિમ પળોમાં સમાધિ રહે તેવા લક્ષ્યથી તેમની આજ્ઞાને ચૂપચાપ સ્વીકારી લીધી. નીચકુળમાં પણ પિતાનું ઔચિત્ય જાળવનારા રોહિણેયકુમારનું દષ્ટાંત વર્તમાન કાળે સ્વછંદે વર્તતા પુત્ર-પુત્રીઓ માટે વિચારવા યોગ્ય છે. હા, રોહિણેયકુમાર જેવી પ્રતિજ્ઞા કે સંકલ્પ આપણાથી ન કરી શકાય પરંતુ માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું એ સંતાનોની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. વર્તમાન કાળે સંતાનોના ઔચિત્યના અભાવે ઘરડાંઘરો અને વિભક્ત કુટુંબો વૃદ્ધિ પામી રહ્યાં છે. આયુષ્ય પૂર્ણ થતાં લોહખુર ચોરનો જીવનદીપ બુઝાયો. શાસ્ત્રકારો વારંવાર કહે છે: अनित्याणी शरीराणि, वैभवो नैव शाश्वतम्। नित्यं सन्निहितो मृत्युः, कर्तव्योधर्मसंग्रहः।।। અર્થ: ધન, યૌવન, કુટુંબ, કાયા આદિ દશ્ય પદાર્થો સંધ્યાના વીખરાયેલા રંગ જેવા, પાણીના પરપોટા જેવા, જલબિંદુ અને વીજળીના ચમકારા જેવા ચપળ અને ક્ષણભંગુર છે, છતાં પાપી જીવો પાપથી વિરક્ત થતાં નથી! For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મેઘલી રાતે એકાદ બે વિજળીના ચમકારા જોવા મળે અને હજી એ ઝબકારાને નિરખવા. જઈએ ત્યાં તો સુખનો તેજ લિસોટો જીવનના કાળાડિબાંગ આકાશમાંથી અદશ્ય થઈ જાય છે! જીવનની ક્ષણભંગુરતાની વાતો અન્યત્ર પણ કહી છેઃ નીલકમલદલ બિન્દુ જીવન, શ્યામ ગગનઘન ચપલા જીવન; ઉષ:કાલની લાલી જીવન, સાગરમાં છે બિન્દુ જીવન.” જીવન, યૌવન અને દેહની અનિત્યતા અને ક્ષણિકતાના સુભાષિતો ઠેર ઠેર જોવા મળે છે. ઉપદેશમાલા ગ્રંથ'ના રચયિતા શ્રી ધર્મદાસ ગણિવર કહે છે. "कहं तं भन्नइ सिखं सुचिरेण विजस्सदुःखमुलियई। जंच मरणावसाणे भवसंसाराणुबंधिच ।। અર્થ: (લવસત્તમીઆ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાંથી ચ્યવે છે.) તે ભોગસુખને સુખ જ કેમ કહેવાય, જેની સાથે લાંબા સમય પછી પણ દુઃખા જોડાયેલું છે. જેનો અંત મૃત્યુ છે. તેમૃત્યુરૂપી દુઃખમય સંસારનું ચક્ર અવિરતપણે ચાલુ રાખે છે. ડૉક્ટરની જે ગોળીથી માથાનો દુખાવો મટી જાય પણ તે ગોળીનું પરિણમન બ્રેઈન હેમરેજરૂપે થાય તો તે ગોળીને સારી શી રીતે કહેવાય? તેવી જ રીતે દુખોની પરંપરા સર્જનારા આ સંસારના ક્ષણિક સુખોને સારાં શી રીતે કહેવાં? આ સંસાર પણ જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સંતપ્ત છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છેઃ "जन्म दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणिय। 31sો!કુવોદુસંસારો, નત્યસિક્તિગતુળો અર્થ: જન્મ એ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ દુઃખ છે. રોગ એ દુઃખ છે. મૃત્યુ પણ દુખ છે. અરેરે ! આ સંસાર સ્વયં જ દુઃખમય છે. પ્રત્યેક પ્રાણી સંસારમાં (આસકિતથી) દુઃખ-ક્લેશપામી ભ્રમણ કરે છે. “સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ રે; કર્યજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ..” સંસારના સુખો પુજનિત, પરાધીન અને સંકલેશમિશ્રિત હોવાથી દુઃખ રૂપ છે. આ સુખો ખરાબ લોહી પીવા આતુર બનેલી જળો સમાન છે. જળો નામનું પ્રાણી ખરાબ લોહી ચૂસે છે, વાઘરી લોકો ભૂખી જળોને જેના શરીર પર ગુમડા થયા હોય ત્યાં રસી ચૂસવા મૂકે છે. જળો લોહી ચૂસી ભૂખનું શમન થવાથી આનંદિત થાય છે પરંતુ તેનો આ આનંદ ક્ષણિક હોય છે. વાઘરી જળોના શરીરને દબાવી લોહી કાઢે ત્યારે તે ખૂબ વેદના અનુભવે છે. જો લોહી કાઢવામાં ન આવે તો જળો બીજાના શરીરનું લોહી ચૂસી શકતી નથી. વાઘરીની આજીવિકાનું સાધન હોવાથી જળોને વારંવાર લોહી ચૂસવાનું અને ત્યાર પછી અપાર દુઃખ ભોગવવાનું રહે છે. સંસારના જીવો પણ મોક્ષ ન થાય ત્યાં સુધી જન્મ-મરણનું વારંવાર દુઃખ ભોગવે છે. કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યમાં પંદર ભેદે સીઝી, બુઝી, મુક્ત થઈ શકે તેવી યોગ્યતા છે. આ યોગ્યતામાં For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિક્ષેપ પડાવનાર અને સંસારની રંગભૂમિ પર કઠપૂતળીની જેમ નચાવનાર મુખ્ય આઠ કર્મો છે. મૃત્યુઃ જન્મ અને મૃત્યુ જીવનની સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું તે જાય' અર્થાત્ જેનો જન્મ તેનું મૃત્યુ છે. મૃત્યુ પછી મુક્તિ અથવા જીવન છે. મુક્તદશા પામવી અત્યંત દુર્લભ છે. સામાન્ય જીવો માટે જન્મ જન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરે છે. “અષ્ટપાહુડ' ગ્રંથના પાંચમા ભાવપાહુડમાં ૧૦ પ્રકારનાં મૃત્યુ ગણવામાં આવ્યાં છે. (૧) આવી ચીમરણ (૨) અવધિમરણ (૩) આત્યંતિકમરણ (૪) બલાયમરણ (૫) વશામરણ (૬) અંતઃશલ્યમરણ (0) તદ્ભવમરણ (૮) બાલમરણ (૯) પંડિતમરણ (૧૦) બાલપંડિત મરણ (૧૧) છદ્મસ્થમરણ (૧૨) કેવલીમરણ (૧૩) વેહાયમરણ (૧૪) ગૃધપૃષ્ઠમરણ (૧૫) . ભક્તપરિશમરણ (૧૬) ઈંગિનીમરણ (૧૦) પાદપોપગમનમરણ. તેની સમજણ જૈન ગ્રંથોમાં છે. લોહખુર ચોરનું આયુષ્ય કર્મ પૂર્ણ થતાં બાલમૃત્યુ થયું. યમરાજે રોહિણીનું સૌભાગ્ય આંચકી લીધું. ત્યાર પછી અલ્પ સમયમાં જ જીવન નિર્વાહમાં વિક્ષેપ કરનારો એક બનાવ બન્યો. કોઈ કવિએ લખ્યું છે-“એક સરખો સમય સુખનો કોઈનો જાતો નથી.” “સુભટોએ મહામંત્રી અભયકુમારને ચાપલુસી કરતાં કહ્યું, “મહારાજા પ્રસેનજિતે રૂપખુરા ચોરને આપેલો ગરાસ, તેના મૃત્યુ પછી તેનો પુત્ર લોહખુર ચોર ભોગવતો રહ્યો. હવે લોહખુર ચોરનું નિધન થયું છે. શું આ ગરાસ તેનો પુત્ર રોહિણેય બેઠો બેઠો ખાશે? મહામંત્રી ! કંઈક વિચારો. આ ગરાસ રાજ્યનો છે. તેને પાછો મેળવો. શત્રુ અને રોગને ઉગતાં જ ડામી દેવાં જોઈએ.” બુદ્ધિનિધાના અભયકુમારે સુભટોની તર્ક અને દલીલથીગરાસમાં આપેલાં ગામો પાછાં મેળવ્યાં.” દુહા : ૩ અભયકુમાર બુધિ કલઈ, લીધા પાછાં ગામ, વસો એકવારયો સહી, વલી માંડવી ઈંતામાં ....૪૯ * ઉપરોક્ત પ્રસંગ જુદી રીતે દર્શાવેલ છે. લોહખુર ચોર મૃત્યુ પામ્યો, તેના સમાચાર શ્રેણિક રાજાને કોઈએ જણાવ્યા નહીં. તેથી નક્કી કરેલો ગરાસ ગુફામાં નિયમિત આવતો રહેતો. કેટલાક સમય પછી દુશ્મન ચોરોએ લેખ દ્વારા રાજાને લોહખુરચોરનાં મૃત્યુનાં સમાચાર જણાવી દીધાં. મહામંત્રીએ આ જાણી ખંડણી(ગરાસ) લેનાર માણસોને પ્રપંચપૂર્વક કહ્યું, “તમારા સ્વામી બિમાર હોવાથી વૈધની ચિકિત્સા ચાલે છે. તમને ત્યાં જલ્દીથી બોલાવ્યા છે. તે સાજા થાય કે મૃત્યુ પામે તો મારી પાસે પાછા આવજે; નવો ગરાસ બાંધી આપશું.” આવા લેખ દ્વારા લોહખુરના માણસોએ હાટડી ઉઠાવી લીધી. જકાત લેનાર માણસો ખિન્ન મને જ્યારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે રોહિણી રડતી હતી. રોહિણીએ આવેલા માણસોને પૂછયું, “ખંડણી ઉઘરાવવાનું છોડી અહીં આવવાનું શું પ્રયોજન છે?" સેવકોએ કહ્યું અભયકુમારની વાણી પ્રપંચથી. મોકલાયેલાં અમે અહીં આવ્યા છીએ.” (સં.હ. કડી -૬૫ થી ૦૮). (કડી-૦૪ થી ૦૯) રોહિણી પતિના ગુણોને યાદ કરી વિલાપ કરે છે. તે પ્રસંગમાં કવિ દેવમૂર્તિ કરુણરસનું સુંદર આયોજન કરે છે. “તમારી નિરાધાર ભાર્યા તમારું રટણ કરે છે. હે વલ્લભ! એકવાર દર્શન આપો. સિંહની ભૂમિ પર હરણીયા વિચરી રહ્યાં છે. સૂર્ય જતાં સર્વત્ર અંધકાર વ્યાપ્યો છે. સિંહના આસને કબૂતરોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાનાં ચિત્ત જેવી ગંભીર, પર્વતનાં મૂળથી શિખર સુધીની વિશાળ ગુફાને હે પતિદેવ તમારા વિના કોણ પ્રગટ કરશે ?'' For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬3 ૫૦ 49 ૫૪ ૫૫ અર્થઃ અભયકુમારે બુદ્ધિમત્તાથી ગરાસમાં આપેલાં ગામો પાછાં મેળવ્યાં. એક વસા જેટલી ગરાસમાં આપેલી જમીન ઉપર જકાતદારો દ્વારા ધન વસૂલ થતું હતું, તે અટકાવ્યું. ...૪૯ ઢાળ : ૨ વિફરેલો રાસનાયક | (દેશી : ચંદાયણની) નર માડવીઈંથી ઊઠાડ્યા, લોહમતિ પાસઈ જઈ ગાડયા; અમનઈ તો રાજા ઉથાપઈ, બલ હોઈ તો ગ્રાસ જ આપઈ લોહમતી તવ મોટૂ ઉંઢઈ, રોહણીઆ સુત નઈ જ વખોડઈ; કરતી નરનું ઘણું જ વખાણો, તે બલવંત વહઈ સહુ આણો. સૂતરો હણીઉ સ્થાનઈ જણીઉ, એ તો પુત્ર નહી કહુ રણીઉ; હત પૂત્રી તો રહઈતી મામો, ચામાતા કરતો મુઝ કામો સહી ધીકાર રોહણીઆ બાલ્યો, સીહ ઉદરિ આવ્યો જ સીઆલો; ભુડા લાવ્ય કાંઈ કરી ચોરી, તાત સરાધ સઈ કરસ્યો જોરી લાયો ખીયો ઉડ્યો ધુરાઈ સાસો, કોણ રાખઈ નર માહારો ગરાસો; ધરી માન રોહણ સજ થાઈ, વીધ્યા તણા ઉરડામાહા જાઈ ‘ઘાલ્યો હાથ આઘેરો જ્યારઈ, ઉંટ ચામડુ આવ્યુ ત્યારઈ; વધ્યા બલિ તે કરતો થાઈ, સોવન ગુઘરા બાધ્યા પાઈ નાચંતો નૃત્ય ઊંટમાહા જાઈ, તવ રાઈકો જઈ કાને સાહઈ; તવ ઉછલતો ઊંચો થાઈ, તે ઊંટડો કોણ ન સવાઈ ઢોર શ્રેણિકનો કઈ વલી જ્યાહઈ, ભંગાણૂં પાડયુ તે માહઈ; થયો સોર સુભટ સલસીલીઆ, નૃપ મંત્રી સહુઈ ત્યાહા મલીઆ ઊંટડો દેવ શખરિ જઈ ચઢીઉ, કોટવાલ નઈં મસ્તગિ પડીઉં; મારી પાટુ ખડગ જ લીધુ, પછઈ રુપ પ્રગટ તે કીધૂ નહી આપો ગરાસ જ ગામો, તો હું ટાલીસ સહુનો ઠામો; એમ કહઈતો આકાઈ જાઈ, આવ્યો જ્યાહા પોતાની ભાઈ ખડગ કોટવાલ તણૂ જે લીધૂ, ત્યાહાથી રત્ન ઊંખેડી દીધૂ; કરો સરાધ પીતાનું આજો, વલી કહો માતા દુજુ કાજો માંઈ વખાણ ઘણૂં ત્યાહા કીધું, “સિહનો સીંહ' બીરદ એમ દીધૂ નીત્ય રોહણીઉ કરતો ચોરી, લાવઈ રૂપ સોવનની બોરી. દીવસઈ નૃપ નઈ પાસઈ જાઈ, નામ રોહણ સેઠી તસ થાઈ; કહઈ હું છું પરદેસી સાધ્યો, રહસ્ય અમ્યો તુમ નગરી માહો નૃપ ભુલો દઈ તાસ વખારયો,સાહા ઉતારયો તેણઈ ઠારયો; રાખ્યા વાણોતર સહઈ પંચો, રોહણ મુકઈ ચોરી સંચો. એમ ષટ મહીના વચ્ચમાહા જાઈ, કોટવાલંઈ વીનવીઉ રાઈ; સકલ સોર તસકરનો ટાલ્યો, રોહણીઆનો મદ મંઈ ચાલ્યો ૫૮ ૬૪ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ . . ૬૫ રોહણીઉ બઈઠો ત્યાહા હુતો, સૂણી વચન ખીજ્યો અદભુતો; આજ ખોઉં ઠંડીની લાજ, ચોરી એક કરૂં હું આજ રાતિ શ્રેણીકનઈ ઘરિ જાઈ, અસ્વ એક લીધો તેણઈ ડાહઈ; પાછો વલી નર કરતો ઉપાઈ, રીષભ કહઈ નર સૂણયો કથાઈ . .૬૬ અર્થ: જકાતના નાકેદારોને ત્યાંથી ઉઠાડી મૂક્યા. તેઓ લોકમતી (રોહિણી) પાસે જઈ નિઃસાસો નાખી ત્રાડ પાડી બોલી ઉઠ્યાં “અમને તો રાજાએ કાઢી મૂક્યા છે. આપણા પક્ષમાં જો કોઈ બળવાન હોત તો આપણને ચોક્કસ ગરાસ પ્રાપ્ત કરાવત.” ...૫૦ ' લોહમતીએ આવું સાંભળી પોતાનું મોટું સંતાડી નાંખ્યું (લર્જિત થઈ). તે પોતાના પુત્ર રોહિણેયકુમારને વખોડવા (ધિક્કારવા) લાગી. તેણે પોતાના પતિના બળની ખૂબ પ્રશંસા કરી. તેણે (નિઃસાસો નાખતાં પુત્ર તરફ જોઈને) કહ્યું “મારા પતિ બળવાન હતા. તેમના મૃત્યુ પછી બધી અણધારી આફત ઉભી થઈ છે. મેં રોહિણેયકુમાર જેવા (નિર્માલ્ય) પુત્રને શા માટે જન્મ આપ્યો? (પોતાનાં દુર્ભાગ્યને કોશતાં તેણે કહ્યું) એ તો મને ત્રણમુક્ત કરાવે એવો પુત્ર નથી પરંતુ દેવાદાર બનાવશે. મને જો પુત્રી જન્મી હોત તો મારો મોભો જળવાઈ રહેત કારણકે મારા જમાઈ મારું કાર્ય અવશ્ય પૂર્ણ કરત. ...પર ખરેખર! રોહિણેયકુમાર તને ધિક્કાર છે. તે સિંહ જેવા લોહખુરા પિતાનો મારા ઉદરે આવેલો શિયાળ જેવો ડરપોક પુત્ર છે. (માતાએ મહેણું મારતાં પુનઃ કહ્યું) અરે ભુંડા ! આટલું સાંભળ્યા પછી તો ઉઠ અને ચોરી કરી કંઈક ધન લાવ જેથી તારા પિતાનું શ્રાદ્ધ હું સારી રીતે કરી શકું” ..૫૩ માતાના આક્રોશભર્યા વચનો અને ઉપાલંભથી રોહિણેયકુમાર ખીજાઈને એકદમ ઉંચા શ્વાસે ઉભો થઈ ગયો. તેનું લોહી ગરમ થઈ ગયુ.) તેણે ત્રાડ પાડતાં ક્રોધિત થઈને કહ્યું મારા પિતાનો ગરાસ કોણે ઝૂંટવી લીધો છે તે જોઉં છું.” એ પ્રમાણે અભિમાનથી રોહિણેયકુમાર ઉભો થયો અને વિધાથી સિદ્ધ કરેલ વસ્તુના ઓરડામાં ગયો. ...૫૪ અંધારા ઓરડામાં જઈને તેણે હાથ નાંખ્યો તો ઉંટનું ચામડું હાથમાં આવ્યું. વિદ્યાનાં બળથી તે ઉંટ થયો. પછી તેણે સોનાના ઘૂઘરાપગે બાંધ્યા. ...૫૫ ઊંટના ટોળામાં જઈ ઊંટોનો માલિક (રાજા) બની તે નાચવા લાગ્યો. ત્યારે નગરના કોઈ શ્રેષ્ઠીએ જઈ રાજાના કાનમાં વાત કરી. (રાજા જ્યારે ત્યાં આવ્યા, ત્યારે તે ઊંચો થઈ જોરજોરથી ઊછળવા લાગ્યો. તે ઊંટ પર કોઈ સવારી ન કરી શક્યા (ઊંટ વશમાં ન થયો.). ...૫૬ મહારાજા શ્રેણિકની પશુશાળામાં જઈ ઊંટે તોફાન મચાવી ભંગાણ પાડ્યું. ચારે બાજુ શોરબકોર થયો(બૂમરાણ મચી ગઈ). સુભટો તેને પકડવા નાસભાગ કરવા લાગ્યા. રાજા, મંત્રી આદિ ત્યાં ભેગા થયા. ...૫૦ ઊંટ વિદ્યાના બળે દેવાલય પર ચઢી ગયો. ત્યાંથી તે કોટવાલના મસ્તકે કૂદ્યો. તેણે કોટવાલને પાછળથી લાત મારી પાડ્યો અને તેની કમ્મરમાં બાંધેલી તલવાર લઈ લીધી. ત્યાર પછી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૫ •.૫૮ ..૬૦ •..૬૨ રોહિણેયકુમારે વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કર્યું. તેણે ચેતવણી આપતાં કહ્યું, “જો તમે ગરાસમાં આપેલા ગામો પાછાં નહીં આપો તો હું તમારા સર્વના રહેવાના સ્થાનો તોડી નાંખીશ.” એવું કહી તે આકાશમાં ઉડી ચાલ્યો ગયો. તે પોતાની માતા જ્યાં હતી ત્યાં આવ્યો. રોહિણેયકુમારે કોટવાલ પાસેથી જે તલવાર લીધી હતી તેમાંથી એક રત્ન ઉખેડી લીધું. તેણે માતાને રત્ન આપતાં કહ્યું, “હે માતા! પિતાજીનું શ્રાદ્ધ આજે જ કરો. વળી, બીજું પણ કંઈ કામકાજ હોય તો કહો તે હું કરી આપીશ.” માતાએ (અત્યંત હર્ષિત થઈ) રોહિણેયકુમારના પરાક્રમની ખૂબ પ્રશંસા કરી. માતાએ તેને ‘સિંહનો પુત્ર સિંહ' એવું ઉપનામ આપ્યું. હવે રોહિણેયકુમાર નિત્ય ચોરી કરવા લાગ્યો. તે નિત્ય ચોરી કરીને સુવર્ણ અને ચાંદીનો, ભરેલો કોથળોલાવતો. ...૬૧ તે દિવસના ભાગમાં રૂપ પરિવર્તન કરી, રોહણ શેઠનું નામ ધારણ કરી રાજા પાસે જતો. તેણે રાજાને પોતાનો પરિચય આપતાં કહ્યું, “રાજન! હું પરદેશી શેઠ છું. હું તમારી નગરીમાં વ્યાપાર અર્થે રહીશ.” રાજાએ રોહણશેઠ (રોહિણેયકુમાર) પર વિશ્વાસ મૂકી તેને વ્યાપાર કરવા વખાર આપી ભૂલ કરી. રોહણ શેઠ તે સ્થાનમાં ઉતર્યો. તેણે પાંચસો વણિકપુત્રોને (ચોરોને) પોતાની સાથે રાખ્યા. સેહિણેયકુમારે (થોડા સમય માટે રાજાનો વિશ્વાસ જીતવા)હવે ચોરીનું કાર્ય છોડી દીધું. ...૬૩ ન આ પ્રમાણે વચ્ચગાળાના છ માસ પસાર થયા. એક દિવસ કોટવાલે રાજાની સામે બડાઈ હાંકતાં કહ્યું, “રાજના આજકાલ રાજ્યમાંથી ચોરોનો ઉપદ્રવ (ભય ટળી ગયો છે. મેંરોહિણેય ચોરનું અભિમાન (ગર્વ) ચૂરચૂર કર્યું છે.” તે સમયે રોહિણેયકુમાર રોહણશ્રેષ્ઠી બની રાજાની પાસે બેઠો હતો. કોટવાલના ગર્વિષ્ઠ વચનો સાંભળી રોહિણેયકુમારને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, “આજે હું કોટવાલની પ્રતિષ્ઠાનો અવશ્ય ભંગ કરીશ. હું આજે એક મોટી ચોરી કરીશ.' ...૬૫ - તેણે રાત્રિના સમયે મહારાજા શ્રેણિકની અશ્વશાળામાંથી એક તેજસ્વી અશ્વ લીધો (ચોર્યો). ત્યારપછી બીજો વિચાર(યુક્તિ) કર્યો. હે માનવો ! તેની કથા હવે તમે ધ્યાનથી સાંભળો, એવું કવિ બહષભદાસ કહે છે. ...૬૬ વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેયકુમાર કઈ રીતે ચોરી કરવા પ્રેરાયો તે પ્રસંગને કવિએ અહીં સુરેખા રીતે વર્ણન કર્યું છે. દસ્યરાજ લોહખુરના મૃત્યુ પછી ગરાસ છીનવાઈ જતાં ચોરપલ્લીના લોકો પર આભ તૂટી પડયું. રોહિણીના માથે અણધારી આફતોની આંધી ચડી આવી. ચોરપલ્લીના લોકોનું જીવન દોકડા ' વિના સઢ વગરની નૌકાની જેમ ફંગોળાયું. કઈ રીતે પોષણ અને સંવર્ધન કરવું તેની ચિંતા સતાવવા લાગી. સંઘર્ષનો ધૂંધવાયેલો અગ્નિ ફાટી નીકળ્યો. ચોરપલ્લીનાં લોકો ઉશ્કેરાયાં. તેઓ લોહમતી For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ (રોહિણી) પાસે મદદ માટે આવ્યાં. રોહિણી લોકો માટે વ્હાલસોયી માતા અને કુશળ સંચાલિકા હતી, તેથી લોકોએ રોહિણીને કોઈ પણ રીતે પોતાનો ગરાસ પાછો મેળવવા દબાણપૂર્વક પ્રસ્તાવ મૂક્યો. ભગવાન મહાવીરના સમયમાં સ્ત્રી વર્ગની દયનીય સ્થિતિ હતી. ચંદનબાળા રાજકુમારી હોવા છતાં દાસી બની. સ્ત્રી માત્ર ઉપભોગનું સાધન સમજવામાં આવતી હતી. એક રાજાને અનેક રાણીઓ હતી. પટરાણી સિવાય અન્ય રાણીઓની દશા અત્યંત નાજુક હતી. તેવા સમયમાં કવિએ અહીં રોહિણીને એક સલાહકાર-મંત્રી તરીકે ચિત્રિત કરી છે. પછાત જાતિમાં પણ સ્ત્રીનું આટલું બહુમાન અને મહત્ત્વ ખરેખરનોંધપાત્ર છે. લોકોની વિટંબણા જોઈ રોહિણી હતપ્રભ બની. તેનો ચહેરો ફીક્કો પડી ગયો. તે શૂન્યા આંખે લોકો તરફ જોવા લાગી. તેને પોતાના બહાદુર પતિની ખોટ સાલવા લાગી. તે પોતાના દુર્ભાગ્યને કોશવા લાગી. તેનો ઉચાટ વધી ગયો. તેણે નિઃસાસો નાખતાં મનોમન કહ્યું, “મારા ભાગ્યમાં જ દુઃખ અને દુર્ભાગ્યનો દાવાનળ સળગ્યો છે. પોતાનો અપ્રતિમ પરાક્રમી પુત્ર હોવા છતાં જીવન નિર્વાહ માટે હેરાન થવું પડે એ વરવી વાસ્તવિકતાથી માતા રોહિણી હચમચી ઊઠી. “એકલા હાથે વિરાટ જવાબદારી ઉઠાવવી શી રીતે ? જવાબદારી ઊંચકી શકે એવો ખભો પણ નથી.” કડી ૫૧-પરમાં કવિએ માતાનો આક્રોશ પ્રગટ કર્યો છે. રોહિણી મોહમાં ઘેરાયેલી હોવાથી પોતાના સદાચારી પુત્રને પોરસ ચઢાવી ગરાસ પાછો મેળવવા સિવાય તેની પાસે અન્ય કોઈ ઉપાય ના હતો. અનુભવી અને સૂઝવાળી માતાએ પુત્રમાં શૌર્ય પ્રગટાવવા માર્મિક ઉપાલંભ આપતાં પુત્રને તીવ્ર રોષથી ધિક્કારતાં કહ્યું, “તું શૂરવીર પુત્ર નથી પરંતુ નપુંસક (ડરપોક, બીકણ) છે. તારી જગ્યાએ મેં જો પ્રિયલક્ષણી પુત્રીને જન્મ આપ્યો હોત તો તેનો વર જરૂર મારું કાર્ય પૂર્ણ કરત. હે નિર્લજ્જ! તને ધિક્કાર છે. તે પિતાની ઉજ્જવળ કીર્તિને લજ્જિત કરે છે. તે સિંહણના ઉદરે શિયાળ અવતર્યો છે. આટલું સાંભળ્યા છતાં તું શાંતિથી બેઠો છે? તું કેવો નામર્દ છે? તારું લોહી તપતું કેમ નથી ? કંઈક ચોરીને લાવ જેથી હું તારા પિતાનું શ્રાદ્ધ કરું.” ભગવાન 2ષભદેવે લોકોની વિટંબના નિવારવા હાકાર, માકાર અને ધિક્કાર' નીતિ દર્શાવી હતી. રોહિણીએ પણ પુત્રને પ્રેરિત કરવા ધિક્કારનીતિ અપનાવી. શ્રાદ્ધ એટલે પિતૃતર્પણ. વેદાનુયાયીઓએ કહ્યું છે, “જો પુત્ર દ્વારા અપાયેલા પિંડદાનથી જ સ્વર્ગ મળી જતું હોય તો દાન વગેરે ધર્મનું આચરણ કરવું વ્યર્થ છે.” જૈન દર્શન અનુસાર કોઈપણ પુત્ર માતા-પિતાને નરકાદિ દુર્ગતિમાં જતાં બચાવી ન શકે. અહીં કવિ વૈદિક ધર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. તે સમયમાં આ પ્રથા ખૂબ જ પ્રચલિત હશે. વર્તમાન કાળે પણ વૈદિક ધર્મમાં આ પ્રથાને અનુસરનારો મોટો વર્ગ છે. રોહિણેયકુમાર માતાના વામ્બાણોથી ઘવાયો. તેના પૌરુષત્વ પર ભારે વજપાત થયો. તેનું સ્વમાન હણાયું. જેમાં ક્ષત્રિય કદી કોઈનું અપમાન સહન કરી શકતો નથી તેમ રોહિણેયકુમારથી માતાના કાળઝાળ વેણ ન ખમાયાં. તેની નજર સામે બે કાર્યો તરવરી રહ્યાં હતાં. (૧) આર્થિક તંગી For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ રોહિંeોય ચોર For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અનુભવતા ચોરપલ્લીના લોકોને આર્થિક રક્ષણ આપવું. (૨) પોતાના પરિવારનું કર્તવ્ય નિભાવવું. જેમ મગધ નરેશ પ્રસેનજિત રાજાના અપમાનથી સ્વમાની શ્રેણિક કુમાર છંછેડાયા, તેમ માતાના આક્રોશભર્યા વચનો સાંભળી રોહિણેયકુમાર ઉશ્કેરાયો. તેનો ચહેરો લાલઘૂમ થયો. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. તે પોતાનું શૂરાતન બતાવવા શીધ્ર ઊભો થયો. તે ઝડપથી વિદ્યા સાધવા રઘવાયો જ બની ઓરડા ભણી દોડ્યો. તે ક્ષણવારમાં વિદ્યાના બળે (મંત્ર-શક્તિથી) ઊંટબન્યો.* આ ઊંટે રાજાના પશુવાડામાં જઈ પશુઓમાં નાસભાગ કરી તેમને ભડકાવ્યા. પશુઓ આમ-તેમ દોડવા લાગ્યા. ક્ષણવારમાં ત્યાંથી નીકળી તેણે દેવાલયના શિખરે છલાંગ લગાવી. ત્યાંથી નીકળી તે દાંત કચકચાવી કોટવાલના મસ્તકે ત્રાટક્યો. કોટવાલની કમ્મરે બાંધેલી તલવારની મૂઠમાં રહેલું એક કિંમતી રત્ન તેણે મેળવ્યું. જેમ યુદ્ધમાં વિજયી બનેલો યોદ્ધો અત્યંત આનંદિત થતાં પોતાના રાજ્યમાં પાછો ફરે છે, તેમ કોઈ મહાન કાર્ય કરી વિજયી બનેલો રોહિણેયકુમાર અત્યંત ખુશ થતો માતા પાસે આવ્યો. તેણે માતાના હાથમાં કિંમતી રત્ન મૂક્યું. માતા પોતાના તેજસ્વી અને પ્રતાપી પુત્રને જોતી જ રહી. તેણે હેતથી પુત્રનું માથું ચૂમી લીધું. માતૃહદયનું વાત્સલ્ય છલકાઈ ગયું. રોહિણેયકુમારની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાયાં. જાણે કે તે માતાને કહેતો ન હોય કે, “માવડી ! જોયું મારું પરાક્રમ!!” જીવનમાં કેટલાંક દુઃખો અનિવાર્યરૂપે આવતાં હોય છે. જેમકે પ્રિયજનોનો વિયોગ, આકસ્મિક રોગ, અકસ્માત, અણધારી આફત, અકલવ્ય ઘટના. આવા પ્રસંગોમાં ધીરજ અને સમજદારીથી દુઃખના શાપને વ્યક્તિ વરદાનમાં ફેરવી શકે છે. છે' સંગીતકાર લુડવિગફાન બિથોવન બધિરતાને ગૌણ ગણી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેણે વિશ્વને અજોડ સિમ્ફની' આપી. હેલન કેલર બોલતાં અને લખતાં શીખ્યાં અને રેડલિફ કોલેજમાંથી ઓનર્સ સાથે સ્નાતક થયાં. તેમણે પુસ્તકો અને લેખો લખીને મૂક અને અંધજનોનાં શિક્ષણ માટે 'વિશ્વભરમાં લોકમત જાગૃત કર્યો. - પંડિત સુખલાલજીએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વિધા પુરુષાર્થ કરી મૌલિક તત્ત્વચિંતક બન્યા. અનિવાર્યપણે આવેલા દુઃખનું નિવારણ આંતરિક સમજ સાથે કરવાથી તે જ્ઞાન પથદર્શક બની જીવનને ઉજાગર કરે છે. ઉતાવળમાં અધૈર્યતાપૂર્વક કરેલો વિચાર માનવને પથ ભ્રષ્ટ બનાવે છે. - આર્થિક તંગી, રાજાએ પોતાની સાથે કરેલો અન્યાય, કૌટુંબીક ફરજ અને કર્તવ્ય નિભાવવાનું આકરું બનતાં ક્ષણવારમાં સુસંસ્કારોનું દહન થયું. તેનું સ્થાન કુસંસ્કારોએ લીધું. જેમ વાયુથી અગ્નિ ફેલાય છે, તેમ અશુભ નિમિત્તોથી કુસંસ્કારો ખીલી ઉઠે છે. *પ્રસ્તુત પ્રસંગ સંસ્કૃત હસ્તપ્રત, કડી - ૯૨ થી ૧૧૫ નીચે પ્રમાણે છે. નાના ઊંટનું રૂપ લઈ રાસનાયક કિલ્લા પર ચઢ્યો. ત્યાં નિર્ભયપણે ગીત ગાયું. “હે પહેરગીરો! જાગો! વિચારો. આ નગરમાં શ્રીહર નામનો ચોર આવ્યો છે. જે રૂપપુરનો પુત્ર છે, જેનું નામ લોહખુર છે. તેનો પુત્ર હું ઊંટના સ્વરૂપે રહેલ ચોરવિદ્યામાં બળવાન છું. અગાઉ મારા પિતાનો જેગરાસ લુપ્ત કરાયો છે તે પાછું અપાવો. તમારો અન્યાય કરવાનો સ્વભાવ પડી ગયો છે. હું વૈભારગિરિનો વાસી, ઘણાંને સંતાપ કરનાર ચોર શિરોમણિ છું, હું રાજા, મંત્રી, કોટવાલ વગેરેને હેરાન કરીશ, પ્રજાજનોને નહીં.”જીવન વહાલું હોવાથી સેવકો તેને પકડવા દોડ્યા નહીં. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ગ્રંથકારો કહે છે કે, આ સંસારમાં અશુભ નિમિત્તોના સંગ અને પૂર્વભવના સંસ્કારો (કર્મ) નું જોડાણ થતાં જીવાત્મા પાપકર્મ કરી બેસે છે. 'રાસનાયક અશુભ નિમિત્તોનો શિકાર બન્યો. રત્ન મેળવી રોહિણીએ પતિનું ભપકાદાર શ્રાદ્ધ કર્યું. સાહસિક અને બળવાના રોહિણેયકુમાર કર્તવ્યની કેડી પર સંઘર્ષ ખેલી, પિતૃતર્પણ કરી અત્યંત આનંદિત થયો. માતા પણ પુત્રની સાહસિકતા, વિદ્યા પારંગતતા અને ખુમારીને જોઈ ખુશીથી ઝૂમી ઉઠી. જેણે માતાના હદયને. વેદના નિગળતું કર્યું હતું, તેણે જ માતાના હદયને સાંત્વનાનું ઔષધ આપ્યું. માતાએ પુત્રને હાલથી ચુંબન કરતાં આશીર્વાદ આપ્યા તેમજ મોજમાં ને મોજમાં સિંહનો સિંહ' એવું બિરુદ આપ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ત્રેવીસમા અધ્યયનમાં પરમાત્મા કહે છે : रागदोसादओ तिव्वा, णेहपासा भयंकरा । અર્થ: તીવ્ર રાગદ્વેષ અને પુત્ર-પરિવારાદિનો સ્નેહ બંધનરૂપ છે. - રાગથી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિનું બંધન રહે છે. દ્વેષથી વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે ધૃણો, અને તિરસ્કાર જન્મે છે. સંસારી આત્મારાગ અને દ્વેષના નિમિત્તોથી ભાવિક બને છે. “પંચવસ્તુક' ગ્રંથ સૂ. ૦૩૧ થી ૦૩૩ની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે, “દ્રવ્ય બે પ્રકારનું છે. (૧) ભાવિક (૨) અભાવિક. અન્યના સંગની અસર થાય તે ભાવિક દ્રવ્ય. અન્યનો સંગ થવા છતાં જે નિર્લેપ રહે તે અભાવિક દ્રવ્ય છે. આમ્રવૃક્ષ એ ભાવિક દ્રવ્ય છે. નલથંભ એ અભાવિક દ્રવ્ય છે. વૈદૂર્યમણિ, સુવર્ણ અને કાચ જેવા પદાર્થો અભાવિક દ્રવ્ય છે. સંસારી જીવ ભાવિક છે તેથી જેવું નિમિત્ત મળે તેવોતે થાય છે. સિદ્ધનો જીવ કમરહિત હોવાથી અભાવિક છે.” આત્મા નિમિત્તવાસી છે. અનાદિ કાળના સંસ્કારો પોતાનું તોફાન મચાવવા ઉત્સુક હોય છે. તેમને ફક્ત એક નાનકડું નિમિત્ત જરૂરી છે. જેમ નાનકડી ચિનગારી રૂની મોટી ગંજીને બાળવામાં સમર્થ છે, તેમ અશુભ નિમિત્તો પ્રમાદ અવસ્થામાં સુસંસ્કારને પળવારમાં ભસ્મ કરે છે. જ્યાં સુધી નિમિત્ત ન મળે ત્યાં સુધી સંસ્કારો (કર્મ) માયકાંગલા હોય છે. નિમિત્ત મળતાં જ કર્મ ચેતનાને મૂર્શિત કરે છે. તેથી જ ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના દશમા દ્રુમપત્રક અધ્યયનમાં વૈરાગ્યસભર ઉપદેશ આપતાં વારંવાર કહ્યું, “સમયે ગોયમ મા પમાયા - હે ગૌતમ! ક્ષણનો પ્રમાદ ન કરીશ. તું મહાસાગરને પાર કરી ગયો છે. હવે કાંઠાની નજીક આવી કેમ ઊભો છે?” “ભગવદ્ગીતા'માં પણ કહ્યું છે: ___ "इन्द्रियस्येन्द्रियस्थार्थे रागेद्वेषौ व्यवस्थितौ । तयोर्न वशमागच्छेतौ ह्रयस्य परिपन्थिनौ ।। અર્થ: પ્રત્યેક ઈન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ પહેલેથી જ રહેલાં છે. તે રાગ અને દ્વેષને મનુષ્ય વશ ન થવું જોઈએ કારણકે તે બંને તેના કર્તવ્યમાર્ગમાં વિજ્ઞકર્તા બને છે. "રૂમેવનાવિનુન્તિ નેન મોદંપ1િ3 | અર્થાત્ જે જીવો મોહથી ઘેરાયેલા છે, તેઓ આ વાતને જાણતા નથી. તેઓ અંતે ઊંડા ખાલીપાને અનુભવી દુઃખી થાય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જેમ મેરૂપર્વતને ત્રાજવાથી તોળવો અઘરો છે, તેમ રાગ-દ્વેષ રૂપી મોહને નાથવો અઘરો છે. મોહરૂપી અજગરે રાસનાયકને પોતાના સંકજામાં લઈ ભરડો લીધો. સુસંસ્કારોનું દફન થયું. કુસંસ્કારોનો રાફડો ફાટ્યો. લોકો સાથે સ્વાભાવિક રીતે વાતો કરતાં કરતાં રોહિણેયકુમાર કોને ત્યાં કેટલું ધન છે, તે જાણી લેતો. તેનો વાતો કરવાનો ઢગ સ્વાભાવિક હોવાથી કોઈને તેના પ્રત્યે લેશમાત્ર શંકા ન થતી. જુઠું તો એવું બોલતો કે સત્ય પણ શરમાઈ જાય. તે રાજગૃહી નગરીના લોકો માટે સિર દર્દ સમાન હતો. લોકો ભયથી ફફડતા હતા. ભલે તે ધનનો લૂંટારો હતો પરંતુ સ્ત્રી માત્રનો રક્ષક હતો. દુર્ગુણ સાથે તેનામાં એક મોટો સદગુણ ઉતર્યો હતો. આજ દિવસ સુધી કોઈએ તેને જોયો ન હતો. લોકો તેના રૂપની કલ્પનાઓ કરતા. કોઈ તેને દાઢીવાળો સમજતા, કોઈ તેને વિકરાળ રૂપવાળો કહેતા પરંતુરોહિણેયકુમાર રૂપમાં સુંદર અને યુવાન વયનો હતો. તેના આતંકથી ધનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે મગધના રાજકોષને પોતાના પિતાની જાગીર સમજતો હતો. નગરરક્ષકો પણ તેનો વાળ વાંકો ન કરી શક્યા. આરક્ષણ દળ પણ જાણી શક્યું નહીં કે તે માનવ છે કે કોઈ વિદ્યાધર? રોહિણેયકુમાર ક્યારે આવતો અને ક્યારે પલાયન થઈ જતો તેની જાણ કોઈને ન થતી. તે અદશ્ય બની ચોરી કરી ચાલ્યો જતો. લોકો પાછળથી ચોરી થવાથી બૂમરાણ મચાવતા. તે વેશ પરિવર્તન કરી રાત્રિના સમયે છુપાઈને ખાતર પાડી રાજસેવકોને બેવકૂફ બનાવતો અને દિવસે શ્રેષ્ઠીવર્યનું રૂપ લઈ રોહણશેઠ નામ ધારણ કરી મહારાજા શ્રેણિકને મળતો. ચતુર રોહિણેયકુમારે અલ્પ સમયમાં મહારાજા શ્રેણિકનો વિશ્વાસ જીતી લીધો. મહારાજા શ્રેણિકે તેને પરદેશી જાણી વખાર આપી વેપાર કરવાની અનુમતિ આપી. રાસનાયક પોતાના પાંચસો સાથીદારો સહિત વખારમાં રહ્યો. ખેર, માયાવી માનવીને આજ દિવસ સુધી કોઈ ઓળખી શક્યું છે ખરું? મહારાજા શ્રેણિક પણ તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા. કથાકારના મતે રોહિણેયકુમારે થોડા સમય (છ માસ)થી ચોરી કરવાનું છોડી દીધું હતું. રાજગૃહી નગરીમાં છ માસથી ચોરોનો ઉપદ્રવ શાંત થઈ ગયો હતો. તેવા સમયમાં એકવાર કોટવાલે પોતાની પ્રશંસા કરતાં તોછડાઈથી અભિમાનપૂર્વક રાજાને કહ્યું, “મહારાજ! મેં મારી આવડતથી. રોહિણેય ચોરને મહાત્ કર્યો છે, તેથી તે હવે નગરમાં આવી ચોરી કરવાનું તદ્ગ ભૂલી ગયો છે! મેં તેનાં મનું મર્દન કર્યું છે.” આ પ્રમાણે કહી કોટવાલ ચોરની કાયરતાને કોસવા લાગ્યો. તે મજાક ઉડાવતાં ખડખડાટ હસી પડયો. તેના પડઘાથી રાજસભા ધ્રુજી ઉઠી. તે સમયે રાસનાયક રોહણશેઠ બની મહારાજા શ્રેણિકની બાજુમાં જ બેઠો હતો. તેણે કોટવાલના ગર્વિષ્ઠ શબ્દો સાંભળ્યા. કહ્યું છે કે- “હું કરું છું એ જ અજ્ઞાન ખરું, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” સામાન્યતઃ જીવથી પરોત્કર્ષને સ્વોપકર્ષ ખમાતો નથી. રોહિણેયકુમાર પોતાના અપકર્ષથી. વાર્યો. તેમાં કોટવાલનાં ભયંકર અટાહાસ્ય ઘા પર નમક છાંટવાનું કાર્ય કર્યું. તેનો ક્રોધ સાતમા For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ on આસમાને પહોંચ્યો. ઉપદેશપદ'માં શ્રી ધર્મદાસ ગણિવરે કષાયોને રાક્ષસની ઉપમા આપી છે. *कोहोमाणो माया लोहोरइय अरइय। सोगो भयंदुगंछा पच्चक्खकली इमे सव्वे ।। અર્થ શોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. આ બધા કર્મો પ્રત્યક્ષ સ્વરૂપમાં કલિ (રાક્ષસ) છે. તે તોફાન મચાવે છે. અગ્નિ જેમ ઈંધનથી પ્રજ્વલિત બને છે, તેમ ઉપરોક્ત કષાયો નિમિત્ત મળતાં વધુ પ્રદિપ્તા થાય છે. અંધે જાયા અંધા”નું મહેણું મારનારદ્રૌપદીના ગર્વિષ્ટવેણે મહાભારત રચાયું. દશવૈકાલિક સૂત્ર કહે છે, ક્રોધાદિ કષાયો પર નિયંત્રણ ન લેવાય તો તે આત્માના જીવલેણ શત્રુ બને છે. દેહથી આત્માનું છૂટવું એ તો દ્રવ્યમૃત્યુ છે પરંતુ રાગ-દ્વેષ કરી ચૈતન્ય ગુણોને હણવા એ ભાવ મૃત્યુ છે. સાપ નામનું પ્રાણી અત્યંત ક્રોધી ગણાય છે. તે પણ નિમિત્ત ન મળે તો સાવ શાન્તા અવસ્થામાં જોવા મળે છે. હા, નિમિત્તની કાંકરી અડી કે તરત તેનો ક્રોધ ઉછળી પડે છે. રોહિણેય કુમારની નિમિત્ત મળતાં સમતાખંડિત થઈ. મોહનીય કર્મે ભયંકર ઉછાળો માર્યો. જેમણે સમતારૂપી બખ્તર પહેર્યું હોય તેમને કોઈ પ્રશંસે કે અપમાન કરે તેથી તેમની સમાધિ તૂટતી નથી. સમતા મોહતિમિરને હણનારી દિવ્ય ઔષધિ છે. તેનાથી મોહાંધતાનાશ પામે છે. સામાન્ય માનવીનું ચિત્ત એક ક્ષણ માટે પણ રાગ-દ્વેષની પરિણતિ વિનાનું રહેતું નથી. સમતાને ખંડિત કરે છે સ્વપ્રશંસા અને પરનિંદા! “જ્ઞાનસાર ગ્રંથ'માંપૂ. યશોવિજયજી મ. સુંદર વાત કહે છેઃ "आलम्बिता हिताय स्युः परेःस्वगुणरश्मयः अहो स्वयं गृहीतास्तुपातयन्ति भवोदधौ ।। અર્થ: ગુણ એક એવું દોરડું છે, તેને પારકો ગ્રહણ કરે તો ઉપર ચડી શકે છે પણ આપણા ગુણોને આપણે જ ગ્રહણ કરીએ (ગાઈએ)તો આ દોરડુપતનનું નિમિત્ત બને છે. સ્વપ્રશંસા સાથે બીજાની હલકાઈ બતાવવાની વૃત્તિ રહેલી છે. તેનાથી પુણ્ય ક્ષીણ થાય છે, ગુણોની વૃદ્ધિ સ્થગિત થાય છે અને દોષો તરફ ઉપેક્ષા ભાવ સેવાય છે. જે સાધક સ્વદોષદર્શન અને પરગુણાનુવાદ કરે છે તે આરૌદ્ર સંસારતરી જાય છે. વાચક ઉમાસ્વાતિજીએ આત્મપ્રશંસાનું કટુફળ બતાવતાં કહ્યું છે: आत्मोत्कर्षाच्च बध्यते कर्म नीचेर्गोत्रं । प्रतिभवमनेकभवकोटि दुर्मोचम् ।। અર્થ: આત્મપ્રશંસાથી નીચગોત્ર કર્મ બંધાય છે, જે કરોડો ભવોએ પણ છૂટતાં નથી. ભગવાન મહાવીર સ્વામીના સાધના કાળના માનેલ શિષ્ય ગોશાલકે સ્વપ્રશંસા અને તીર્થંકર પરમાત્માની નિંદા કરી અનંત સંસાર વધાર્યો. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ७१ આજે જ્યારે સ્વપ્રશંસાના પડઘમ ગાજી રહ્યાં છે અને પરનિંદાની ફેશન થઈ ગઈ છે; તેવા કાળે ઉપાધ્યાયજીની આ દૃષ્ટિમાનવીને ગમી જાય તો માનવતા મહેકી ઉઠે! કોટવાલે સ્વપ્રશંસા કરી રોહિણેયકુમારને મૂર્ખ, દુર્બળ, ડરપોક અને કાયર દર્શાવ્યો. રોહિણેયકુમાર પોતાની નિંદાથી દુભાઈ ગયો. તે ઉકળી ઉઠયો. કર્મોનું તોફાન ચાલુ થયું. શાંત પાણીમાં જેમ કાંકરો નાખતાં વમળો કે તરંગો ઉદ્ભવે છે, તેમ અત્યાર સુધી શાંત રહેલા રોહિણેયકુમારના ચિત્તમાં બદલો લેવાની પ્રબળ ભાવના ઉદ્ભવી. તેના હ્રદયમાં કોટવાલ પ્રત્યે હલાહલ વિષ ભર્યું હતું. ‘મૂર્ખને પાઠ ભણાવ્યા વિના તે કદી નહીં સુધરે', એવું વિચારી રાસનાયકે કોટવાલની કુટિલતા નિવારવા એક યોજના ઘડી. દુહા : ૪ કોટવાલની ફજેતી કથા કઉતગ રોહણ કરઈ, લીધો અશ્વ જ એક; બાધ્યો ઘરિ ડંડી તણઈ, કીધો પછઈ વવેક અસ્વ પાલિકનઈ જઈ કહઈ, સાચવયો હઈ આપ; કો એક લેઈ જાતો હતો, રંખે હોઈ સંતાપ જોતા એક ઘોટિક ઘટયો, કીધો તામ પૂકાર; પગ જુઈ ચોકી તીહા, સાથિં સેઠિ કુમાર તહલાર ઘરિ ચાલી ગયો, દીઠો અશ્વ ત્યાહી; કોટવાલ બાધ્યો તહીં, આણ્યો નરપતિ જયાહિ ઘોડે મારી ઘાલીઉં, લ્યો ડંડી કઈ દામ, અભયકુમાર મુકાવતો, એ રોહણનું કામ રોહિણેયકુમારે એક કૌતુક રચ્યું. તેની કથા કહું છું. તેણે રાજાની અશ્વશાળામાંથી એક (તેજસ્વી) અશ્વ લઈ કોટવાલના પ્રાંગણમાં બાંધ્યો. ત્યાર પછી તેણે એક વિચાર કર્યો. ....69 અર્થ ...૬૦ તેણે અશ્વશાળાના અશ્વપાલકોને જઈ કહ્યું, ‘‘તમે તમારા અશ્વોની સંભાળ રાખજો. મેં અહીંથી કોઈ એક વ્યક્તિને અશ્વને લઈ જતાં જોયો હતો. રખે ! કોઈ આપત્તિ આવે.'' ...૬૮ (અશ્વપાલકે તરત જ અશ્વશાળામાં જઈ અશ્વો ગણ્યા.) ત્યારે એક ઘોટિક જાતિનો કસાયેલો અશ્વ ઓછો થયો. અશ્વપાલકે તરત જ ચોરી થવા બદલ મોટેથી બૂમાબૂમ કરી. (તપાસ કરતાં ત્યાં અશ્વનાં પગલાં જોયાં) પગેરું કાઢતાં કાઢતાં રોહિણેયકુમારની સાથે અભયકુમાર પણ ગયા. ...૬૯ તેઓ અશ્વના પગેરુંને અનુસરતા કોટવાલનાં ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે મહારાજા શ્રેણિકની અશ્વશાળાનો અશ્વ જોયો. ચોરીના આરોપ હેઠળ કોટવાલને બંદીવાન બનાવી મહારાજા શ્રેણિકની સમક્ષ (રાજસભામાં) લાવવામાં આવ્યો. ...00 મહારાજા શ્રેણિકે કોટવાલને ચોરનો મળતિયો સમજી આજ્ઞા આપી કે, ‘ કોટવાલને ઘોડાના પગ નીચે કુચલી નાખો (મતાંતરે - વધસ્તંભ પર ચડાવો) તેમજ તેની પાસેથી દંડ વસૂલ કરો.'' મહામંત્રી અભયકુમારે રાજાના કોપથી કોટવાલને બચાવ્યો. બુદ્ધિનિધાન અભયકુમારે જાણી લીધું કે For Personal & Private Use Only ૬૦ ....૬૮ ...૬૯ .... 60 Page #99 -------------------------------------------------------------------------- ________________ o આરોહિણેયકુમારનું જ કાર્ય છે. વિવેચન પ્રસ્તુત દુહામાં રાસકાર રોહિણેયકુમાર દ્વારા કોટવાલની થતી ક્ષેતીની ઘટના આલેખે છે. રાસનાયકે કોટવાલને ખીજવી તેનું અપમાન કરવા જે દાવપેચ ખેલ્યા ઘટનાને કવિ સરળ ભાષામાં રસિકરીતે પ્રસ્તુત કરે છે. અહીંરોહિણેયકુમારની ચતુરાઈ અને ચબરાકપણું દેખાય છે. રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકની અશ્વશાળમાંથી એક ઘોટિક જાતિનો તેજસ્વી અશ્વ પસંદ કર્યો. તે અશ્વ લઇ છૂપી રીતે રોહિણેયકુમારે કોટવાલના આંગણામાં બાંધ્યો. ત્યાર પછી કૂટનીતિ અપનાવતાં તેણે રોહણશેઠ બની જાતે જ અશ્વપાલકને ચેતવણી આપતાં કહ્યું, “સાવધાન! હમણાં મેં કોઈ વ્યક્તિને અશ્વની ચોરી કરી અહીંથી જતાં જોયો હતો. તમે અશ્વોની ગણતરી કરો.” અશ્વપાલકે અશ્વશાળામાં જઈ અશ્વોની મોજણી કરી. તેમાં એક અશ્વ ઓછો હતો. અશ્વપાલક ગભરાયો. તેણે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. જેમ ચોરને પકડવા પોલીસ ચોરનાં પગલાં અનુસરતાં તેની પાછળ પાછળ જાય છે, તેમ અભયકુમાર અને ચોકીદાર ઘોડાનાં પગલાં અનુસરતાં કોટવાલના ઘરે પહોંચ્યો. કોટવાલને ચોરીના આરોપ હેઠળ બંદીવાન બનાવી મહારાજા સમક્ષ લાવવામાં આવ્યો. મહારાજાએ મૃત્યુદંડની સજા ફરમાવી. કોટવાલને માનહાનીનો સખત પ્રહાર લાગ્યો. તે લોકમાં અપમાનિત થયો. કોટવાલને પોતાનું વિવેકહીન અને છીછરું કાર્ય ભારે પડયું. મહામંત્રીની પ્રખર પ્રજ્ઞાએ તાગ મેળવ્યો કે કોટવાલ નિર્દોષ છે તેથી તેમણે રાજાને સમજાવી કોટવાલને છોડાવ્યો.' ઢાળ : ૩ નિયતિની પ્રબળતા | (દેશી લંકામા આવ્યા શ્રી રામ રે) રોહણીઉંમોટો ચોરરે, રાજગૃહીમા પડાવ્યો સોરરે; ચોરી કારણિ ચાલ્યો જ્યારઈરે, દીવુસમોવસરણ વલી ત્યારઈરે .... (૦ર બણિ કોટકનકમઈ દેખઈરે, અશોખવીરખતે ઊંચો પેખઈરે; બઈઠા ત્રગડઈ જીનવરસારરે, મલી ત્યાહ પરષધા બાર રે દેખી રોહણ કરત ઉચાટરે, નહી જાવા દુજી વાટ, કાને આંગલી ઘાલી ધાઈરે, સમોસરણિતલિ તવ જાઈરે રાજગૃહી માતા પિઠો તેહરે, કરી ચોરી નઈ વલઉં જેહરે, નીત્ય આવાગમન કરતો રે, કાને આંગલી સોય ધરતો રે ધસમસતો ચાલ્યો જ્યારઈરે, પગી કાંટો લાગો ત્યારઈરે; કાંટો કાઢ્યો જેસિવાર રે, વીરવચન સુણ્યાતવ સારરે અરથ દેવ ગાથાનો ધરી રે, ઘરિ આવ્યો કુમાર વીચરી રે; ધન આણી ગફામાહિં ઘાલઈને, કોટવાલિ કાંઈએ ન ચાલઈ રે અર્થ: રોહિણેયકુમાર કુશળ ચોર બન્યો. તેણે રાજગૃહી નગરીમાં ચોરીનો ઉપદ્રવ મચાવ્યો એકવાર તે ચોરી કરવા માટે જઈ રહ્યો હતા ત્યારે તેણે માર્ગમાં સમવસરણ રચાયેલું જોયું. ..૦૨ •.. ૦૩ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ 03 તેણે સમવસરણમાં સોનાના ત્રણ ગઢ જોયા. તેણે (બારગણું) ઊંચુ અશોકવૃક્ષ જોયું. આ ત્રીજા ગઢની મધ્યમાં (સ્ફટિક રત્નના સિંહાસન ઉપર) જિનેશ્વર ભગવંત મહાવીર સ્વામી બેઠા હતા. ત્યાં બાર પ્રકારની પર્ષદા (જિનવાણી શ્રવણ કરવા) એકત્રિત થઈ હતી. ..૦૩ આ પ્રમાણેનું દશ્ય જોઈ રોહિણેયકુમાર મનમાં ઉચાટ કરવા લાગ્યો. તેને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી.) (હવે હું શું કરું?) અહીંથી જવા સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી.' તેણે તરત જ (જિનવાણી કાને ન પડે તે માટે) બે હાથની આંગળીઓથી કાન ઢાંકી દીધા. (અથવા બે કાને આડા હાથ રાખી દોડ્યો.) તે સમવસરણની તળેટીમાંથી ઉતાવળો ચાલવા લાગ્યો. તે જ માર્ગે ચાલીને તે રાજગૃહી નગરીમાં પ્રવેશ્યો. નગરમાંથી તે ચોરી કરી પાછો વળ્યો. તે પ્રતિદિન આજ પ્રમાણે આવાગમન કરતો હતો. જ્યારે તે સમવસરણ પાસેથી પસાર થતો ત્યારે પોતાની આંગળીઓથી બે કાન ઢાંકી દેતો. (જેથી પિતાની આજ્ઞાનો ભંગ ન થાય.) ...૦૫ એક દિવસ તે ઉતાવળથી સમવસરણ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તેના પગમાં કાંટો વાગ્યો. (આ કાંટો પગમાં ગાઢ રીતે ખેંચી ગયો હતો. તેને કાયા વિના તે એક પગલું ચાલવાને સમર્થન હતો. બીજો કોઈ ઉપાય ન સૂઝતાં તેણે કાંટો કાઢવા કાન પરથી આંગળી લઈ લીધી) જ્યારે તે કાંટો કાઢવા લાગ્યો ત્યારે તેણે ભગવાન મહાવીરસ્વામીના ઉત્તમ વચનો શ્રવણ કર્યા. ...૦૬ (તેણે પરમાત્માના મુખેથી દેવગતિનું સ્વરૂપ સાંભળ્યું.) રોહિણેયકુમારદેવભવની ગાથાનો અર્થમાં મનમાં ધારણ કરી તે વિચારતો ઘરે પહોંચ્યો. તેણે રાજગૃહી નગરીમાંથી ચોરેલું ધન લાવી ગુફામાં મૂક્યું. પુનઃ કોટવાલનું કાંઈ ન ચાલ્યું.(કોટવાલ રાજા દ્વારા અપમાનિત થયો.) ...૦૦ વિવેચન આઢાળમાં કવિ રાસનાયક સાથે બનેલી જગવિખ્યાત વિચિત્ર ઘટનાનું આલેખન કરે છે. રોહિણેયકુમારની આંખ પર કદાગ્રહનો કાદવ લેપાયો. તે ધીરે ધીરે કષાયોની ખીણમાં પટકાતો ચાલ્યો. તેણે પૂર્વના સુસંસ્કરો અને પ્રેમને ઉખેડીને ઉકરડામાં ઉછાળી દીધાં. સૌમ્યતાનું સ્થાન કઠોરતાએ લીધું. કર્મોનું કેવું વશીકરણ! વિફરેલા રોહિણેયે રાજગૃહી નગરીમાં કાળો કેર વર્તાવ્યો. તે નિત્ય નિયમથી ચોરી કરવા લાગ્યો. પ્રજાજનો તેના નામ માત્રથી કંપવા લાગ્યા. પ્રતિદિન પરિસ્થિતિ વિણસતી ચાલી. ચોરને પકડવાનો કોઈ ઉપાય કામયાબ થતો ન હતો. કોટવાલ પોતાના પગના કાંટા સમાન રોહિણેય ચોરને સીધો કરવા ઉત્સુક બન્યો પણ હાથ હેઠા પડયા. જે જીવ પુનઃ પુનઃ પાપ કર્મો કરે છે તેને કાં તો નિકાચિત કર્મોનો ઉદય છે અથવા સત્ત્વ ફોરવવામાં તે કાયર છે તેવું માનવું પડે. . તેવા સમયમાં વિરાટ ધરતીને પાવન કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના મનોરમ ઉધાનમાં પધાર્યા. ત્યારે દેવોએ સમવસરણની રચના કરી. સમવસરણમાં વસતા અરિહંત પરમાત્માનું સ્વરૂપ સમવસરણ આર્યવચન-પ્રવચન-જિનવાણી માટે રચાય છે. તીર્થંકર પરમાત્મા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૦૪ સમવસરણમાં બેસી દેશના આપે છે. દેશના સમાપ્ત થઈ જતાં સમવસરણ વિસરાલ થઈ જાય છે. પરમાત્મા ચોત્રીસ અતિશયોથી યુક્ત છે. અતિશય ચમત્કારયુક્ત ઘટના છે, જે શ્રદ્ધાનો વિષય છે, તેમ સમવસરણની વાતો પણ શ્રદ્ધાનો વિષય છે. મોહરૂપી સ્વયંભૂરમણને તરીને પાર કરનાર જીવાત્મા વીતરાગતા પામે છે ત્યારે તેઓ કેવળજ્ઞાન રૂપી નિધાન મેળવે છે. તે સમયે તેઓ સર્વજ્ઞ, અરિહંત, તીર્થકર કહેવાય છે. તીર્યતે નેન રૂતિ તીર્થમ્ - જે તારે તે તીર્થ છે. તીર્થ રોતિ તિ તીર્થકર - તીર્થના પ્રણેતા તીર્થકર કહેવાય છે. તીર્થકરની વિશેષતા બતાવતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વઅવસર' કાવ્યની કડી-૧૫માં કહ્યું છે: ચાર કર્મઘનઘાતી તે વ્યવરચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણો આત્યંતિકનાશ જો; સર્વભાવ જ્ઞાતા દષ્ટા સહશુદ્ધતા, કૃતકૃત્યપ્રભુવીર્ય અનંત પ્રકાશ જો.” અર્થ: ચાર ઘનઘાતી કર્મોનો સર્વથા ક્ષય થતાં ભવનાં બીજનો આત્યંતિક છેદ થાય છે. તેના ફળ સ્વરૂપે કેવળી ભગવાન કેવળજ્ઞાનની શુદ્ધતાથી સર્વ ભાવોને જાણે અને દેખે છે. અનંત વીર્ય અને અનંત પ્રકાશને પામી પ્રભુ કૃતકૃત્ય બને છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રી વિશેષાશ્યકભાષ્ય'માં કહ્યું છે: “ઉભય આવરણરહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવવાળા જિનેશ્વર સર્વજ્ઞેય પદાર્થોને સદાકાળ કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળદર્શનથી દેખે છે. સર્વ પ્રકારે, સર્વ દિશાઓમાં, સંભિન્ન લોકાલોક જોનાર કેવળીને એવી કોઈ ત્રણે કાળમાં વસ્તુ નથી કે જેને તેઓ ન જોઈ શકે. અરિહંત પરમાત્માને ચાર અઘાતી કર્મો ખપાવવાનાં બાકી છે. શ્રીમદ્જી “અપૂર્વ અવસર કાવ્ય, કડી -૧૬માં કહે છે? વેદનીય ચાર કર્મ વર્તે જહાં, બળી સિંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિકપાત્ર જો.” અર્થ: વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અઘાતી કર્મો બળેલી સીંદરીની જેમ માત્ર આકૃતિ કે વળ દેખાય પરંતુ તેમાં બળ ન હોય, તેમ અઘાતી કર્મો બળહીન બની જાય છે. આયુષ્ય કમી પૂર્ણ થતાં અઘાતી કર્મો ક્ષય થાય છે. તેઓ પુનઃ દેહધારણ કરતા નથી. સર્વ જીવોને ધર્મી બનાવું, સર્વ વિશ્વ ઉદ્ધારું! રહેન જગતમાં કોઈ દુઃખી, સર્વ જીવોને તારું.” અર્થ: જે જીવે પૂર્વે અરિહંત ભક્તિ વગેરે ૨૦ સ્થાનકની આરાધના તેમજ જગતના સર્વ જીવો સુખી થાઓની ઉત્કૃષ્ટ ભાવના ભાવી હોય તેના પ્રભાવથી આગલા ત્રીજા ભવે તીર્થકર નામકર્મ બાંધે છે. ત્યાર પછીના મનુષ્યના ભવમાં તે કર્મનો ઉદય થવાથી તીર્થકર કહેવાય છે. તીર્થકરના અનન્ય ઐશ્વર્યને અતિશય કહેવાય છે. દેહાદિની અપેક્ષાએ ચોત્રીસ અતિશયો છે. તેમને વચનનાં પાંત્રીસ અતિશયો છે, જેને ‘સત્યવચનાતિશયો' કહેવાય છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ o૫ ભગવંતની વાણીના ૩૫ ગુણો ઃ (શ્રી સમવાયાંગ સૂત્ર તથા અભિધાન ચિંતામણિ નામમાલા, ગા.૦૨,૦૩,પૃ.૧૩) (૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય. (૩) પ્રૌઢ (૪) મેઘ જેવી ગંભીર (૫) શબ્દ વડે સ્પષ્ટ (૬) સંતોષકારક (6) દરેક મનુષ્ય એમ સમજે કે પ્રભુ મને જ કહે છે. (૮) પૃષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધ રહિત (૧૦) મહાપુરુષને છાજે તેવી (૧૧) સંદેહ વગરની (૧૨) દૂષણરહિત અર્થવાળી (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય લેવી. (૧૫) પદ્રવ્ય અને નવ તત્ત્વને પૃષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત (૧૦) પદ રચના સહિત. (૧૮) છ દ્રવ્ય-નવ તત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર (૨૦) પારકો મર્મ ન જણાઈ આવે એવી ચતુરાઈવાળી (૨૧) ધર્મ અને પ્રતિબદ્ધ (૨૨) દીપ સમાન પ્રકાશ-અર્થ સહિત (૨૩) પરનિંદા અને પોતાના વખાણ રહિતની (૨૪) કર્તા, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત (૨૫) આશ્ચર્યકારી (૨૬) વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં જણાય (૨૦) ધૈર્યવાળી (૨૮) વિલંબરહિત (૨૯) ભ્રાંતિરહિત (૩૦) સર્વ પોતપોતાની ભાષા સમજે એવી (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે એવી (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે (૩૩) સાહસિકપણે બોલે. (૩૪) પુનરુક્તિ દોષ વગરની (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે એવી. તીર્થકર અઢાર દોષોથી રહિત હોય છે. (૧) અજ્ઞાન (૨)ક્રોધ (૩)મદ (૪)માન (૫)લોભા (૬) માયા (0) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શોક (૧૧) અલિક(અસત્ય) (૧૨) ચોરી (૧૩) મત્સર (૧૪) ભય (૧૫) હિંસા (૧૬) પ્રેમ (૧૦) ક્રીડા (૧૮) હાસ્ય. શ્રી માનતુંગસૂરિજી ભક્તામર સ્તોત્ર', કડી-૨૦માં પ્રભુને સર્વગુણ સંપન્ન કહે છે: को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैः। त्वं संश्रितो निरवकाशतया मुनीश।। તરુપત્તિવિવિઘાશ્રયનતિગર્વ | સ્વપ્નાંતરેofપન વિલિતોષસિા. અર્થ: હેમુનીન્દ્રા અન્ય કોઈ સ્થાને જગ્યા ન મળવાથી સર્વગુણો તમારામાં આવીને રહ્યાં છે અને વિવિધ જીવોમાં આશ્રય મેળવીને ગર્વિષ્ઠ થયેલા દોષોએ તો તમને સ્વપ્નમાં પણ જોયા નથી તેમાં અહીં શું આશ્ચર્ય? (કારણકે તમે સર્વગુણયુક્ત અને સર્વદોષમુક્ત વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભા છો!) | તીર્થંકર પરમાત્મા દેશના આપે ત્યારે દેવો સમવસરણની રચના કરે છે. તેઓ અષ્ટ પ્રાતિહાર્યોરચે છે. અનેકાન્ત જયપતાકા' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પ્રચલિત શ્લોકમાં આઠ પ્રાતિહાર્યો વર્ણવ્યા છે. 31શોવ વૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ: દ્રિવ્યધ્વનિશ્ચમરમાસનંવ મામંડનંદુત્વમરતપત્ર, સત્ક્રાતિહાર્યાનિકેશ્ચરાઇમ્II(નવલનિત્ય સ્વા, પૃ.૧૧૦) અર્થ: ' જિનેશ્વર ભગવંત આઠ પ્રતિહાર્યોથી યુક્ત છે. (૧) અશોક વૃક્ષ (૨) દિવ્ય પુષ્પ વૃષ્ટિ (૩) દિવ્ય ધ્વની (૪)ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૦) દેવ દુંદુભિ (૮) છત્ર. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૦૬ આઠપ્રાતિહાર્યઃ પ્રાતિહાર્ય શબ્દ પ્રતિહાર પરથી બન્યો છે. પ્રતિ + હ શબ્દ પરથી પ્રતિહાર બને છે. પ્રત્યે હરતિસ્વામિપર્શ્વમાનયતિ- દરેકને સ્વામી પાસે લઈ જાય તે પ્રતિહાર. - પ્રતિહારનો બીજો અર્થ દરવાજો અથવા દ્વાર એટલે લક્ષણાથી પ્રતિહાર એટલે દ્વારપાળ, ચોકીદાર, પહેરગીર. પ્રતિહારનો વિશેષ અર્થ છડીદાર, અંગરક્ષક થાય છે. વળી, ઈન્દ્રની આજ્ઞ મુજબ કામ કરનારા દેવો એવો અર્થ પણ બને છે. ૧) અશોક વૃક્ષ શોકને હરી લે તેવું વૃક્ષતે અશોક વૃક્ષ! તીર્થકરના દેહની ઊંચાઈ કરતાં ૧૨ ગણું ઊંચું આ વૃક્ષ દેવરચે છે. જે લોકોના દિલમાં ધર્મભાવના જાગૃત કરવામાં નિમિત્ત રૂપ છે. ૨) સુરપુષ્પવૃષ્ટિ દેવતાઓ દ્વારા નિરંતર થતી સુગંધી પુષ્પોની વૃષ્ટિ વાતાવરણને મઘમઘાયમા બનાવે છે. ૩) દિવ્યધ્વનિ તીર્થકર દેશના આપે ત્યારે દેવો વેણુ, મોરલી અને વીણા જેવા વાજિંત્રોના ધ્વનિ પૂ છે, જેથી વાણીમાં વિશેષ પ્રકારે મધુરતા વર્તાય છે. ૪) ચામર : દેશના સમયે ચતુર્મુખ આકારે વિરાજીત તીર્થકર દેવોની ચારે દિશામાં બે બે ચામર વીંઝા છે. પ્રભુવિહાર કરે, ચાલે ત્યારે પણ ચામર વીંઝાય છે. ૫) સિંહાસન : પ્રભુજીને બેસવાનું સુવર્ણમય રત્નજડિત આસન તે સિંહાસન છે. સમવસરણમ અશોકવૃક્ષની ચારે દિશામાં ચાર સિંહાસન હોય છે. ૬) ભામંડલ ભા = પ્રભા, મંડલ = વર્તુળ. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્ય કરતાં વધુ તેજવાળ “ભામંડળ” દેવો રચે છે. તેમાં ભગવાનના મુખનું અતિશય પ્રચંડ તેજ સંક્રામિત થાય છે જેથી દર્શક પ્રભુના મુખને સુખપૂર્વક જોઈ શકે છે. ૦) દેવદુંદુભિ દેવતાઓ દ્વારા વગાડાતો ભેરી વગેરે વાજિંત્રોનો નાદ તે દેવદુંદુભિ છે. ભગવા સમવસરણમાં દેશના આપે તે પહેલાં સતત ગાજતો આ નાદ એમ કહે છે કે, “હે ભવ્યજીવો! તા શિવપુરના સાર્થવાહ ભગવાનને સેવો. પ્રભુતમને મોક્ષે લઈ જશે.” ૮) ત્રણ છત્ર સમવસરણમાં ભગવાનનાં મસ્તકની ઉપર શરદ બદતુના ચંદ્ર તુલ્ય ઉજ્જવળ ત્રણ છે હોય છે જે ભગવાન ત્રણ ભુવનના સ્વામી છે તેમ સૂચવે છે. દેવો જગતના જીવોને તીર્થંકર પરમાત્મા પાસે લઈ આવવા પ્રાતિહાર્યોની રચના કરે છે પ્રાતિહાર્યો લોકોના ચિત્તમાં આશ્ચર્ય, જીજ્ઞાસા, ઔત્સુકતા, કુતૂહલ અને ત્રિભુવન પૂજ્યતાનો ભા જન્માવે છે. દેવો આ કાર્ય સ્વેચ્છાએ, ઉમંગ અને ઉલ્લાસથી કરે છે. આઠ પ્રાતિહાર્યમાં દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય ભગવાનનો સ્વયં છે. તીર્થકરની વાણીરૂ દિવ્યધ્વનિને અતિશય તરીકે ગણવામાં આવે છે. શ્રી ભક્તામર સ્તોત્ર', કડી-૩૫માં દિવ્યધ્વનિપ્રાતિહાર્યનું નીચે પ્રમાણે વર્ણન થયું છે: स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट। सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः।। For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ماي दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व। भाषा स्वभावपरिणामगुणप्रयोज्यः।। અર્થ: સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવવામાં ઈષ્ટ મિત્ર, સદ્ધર્મ અને સર્વસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લોકમાં ચતુર, નિર્મળ અર્થ અને સમસ્ત ભાષા-સ્વભાવ-પરિણામાદિ ગુણોથી યુક્ત આપનો દિવ્યધ્વનિ હોય છે. દિગંબર પરંપરાનુસાર તીર્થંકર પરમાત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના શરીરનાં સર્વાગોમાંથી મેઘગર્જના જેવો ૐકારરૂપી દિવ્યધ્વનિ નીકળે છે, જે એક યોજન સુધી સંભળાય છે. ભગવાનના મુખના અવયવો તાળવું, જીભ, કંઠ, હોઠ, મુખ શાંત હોવા છતાં આ ધ્વનિ પ્રગટે છે. આ ધ્વનિ ભગવાનની ઈચ્છા વિના સહજ રીતે દેહમાંથી પ્રગટ થાય છે. ભવ્યજીવોના પુણ્યના ઉદયથી તે ધ્વનિ તેમના માટે પ્રગટ થાય છે. સર્વ જીવોને અતિશય આહ્વાદ આપે છે. પદ્મસૂરિજીએ જિનવાણીની મહત્તા દર્શાવતાં નીચેની સજઝાયમાં કહ્યું છે: ષમહિનાની રેભૂખ તરસ શમે રે, સાકરદ્રાક્ષ તે હારી જાય, - કુમતિ જનના મદમોડાય..રૂડી ને રઢીયાલી રે વીરતારી દેશના રે.......૨ દિગંબર માન્યતા અનુસાર દિવ્યધ્વનિનો બીજો પ્રકાર અર્ધમાગધી ભાષા છે. ભગવાન લોકભાષામાં દેશના આપે છે પરંતુ તેમની વાણીની ચમત્કૃતિ એ હોય છે કે ત્યાં આવેલા દેવો, મનુષ્યો અને પ્રાણીઓ દરેકને પોતપોતાની ભાષામાં દેશના રૂપાંતરીત થાય છે. મિથ્યાત્વીઓનું મિથ્યાત્વ હણાય છે. સમવસરણમાં જ્યારે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. દિગંબર પરંપરા અનુસાર ભગવાનનો સ્વભાવતઃ પ્રગટ થતો દિવ્યધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવમુહૂર્ત સુધી અવિરતપણે નીકળે છે, જે એક યોજન સુધી સંભળાય છે પરંતુ સમવસરણમાં ભગવાનનો જે દિવ્યધ્વનિ પ્રગટે છે તે ગણધરો, દેવો, ચક્રવર્તીઓ વગેરેના પ્રશ્નોના ઉત્તર રૂપે અન્ધકાળે પણ પ્રગટ થાય છે. ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્યધ્વનિ ૐકાર રૂપ હોય છે, માટે તે ધ્વનિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે. ભગવાનની દેશના અક્ષરાત્મક હોય છે. સમવસરણમાં આવેલા સર્વની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુ ભાષાની સંખ્યા સાતસો જેટલી હોય છે. તે દરેકને ભગવાનની દેશના પોતપોતાની ભાષામાં પરિણમે છે. જેમ આકાશમાં મેઘવર્ષા એકરૂપે હોય છે પરંતુ ધરતી પર આવ્યા પછી ભિન્ન ભિન્ન સ્થળ અનુસાર તે વર્ષાનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે એવી જ રીતે ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. આ તેમની વાણીનો અતિશય છે. ભગવાન માલકૌશરાગમાં દેશના આપે છે. પદ્મસૂરિજીએ સજઝાયમાં જિનવચનોની વિશેષતા બતાવતાં કહ્યું છે: For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ o૮ “ચાર નિક્ષેપે રે, સાત નયે કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત; | નિજ નિજ ભાષાએ સહુ સમજાય...રૂડી ને રઢીયાલી રે વીરતારી દેશના રે........૩ પરમાત્માના વચનો સ્યાદ્વાદ યુક્ત છે. અનેકાન્ત એ જૈન તત્વજ્ઞાનની ભગવાન મહાવીર તરફથી મળેલી અમૂલ્ય દેન છે. અનેકાન્તવાદ જૈનદર્શનનો મૌલિક સિદ્ધાંત છે. અપેક્ષા ભેદથી વસ્તુનું સ્વરૂપ સમજવું તે જ સમ્યકજ્ઞાન છે. એકાંતવાદ એ મિથ્યાત્વ છે. વિશ્વમાં રહેલાં પ્રત્યેક જડ-ચેતન દ્રવ્ય અનંત ધર્માત્મક છે તેથી તેની પ્રરૂપણા, સ્યાદ્વાદ (સપ્તભંગી), નયવાદ, નિક્ષેપ, પ્રમાણ આદિવિવિધ દ્રષ્ટિકોણથી થાય છે. નયઃ (શ્રી અનુયોગદ્વાર સૂત્ર) નયવાદ અનેકાન્તનું મૂળ છે. અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને મુખ્ય રૂપથી જાણવાવાળા જ્ઞાનને ‘નય' કહેવાય છે. નીધાતુ પરથી નય શબદ બન્યો છે. ની=લઈ જવું. નિયતિ તિનયા' અર્થાત્ અનેકાન્તાત્મક વસ્તુ તરફ લઈ જાય તે ‘નચ' છે. નચ બે પ્રકારનાં છે. નિશ્ચય નયે અને વ્યવહાર નય. વસ્તુના મૌલિક સ્વરૂપને સ્પર્શ કરનાર નિશ્ચય નય છે અને વસ્તુના સ્થળ, બાહ્ય સ્વરૂપને વર્ણવનાર વ્યવહાર નય છે. નિશ્ચય નય અને વ્યવહાર નયના સમન્વયથી ભગવાને પોતાનું અને જગતનું કલ્યાણ કર્યું. યદ્યપિ કેવળી ભગવંત અપગત શ્રુત' કહેવાય છે છતાં વિશ્વકલ્યાણ માટે તેમને . દ્રવ્યકૃતનું આલંબન લેવું પડે છે. તેઓ કેવળજ્ઞાનથી જાણે છે અને નયવાદથી પ્રરૂપણા કરે છે. નયના સાત ભેદ છે. (૧)નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) જુસૂત્ર નય (૫) શબ્દનય (૬) સમભિરૂઢનચ (6) એવંભૂત નય. (૧) નૈગમનઃ નિગમ એટલે સંકલ્પ. સંકલાગ્રાહી અભિપ્રાય હોય તેને નૈગમ નય’ કહેવાય. દા.ત. દૂધ લેવા કોણ જાય છે?' “હું જાઉં છું.” અહીં માત્ર જવાનો સંકલ્પ છે પણ હજી ગયા નથી. નૈગમ નય પદાર્થને સામાન્ય, વિશેષ અને ઉભયથી માને છે. ત્રણે કાળ અને ચાર નિક્ષેપાને માને છે. તેના દેશગ્રાહી અને સર્વગ્રાહી એવા બે ભેદ છે. તે ઉપરાંત તેના ત્રણ ભેદ છે. ભૂત નૈગમ નય ભૂતકાળની વાતનો વર્તમાનમાં સંકલ્પ કરવો તે ‘ભૂત નૈગમ નય છે. જેમકે ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક છે. આસો વદ અમાસના દિવસે ભગવાનનો નિર્વાણ કલ્યાણક છે. ભાવિ નૈગમનચઃ અરિહંત સિદ્ધ (જીવનમુક્ત) જ છે. વર્તમાન બૈગમ નય કોઈ કાર્ય પ્રારંભ કર્યું પરંતુ હજી પૂર્ણ થયું નથી, તેને પૂર્ણ થઈ ગયું કહેવું તે વર્તમાન બૈગમ નય’ છે. “કડે માણે કડે' દા.ત. રસોઈ પ્રારંભ કરતાં પૂર્વે જ કહેવું કે આજે ભાત બનાવ્યા છે. ઘરેથી નીકળી હજુસ્ટેશને પહોંચ્યા હોય છતાં કહેવું કે, “ભાઈ તો મુંબઈ ગયા છે.” (૨) સંગ્રહ નય પદાર્થના સર્વગુણ પર્યાયને ગ્રહણ કરે અથવા એક શબ્દ દ્વારા અનેક પદાર્થને ગ્રહણ કરે. જેમકે કોઈ શેઠે નોકરને કહ્યું, “દાતણ લાવ' નોકર દાતણ શબ્દ સાંભળી દાતણ, મંજન, ઉલિયું, For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ OC પાણીનો લોટો, ટુવાલ આદિ વસ્તુઓ લાવ્યો. દાતણમાં બધી સામગ્રીનો સંગ્રહતે સંગ્રહનય’ છે. (૩) વ્યવહાર નય : પદાર્થના સામાન્ય ધર્મને ગ્રહણ ન કરતાં વિશેષ ધર્મને જ ગ્રહણ કરે તે વ્યવહાર નય’ છે. દા.ત. વ્યવહારથી કાગડો રંગ કાળો છે. નિશ્ચયથી કાગડામાં પાંચ વર્ણ સમાયેલાં છે. કાગડાનો કાળો રંગ લોકવ્યવહારને યોગ્ય હોવાથી તે સરૂપથી પ્રતિપાદન થાય છે, શેષનું નહીં. આ નય પ્રાયઃ ઔપચારિકતામાં જ પ્રવૃત્ત થાય છે. જેમકે આ ઘડો ચૂએ છે. વાસ્તવમાં ઘડો નહીં પરંતુ ઘડામાં રહેલું પાણી ચૂએ છે. વ્યવહારનયના બે ભેદ છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય જે સત્ છે. તેના બે ભેદ છે. દ્રવ્ય અને પર્યાય. જેમકે જીવાદિક દ્રવ્ય છે. વિશેષ જીવના બે ભેદ છે. સંસારી અને સિદ્ધ. (૪) હજુસૂત્ર નયઃ સૂક્ષ્મ અને સ્કૂલ વર્તમાન પર્યાય માત્રને ગ્રહણ કરે તે “અજુસૂત્ર નય” છે. આ નય ભૂત અને ભવિષ્યકાળની પર્યાયને ગ્રહણ કરતો નથી. જેમકે ક્રોધ સહિતને શોધી' કહે. કરુણાભાવ યુક્ત વ્યક્તિને ધ્યાવાન કહે. તેના બે ભેદ છે. સ્થળ ઋજુસૂત્ર નય અનેક સમયની પર્યાયને વર્તમાનમાં ગ્રહણ કરે. દા.ત. સો વર્ષઝાઝેરી મનુષ્ય પર્યાય. સૂક્ષ્મજૂથ નય દા.ત. શબ્દ ક્ષણિક છે. (૫) શબ્દનય : લિંગ, કાળ, વચન, કારક, સંખ્યા, ઉપસર્ગ આદિની અપેક્ષાએ અર્થભેદ સ્વીકારે તેને શબ્દનય' કહે છે. જેમકે સ્ત્રીને સંસ્કૃતમાં ભાર્યા, દારા, કલત્ર કહે છે. દારા શબ્દપુલિંગ છે અને કલબ શબદનપુંસકલિંગ છે. મહાપુરુષ માટે માનાર્થે બહુવચનનો પ્રયોગ કરવો. | લિંગભેદથી શબ્દોમાં અર્થભેદ ગ્રહણ થાય છે. દા.ત. તટ, તટી, તટસ્ આ ત્રણેના અર્થને ભિન્ન ભિન્ન માને છે. (૬) સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. જેમકે “ગો' શબ્દનો અર્થ ગાય, પૃથ્વી, આકાશ, નક્ષત્ર, વીજળી, વાણી આદિ છે. પરંતુ તે શબ્દગાય માટે જ વાપરવો. ' શબ્દનયમાં લિંગ આદિનો ભેદ હોય ત્યાં અર્થભેદ માને છે. જ્યારે સમભિરૂઢ નયમાં શબ્દ ભેદ છે, ત્યાં અર્થભેદ અવશ્ય છે જ. સમભિરૂઢ નવા શબ્દોનાં પ્રચલિત અર્થને નહીં પરંતુ મૂળ અર્થને ગ્રહણ કરે છે. શબ્દ નય અનુસાર ઈન્દ્ર, શક, પુરંદર આ ત્રણે શબ્દનો એક જ અર્થ થાય છે પરંતુ સમભિરૂટ નયના મતે ઈન્દ્રનું =ઐશ્વર્યયુક્ત ક્રિયામાં પ્રવૃત્ત; શકન = સમર્થ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે શક્ર. અને પુરદારણ = નગર દહન ક્રિયામાં પ્રવૃત્ત હોય તે પરિણતિને પુરદર કહેવાય. દરેકની પ્રવૃત્તિ અનુસાર ભિન્ન ભિન્ન અર્થ છે. જો ત્રણેનો એક જ અર્થ કરીએ તો ઘટ, પટઈત્યાદિ શબ્દોના એક જ અર્થમાનવા પડે. (6) એવંભૂત નય : જે શબ્દનો વાસ્તવિક અર્થ હોય, વર્તમાનમાં તેવી ક્રિયા કરાતી હોય ત્યારે ક્રિયા કરનારનો તે શબ્દથી વ્યવહાર કરવો તે ‘એવંભૂત નય' છે. જેમકે વૈદરાજ જે સમયે વૈદું કરે ત્યારે જ તેને વૈદ' કહેવો. ઘાતી અને અઘાતી કર્મના ક્ષયવાળા આત્માને જ પરમાત્મા’ કહેવા. પાણી ભરીને For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ જતી સ્ત્રીને જ પનિહારી' કહેવી. (વસ્તુ પોતાના સંપૂર્ણ ગુણોથી યુક્ત હોય ત્યારે જ પૂર્ણ કહેવાય.) | નયવાદમાં જે નય અભિપ્રેત નયથી બીજી દષ્ટિઓનો વિરોધ ન કરે તે “સુનય' કહેવાય. એકાંતિક દષ્ટિ'દુર્નય’ છે. સપ્તભંગી (સ્યાદ્વાદ): . જૈન વાડમયના ખજાનાનું અણમોલ રત્ન એટલે “સપ્તભંગી.' અનેકાન્તનું પ્રથમ સ્વરૂપ સપ્ત નય છે. બીજું સ્વરૂપ સપ્તભંગી છે. “સ્યા-કથંચિત’ શબ્દ અપેક્ષાવાચક છે. તે સાપેક્ષતા અને અનેકાન્તના રૂપમાં પ્રયુક્ત થાય છે. સ્યાદ્વાદમાં સમન્વય છે, કદાગ્રહ નથી. સપ્તનયમાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ પ્રગટ થાય છે જ્યારે સપ્તભંગીમાં સ્વ-પર ઉભય. અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે છે. પ્રત્યેક ભંગની પૂર્વે ‘સ્થા’ શબ્દ છે જે કથનની મર્યાદા અને સાપેક્ષતાનું સૂચન કરે છે. સામાન્યપણે કોઈ પણ દ્રવ્યના સંદર્ભમાં અસ્તિ () અને નાસ્તિ (નથી)નો પ્રયોગ થાય છે. જ્યારે અસ્તિ અને નાસ્તિની સીમાનું અતિક્રમણ થાય છે ત્યારે અવક્તવ્યને માધ્યમ બનાવાય છે. આ પ્રમાણે અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય ત્રણ ભાંગા થયા. આ ત્રણ ભાંગાના સંયોગથી અને સ્યાત શબ્દથી સપ્તભંગી નિર્માણ થાય છે. સપ્તભંગીનું સ્વરૂપ ગહન છે. તેના સાત ભંગ (ભેદ) છે. (૧) સ્યાદ્ અસ્તિ : કથંચિત્ છે. કોઈ પણ વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વિદ્યમાન છે. જેમકે જીવનું જીવના સ્વરૂપમાં અને જડનું જડના રૂપમાં સ્વતંત્ર અસ્તિત્ત્વ છે. (૨) સ્થાત્ નાસ્તિ કથંચિ નથી. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વસ્તુ નથી, જેમકે જીવો દ્રવ્યમાં ચૈતન્ય ગુણધર્મ છે પણ જડના ગુણધર્મ નથી. (૩) સ્યાદ્ અસ્તિ - સ્વાવ નાસ્તિ : કથંચિત્ છે અને કથંચિત નથી. એક જ સમયે વિવક્ષિત એક જ વસ્તુમાં પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે પણ પરદ્રત્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. જેમકે જીવ ચૈતન્ય સ્વરૂપ છે પણ જડ નથી. (૪) સ્યા અવક્તવ્યમ્ કથંચિત કહી શકાતું નથી. દા.ત. જીવ અરૂપી હોવાથી અવક્તવ્ય છે. અસ્તિત્વ-નાસ્તિત્વની અભિવ્યક્તિ એક સાથે થઈ શકતી નથી. જે સમયે જીવના અસ્તિત્વનું નિરૂપણ કરાય ત્યારે નાસ્તિત્વ વિશે કહી શકાતું નથી. વસ્તુની સાપેક્ષ વાચ્યતા - અવાચ્યતાનો પરિચય આ ભેદપરથી થઈ શકે છે. (૫) સ્યાદ્ અસ્તિ અવક્તવ્યમ્ કથંચિત્ છે પણ કહી શકાતું નથી. શુદ્ધ ઘીના સ્વાદનો અનુભવ શબ્દો દ્વારા યથાર્થ રીતે કહી ન શકાય, તેમ આત્માના અનંત ગુણોને અનુભવી શકાય પણ વર્ણવી ન શકાય. (૬) સ્થાત્ નારિત અવકતવ્યમ્ : કથંચિત્ નથી અને કહી પણ શકાતી નથી. વસ્તુ પર દ્રવ્યની અપેક્ષાએ નાસ્તિ રૂપ છે. તે સમયે વસ્તુમાં અન્ય ધર્મો હોવા છતાં કહી શકાતા નથી. જેમકે જડની અપેક્ષાએ નાસ્તિપણે પરિપૂર્ણ કહી શકાતી નથી. (o) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્યમ્ કથંચિત્ છે, કથંચિત્ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે. વસ્તુ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યની અપેક્ષાએ છે, પર દ્રવ્યની અપેક્ષાએ નથી અને પોતાના ધર્મો એક સાથે કહી શકાતા પણ નથી. સપ્તભંગીને સમજવા વ્યાવહારિક ઉદાહરણઃ મરણ પથારીએ રહેલા રોગીની હાલતના વિષયમાં ડૉક્ટરનો અભિપ્રાય સપ્તભંગીના સંદર્ભમાં નીચે પ્રમાણે હશે. (૧) તબિયત સારી છે (અસ્તિ) (૨) તબિયત સારી નથી (નાસ્તિ) (૩) કાલથી તો સારી છે પણ એવી સારી નથી કે આશા રાખી શકાય (અસ્તિ + નાસ્તિ) (૪) સારી છે કે ખરાબ છે કંઈ કહી શકાતું નથી (અવક્તવ્ય) (૫) કાલથી તો સારી છે છતાં શું થશે તે કહી શકાતું નથી (અસ્તિ + અવક્તવ્ય) (૬) કાલથી તો સારી નથી છતાં શું થશે તે કહી શકાતું નથી (નાસ્તિ + અવક્તવ્ય) (0) આમ તો સારી નથી પણ કાલ કરતાં સારી છે, તો પણ કહી શકાતું નથી કે શું થશે (નાસ્તિ + અસ્તિ + અવક્તવ્ય) દરેક વસ્તુમાં પરસ્પર ભિન્ન છતાં જુદી જુદી અપેક્ષાએ સિદ્ધ થતાં એકત્વ- અનેકત્વ આદિ ગુણધર્મને લીધે સપ્તભંગી થાય છે. સપ્તભંગીનો વિશદ બોધ મોક્ષ માર્ગે પ્રયાણ કરાવનાર છે. સમવસરણમાં જિનવાણી સ્યાદ્વાદયુક્ત હોય છે. સમવસરણ: . સમવસરણ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના માટે આ શબ્દ વપરાય. સમવસરણ એટલે એકત્ર મળવું, મિલન, સમુદાય, સંચય, રાશિ, સમૂહ, આગમન, પધારવું, ધર્મવિચાર ઈત્યાદિ વિવિધ અર્થો થાય છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી વિશેષાવશ્યકભાષ્ય, લલિતવિસ્તરા, કુવલયમાળા, વીતરાગસ્તવ, ઉપદેશસપ્તતિકા, લોકપ્રકાશ જેવા જિનાગમો અને અન્ય ગ્રંથોમાં જિનાતિશય અને સમવસરણનું વર્ણન જોવા મળે છે. ઈન્દ્રો કેવળજ્ઞાનનો મહિમા કરવા પરિવાર સાથે ધરતી પર આવે છે. તેઓ ભગવાનને પ્રણામ કરી આઠ પ્રતિહાર્યયુક્ત સમવસરણ રચે છે. સમવસરણ રચનામાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો પોતાનું નિર્ધારિત કાર્ય કરે છે. સૌ પ્રથમ વાયુદેવતા એક યોજન ભૂમિને કાંટા, કાંકરા અને કચરા વિનાની સ્વચ્છ અને સમતલ બનાવે છે. ઉડતી રજને ઠારવા અને વાતાવરણને મધમધતું રાખવા મેઘકુમાર દેવ સુગંધી જળનો છંટકાર કરે છે, જેથી વાતાવરણમાં પરિમલ પ્રસરે છે. છ તુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પવૃષ્ટિ કરે છે. વ્યંતર દેવતાઓ પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી ખચિત હોય છે. પ્રથમ ગઢ ચાંદીનો બનેલો છે. બીજો ગઢ સુવર્ણનો બનેલો છે. ત્રીજો ગઢ રત્નોનો બનેલો છે. ત્રણે ગઢનાં મળીને ૮૦,૦૦૦ (મતાંતરે - ૨૦,૦૦૦) પગથિયાં છે. સમવસરણના પ્રથમ ગઢની ભૂમિમાં ત્યાં આવનાર વ્યક્તિના વાહનોને રાખવાની વ્યવસ્થા છે. અહીં પાલખી, શિબિકા આદિ વાહનો મૂકાય છે. બીજા ગઢમાં પશુ-પક્ષી વગેરે તિર્યંચોને બેસવાની વ્યવસ્થા છે. ત્રીજા ગઢમાં દેવ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૨ દેવીઓ, સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને બેસવાની વ્યવસ્થા છે. ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓની સાથે, સુવર્ણકમળ પર પગ મૂકી, પૂર્વના દ્વારથી સમવસરણમાં પ્રવેશે છે. તેમની પાછળ ગણધરો, કેવળીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિ-જ્ઞાનીઓ, ચૌદપૂર્વધરો અને અન્ય સાધુ ભગવંતો ઇમસર પધારે છે. તેઓ અગ્નિ દિશામાં બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશી મૈત્રત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, વ્યંતર દેવોની દેવીઓ આવીને ઊભી રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશી વાયવ્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી વ્યંતર દેવો પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. વૈમાનિક દેવો, મનુષ્ય સ્ત્રી-પુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠઈન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે. ' સમવસરણમાં બાર પ્રકારની પર્ષદા દેશના સાંભળવા આવે છે. ભગવાનની સમીપમાં સર્વ જીવો પરસ્પર જન્મગત કુદરતી વૈરભાવ વિસરી જાય છે. સમવસરણ સમભાવનું આગાર છે. તેનો વિસ્તાર એક યોજન જેટલો છે. આટલા વિસ્તારમાં કરોડો દેવો, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ સરળતાથી થઈ જાય છે. સિંહાસનની બે બાજુએ ચામરધારી દેવો છે. સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે.તે એક હજાર યોજન ઊંચો હોય છે. તે ભગવાન જ્યારે વિહરતા હોય ત્યારે આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે. જે ભગવાનને છાંયો આપે છે. આ વૃક્ષ પર સર્વ ઋતુમાં સર્વોત્તમ પુષ્પો હોય છે. ભગવાન પૂર્વ દિશામાં સિંહાસન પર બેસે છે. બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ રચે છે, જે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. તે ભગવાનનો અતિશય છે. ભગવાન ચતુર્મુખ હોય, છતાં દરેકને ભગવાનનું એક જ મુખ દેખાય છે. દરેકને ભગવાન એક સરખા દેખાય છે. તેમના મુખ પરના હાવભાવ અને વાણી પણ એકસરખાં હોય છે. દરેકને પોતાની સન્મુખ હોય તેવું લાગે છે. સમવસરણમાં બિરાજમાન તીર્થકર સર્વપ્રથમ ‘નમોતિન્દુસ્સ’ કહી તીર્થ (ચતુર્વિધ સંઘ)ને નમસ્કાર કરે છે. પોતે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યા છતાં જગતના જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા તેઓ તીર્થને નમસ્કાર કરે છે. તેમાં સંઘનું માહાભ્ય અને વિનય ગુણ પ્રદર્શિત થાય છે. ચારે બાજુ પચ્ચીસ પચ્ચીસ યોજન, ઉર્ધ્વ અને અધો સાડા બાર યોજન એમ સવાસો યોજનના વિસ્તારમાં રોગ, વૈર, ઈતિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ, સ્વચક્ર અને પરચક્રનો ભય ન થાય. આ વિશિષ્ટતાને ‘અપાયાપગમાતિશય' કહેવાય છે. મિથ્યાષ્ટિ જીવો સમવસરણની બાહ્ય રચના જોઈ અંજાઈ જાય છે. તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતાં નથી. સાચી જિજ્ઞાસાવાળા જીવોનું મનનું સમાધાન ભગવાનનાં દર્શન અને દેશના શ્રવણથી થઈ જાય છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સમવસરણી Jain Edu . Personals Private Use On Page #111 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ઉપદેશને સાંભળી રોહિણેય ચોરને યાદ આવતી પ્રતિજ્ઞા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ 3 તીર્થકર ભગવંતના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે. ગૌતમસ્વામી અષ્ટાપદની યાત્રા કરી પાછા ફર્યા ત્યારે તેમને ૧૫૦૩ તાપસો મળ્યા. તેઓ ગૌતમસ્વામીની લબ્ધિ અને શક્તિથી પ્રભાવિત બન્યા. તેમણે દીક્ષા લીધી. ગૌતમસ્વામીએ તેમને સમવસરણમાં જવાની વાત કરી. ત્યારે ૫૮૧ તાપસોને ફક્ત સમવસરણનું નામ સાંભળતાં કેવળજ્ઞાન થયું. બીજા ૫૮૧ને દૂરથી સમવસરણનાં દર્શન થતાં કેવળજ્ઞાન થયું. બાકીના ૫૮૧ તાપસોને સમવસરણમાં બિરાજમાન ભગવાનની વાણી સાંભળતાં કેવળજ્ઞાન થયું. ભગવાન બદષભદેવને કેવળજ્ઞાન થતાં ભરતચક્રવર્તી પોતાની દાદી મરુદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડી દર્શન કરવા લઈ ગયા. ભરત મહારાજાએ દૂરથી દેખાતા સમવસરણનું દાદી સમક્ષ વર્ણન કર્યું. તે સાંભળતાં મરુદેવામાતા અત્યંત પુલકિત બન્યા. પુત્રવિરહથી તેમનાં ચર્મચક્ષુઓ ધૂંધળાં બન્યાં હતાં પરંતુ ભગવાનનો મહિમા સાંભળી આંતરચક્ષુપ્રકાશિત થયાં. હાથીની અંબાડી પરબેઠાં બેઠાં મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યા. આવો અદ્ભુત પ્રભાવ છે સમવસરણનો!! - સમવસરણની દિવ્યતા અને ભવ્યતા રોહિણેયકુમારના આત્મ ઐશ્વર્યને પ્રગટાવવામાં કેવી રીતે સહાયક બની તે જોઈએ. ભગવાન મહાવીર સ્વામી મનોરમ ઉધાનમાં પધાર્યા ત્યારે દેવોએ સમવસરણનું આયોજન કર્યું. તે સમયે યોગાનુયોગ રોહિણેયકુમાર ચોરી કરવા રાજગૃહી નગરી તરફ જઈ રહ્યો હતો. તેને વૈભારગિરિની ગુફામાંથી રાજગૃહીમાં ચોરી કરવા જવું હોય તો પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું. અત્યાર સુધી રોહિણેયકુમારે જિનવાણીનું શ્રવણ ન કરવાની પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન કર્યું હતું. તે સમવસરણ જોઈ થંભી ગયો. પોતાની પ્રતિજ્ઞા યાદ આવી. નગરમાં જવાનો અન્ય કોઈ માર્ગ ન હોવાથી તેને સમવસરણ પાસેથી જવા સિવાય છુટકો જ ન હતો. ભગવાન મહાવીરનો. ઉદ્યોષ તેના કાને પડ્યો. ભવ્ય જીવો!' તેણે તરત જ પોતાના બંને હાથની આંગળીઓ વડે કાન બંધ કરી દીધાં. ‘હુંપ્રાણના ભોગે પણ સંતવાણી નહીં સાંભળું એ પ્રતિજ્ઞા યાદ આવી પરંતુ નિયતિમાં કંઈક જુદું જ લખાયું હતું. તે બન્ને પગરખાં હાથમાં લઈ એકદમ દોડયો. તે સમવસરણની નજીક આવ્યો ત્યારે જ પગમાં કાંટો વાગ્યો. બાવળની તીણ શૂળ પગની આરપાર નીકળી ગઈ. બાવળિયો કાંટો વાગી ગયો હોય તો ગમે તેવો હષ્ટપુષ્ટ માણસ પણ પગ માંડી શકતો નથી. તે આહકારો ભરતો જમીન પર બેસી ગયો. વિધુત્વતિથી તેના બન્ને હાથે કાંટા લાગેલા પગને પકડી લીધો. તે સમયે સર્વ સંદેહને હરનારી અમૃત તુલ્ય જિનવાણી તેણે સાંભળી. તે સમયે પરમાત્મા દેવતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા હતા. केसच्छि मंस नह रोमरुहिर वस चम्ममुत्त पुरिसेहिं! रहिया निम्मल देहा, सुगंध नीसास गयलेवा ।।१।। अंतमुहुत्तेणंचिय, पज्जत्ता तरुण-पुरिस संकासा । સવંગ મૂસળધરા, સનરાનિયા સમાવેવા Tીર || For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ अणिमीस नयणा मणक, ज्ज साहणा पुप्फ दाम अभिलाणा | चउरंगुलेणभूमि, न छिबंति सुरा जिणा बिंति ।।३।। અર્થ: દેવતાને મનુષ્યની જેમ કેસ, વાળ, માંસ, નખ, કેરોમ, રુધિર, મૂત્ર કે પરસેવો હોતો નથી. તેમનો દેહ નિર્મળ હોય છે. તેમનો શ્વાસોશ્વાસ સુગંધી હોય છે. તેઓ અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા બની સોળ વર્ષના તરુણ પુરુષ જેવા બને છે. તેઓની પાપણો પલકારાના મારે. તેમના ગળામાં પુષ્પની માળા હોય છે કરમાતી નથી. તેઓ જમીનથી ચાર આંગળી અદ્ધર હોય, તેઓ ધરતીને સ્પર્શતા નથી; એવું જિનેશ્વર, દેવ કહે છે. કાંટો કાઢતાં કાઢતાં રોહિણેયકુમારે દેવતા સંબંધી આટલી વિસ્મયકારી વાતો સાંભળી. શલ્ય: અધ્યાત્માના ક્ષેત્રે કાંટો = શલ્ય, આપણાં જ કરેલાં પાપકર્મો. પગમાં વાગેલો કાંટો. વ્યક્તિની ગતિમાં બાધક બને છે તે રીતે માયા આદિ શલ્ય વ્યક્તિની સાધનામાં અંતરાયભૂત બને છે.” કાંટાના શલ્ય કરતાં પાપનું શલ્ય વધુ ભયંકર છે. જૈનદર્શનનું શ્રેષ્ઠ તત્ત્વ સમ્યગદર્શન છે. સમ્યગદર્શન (સાચી શ્રદ્ધા)ને અટકાવનાર ત્રણ શલ્ય છે. (૧) માયા શલ્ય = કપટ સહિત જૂઠું બોલવું. બાહ્ય અને આંતરિક ભાવોમાં વિપરીતતા. (૨) નિદાન શલ્ય = ધર્મક્રિયાનું ફળ માંગી લેવું. દા.ત. કોઈ ખેડૂતને ખેતરની સર્વ ઉપજના બદલામાં કોઈ ધનિક મિષ્ટ ભોજન કરાવે; તે કોઈ મહત્ત્વની વાત નથી. તેમાં ખેડૂતની બાલિશતા સ્પષ્ટ થાય છે, તેમ તપ સંયમની સાધનાથી ભૌતિક સુખની ઈચ્છા કરવી તે સાધકની મૂઢતા છે. સંયમ-તપની નિષ્કામ સાધના જ શ્રેયસ્કર છે. (૩) મિથ્યાદંસણ શલ્ય = દેવ ગુરુ અને ધર્મની ખોટી સમજ, સર્વજ્ઞના વચનોમાં ઓછી, અધિક, વિપરીત માન્યતા. આ ત્રણ શલ્ય ભવોભવની સાધનાને બાળી નાંખે છે. આ ત્રણે શલ્ય મૂળ સ્વરૂપને પ્રગટાવવામાં અંતરાયભૂત છે. જૈન ધર્મનું યુદ્ધ આ ત્રણે શલ્યને નષ્ટ કરવા સામેનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે: "अप्पाणमेव जुज्झहिं, किं तेजुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जिणित्ता सुहमेहए।। અર્થ: આત્માની સાથે યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું વળવાનું છે? કેવળ પોતાના આત્મા દ્વારા આત્માને જીતવાથી જ સાચું, સુખ પ્રાપ્ત થાય છે. માયારૂપી શલ્ય દૂર થતાં સરળતા ગુણ પ્રગટે છે. નિદાન શલ્ય દૂર થતાં નિર્લોભતા ગુણ પ્રગટે છે અને મિથ્યાદંસણ શલ્ય દૂર થતાં સમ્યગદર્શન ગુણ પ્રગટે છે. સરળતા, નિર્લોભતા અને સત્યદષ્ટિ જેવા આત્માના પરમ અમૃતમય ગુણો વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ બળ આ ત્રણ શલ્યમાં છે. આ ત્રણ ખલનાયકના જોર પર અન્યકર્મો(૧૮ પાપસ્થાનક અને ૮ કર્મ)નું જોર (બળ) વધે છે. જે જીવાત્મા ત્રણ શલ્યોનો સંગ કરે તે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૫ દુર્ગતિમાંપછડાય છે. આલોચના, પ્રાયશ્ચિત અને કાયોત્સર્ગ કરવાથી આત્મા શલ્યરહિત શુદ્ધ બને છે. અચરમાવર્તકાળમાં આ શલ્યોનો પ્રચંડ પ્રભાવ હોય છે. તેને પુરુષાર્થથી દૂર કરી શકાતા નથી તેથી હદયશુદ્ધિ થતી નથી. હદયશુદ્ધિ માટે જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહ્યું છેઃ समत्वं भज भूतेषु, निर्ममत्वं विचिन्तय। अपाकृत्य मनःशल्यं भावशुद्धिं समाश्रय।। અર્થ: પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ, નિર્મમત્વદશાનું ચિંતન અને અંતઃકરણમાંથી (માયા,નિદાના અને મિથ્યાત્વ) ત્રણ શલ્ય દૂર કરવાથી ભાવશુદ્ધિ પ્રગટે છે. અંતરમાં પડેલા ખૂંખાર આતંકવાદીઓ સામે યુદ્ધનો મોરચો માંડવા આત્માએ ખૂબ શક્તિ એકઠી કરવી પડે છે. આ ત્રણ શલ્યોએ ભલભલા મહાત્માઓને પછાડયા છે. માયા શલ્યના કારણે ઓગણીસમાં મલ્લિનાથ સ્વામી તીર્થંકરપણે સ્ત્રી અવતાર પામ્યા. વર્ષો સુધીનું અખંડ ચારિત્ર પાળનાર સંભૂતિમુનિ નારીના વાળની લટનો સ્પર્શ થતાં નિચાણું કરી બેઠા. નિદાનશલ્ય સંયમનો હ્રાસ કર્યો. અગિયાર અંગસૂત્રના જ્ઞાતા જમાલમુનિએ મિથ્યાત્વ શલ્યને કારણે ભગવાનના વચનોને મિથ્યા કહ્યાં. શ્રી હરિભદ્રસૂરિરચિત (લઘુસંગ્રહણી' ગ્રંથ (પૃ.૧)માં કહ્યું છે: रागद्वेष विनिर्मुक्ता, न भाषन्ते मृषा जिना। वचनेडपि च नो तेषां, दोषलेशोडपि सम्भवेत्।। અર્થઃ જિનેશ્વરો રાગદ્વેષથી મુક્ત હોય છે. તેથી તેઓ કદાપિ અસત્ય બોલતાં નથી. અરે! તેમનાં વચનમાં અંશમાત્ર પણ ખામી હોતી નથી. શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે: केवलमधिगम्य विभुःस्वयमेव ज्ञानदर्शनम्। लोकहिताय कृतार्थोडपिदेशयामास तीर्थमिदम् ।। અર્થ: તીર્થકર અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન પામીને કૃતાર્થ હોવા છતાં લોકોના હિત માટે વયમેવ આ વર્તમાન તીર્થનો ઉપદેશ કર્યો છે. તે માટે તેમનું વચન જ મોક્ષનું કારણ છે. આ ત્રણ શલ્યના કારણે જીવાત્મા પરમાત્માનાં વચનો સત્ય માનવા, સ્વીકારવા કે શ્રદ્ધા કરવા તૈયાર હોતો નથી. બુદ્ધિમાન, શક્તિમાન, વિદ્વાન અને ધર્મવાન મહાત્મા આ ત્રણ શલ્યને દૂર કરી કુલભબોધિ બને છે. : અચરમાવર્ત કાળનો જીવ આ ત્રણ શલ્યો સમક્ષ વામણો બની જાય છે. ચરમાવર્તકાળનો છવપુરષાર્થ દ્વારા આ ત્રણ શલ્યો સામે સિંહગર્જના કરી શકે છે. - રોહિણેયકુમારને દ્રવ્ય શલ્યરૂપી શૂળ પગમાં ભોંકાણી. સમવસરણની એક યોજન ક્ષેત્રની ભૂમિ તો દેવો વડે સાફ થઈ હોવાથી ત્યાં કાંટા, કાંકરા ન હોય પરંતુ એક યોજન ભૂમિની બહાર Biટા હોઈ શકે, જે કાંટો રોહિણેયકુમારના પગમાં વાગ્યો. તે સમયે પ્રભુનાં દિવ્ય વેણ કાને પડયા. - ' અહીં એક પ્રશ્ન થાય છે કે પ્રભુના વચનાતિશયના કારણે એક યોજન સુધી તેમની વાણી For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પર્ષદાને બરાબર સંભળાય છે પરંતુ રોહિણેયકુમાર સમવસરણની ભૂમિની બહાર હતો. તેણે જિનવાણી શી રીતે સાંભળી? જેવી રીતે સિનેમાગૃહમાં પ્રથમ સીટ પર બેઠેલા વ્યક્તિને અને અંતિમ સીટ પર બેઠેલ વ્યક્તિને એક સરખો જ અવાજ સંભળાય છે, તેમ એક યોજન વ્યાપી ક્ષેત્રમાં પ્રથમથી અંતિમ સ્થાન સુધી દરેકને જિનવાણી એકસરખી સંભળાય છે. હા!સમવસરણની બહાર વાણી ન જ સંભળાય એવું નથી. સમવસરણના અંત ભાગથી ભગવાનની વાણી મંદ, મંદ થતી જાય છે. જેટલા સમવસરણથી દૂર એટલો અવાજ વધુધીમો થતો જાય છે. પ્રભુનો મેઘાવી સ્વર સમવસરણની બહાર(યોજન ઉપરાંત ક્ષેત્રમાં) પહોંચે છે તે વાતની સાક્ષી દુર્ગતા ડોસીનું દષ્ટાંત પૂરે છે, જે ઉપદેશ સપ્તતિકા' ગ્રંથ (પૃ.૬૯-૦૧)માં છે. દુર્ગતા નામની વૃદ્ધા જંગલમાંથી લાકડા વીણી લાવી, તેના શિથિલ બાંધેલા ભારામાંથી બે ત્રણ લાકડાં નીચે પડી ગયાં. તે લાકડાં લેવા નીચે નમી. તે સમયે ત્યાં ઉધાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ ક્ષણવારમાં સમવસરણની રચના કરી. વૃદ્ધાએ પ્રેમપૂર્વક, ઉલ્લાસથી ભગવાનની વાણી આદિથી અંત સુધી એકાગ્રતાપૂર્વક સાંભળી. તે પોતાનું ભૂખ, તરસ અને થાકનું કષ્ટ ભૂલી ગઈ. જિનવાણી શ્રવણની એકાગ્રતાના પ્રભાવે તે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવતા બની. તેણે સમવસરણમાં આવી અદ્ભુત નૃત્ય કર્યું. કેવી પ્રભાવશાળી છે જિનવાણી ! કેવું ઉપકારક છે શ્રુતજ્ઞાન!! જ્ઞાન : જ્ઞાયતે રચ્છિદ્યતે વસ્તુનેનેતિ જ્ઞાનમ્' અર્થાત્ જાણવું તે જ્ઞાન છે. અથવા જેના દ્વારા વસ્તુ તત્ત્વ જણાય છે તે જ્ઞાન છે. જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન આત્માના અસાધારણ ગુણ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી જે બોધ થાય તે જ્ઞાન છે. શ્રી નંદીસૂત્ર'માં જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન : મતિ એટલે બુદ્ધિ દ્વારા સાચું અને સુનિશ્ચિત જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. તેમાં મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ (અનુમાન) આવે છે. પાસે છે. (૨) શ્રુતજ્ઞાન: શબ્દોનું શ્રવણ કરવાથી ઈન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. (૩) અવધિજ્ઞાન ક્રમિક આત્મશુદ્ધિ દ્વારા, ઈન્દ્રિયોની સહાયતા વિના આત્મા દ્વારા મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું થતું જ્ઞાન તે અવધિજ્ઞાન છે. (૪) મન:પર્યવજ્ઞાનઃ શુદ્ધિની માત્રા વધતાં અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પર્યાપ્તા જીવોના મનોગત ભાવોને જાણવાની લબ્ધિપ્રાપ્ત થાય તે મન:પર્યવજ્ઞાન છે. (૫) કેવળજ્ઞાન : શુદ્ધિની ચરમ કક્ષા સિદ્ધ થતાં લોકાલોકના દરેક પદાર્થોનું જ્ઞાન જે આત્મિક શક્તિથી જણાય તે કેવળજ્ઞાન છે. મનુષ્યની સાધનાનું તે અંતિમ ફળ છે. શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત, નિર્વાઘાત, એક આદિપર્યાયવાચી નામો છે. ઉપરોક્ત પાંચે જ્ઞાન એક એકથી ચઢિયાતા છે, પ્રથમના ચાર જ્ઞાન ક્ષયોપશમ ભાવના છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કેવળજ્ઞાન ક્ષાયિક ભાવનું છે. શ્રુતજ્ઞાન સિવાયના બાકીના ચારે જ્ઞાન મૂક છે. સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાન, હોવા છતાં અપેક્ષાએ સંસારી જીવો માટે શ્રુતજ્ઞાનનું મહત્ત્વ વધુ અંકિત થયું છે. જિનશાસનની સ્થાપના કેવળજ્ઞાનના આધારે થાય છે પરંતુ જિનશાસનની વ્યવસ્થા શ્રુતજ્ઞાનના આધારે થાય છે. “ભગવંત શું છે તત્ત્વ ? પૂછે ગણધરો શુભભાવથી; પ્રભુ કહે ઉત્પત્તિ, વિલય, સ્થિરતા સદા છે જગતણી... પ્રભુમુખે આ ત્રિપદી, સુણી ગણધર કરે ઉદ્ભાવના. શ્રુતધર્મનું ધારણ કરે, ભાવે કરું શ્રુત વંદના.” ચરમ તીર્થકર વર્ધમાન સ્વામીએ વૈશાખ સુદ-૧૧ના દિવસે દેવ રચિત સમવસરણમાં દેશના આપી. દેશના એ શ્રુતજ્ઞાન છે. તે દેશનામાં પ્રથમ ગણધર, દ્વાદશાંગી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, જેને તીર્થ કહેવાય. તીર્થના સંસ્થાપક શ્રુતજ્ઞાનના મૂળ ઉતા તીર્થકર ભગવંતો છે પરંતુ તેના વ્યવસ્થાપક ગણધર ભગવંતો છે. તીર્થકરત્વ તરીકેનો જન્મ અપાવનાર વીસ સ્થાનક પદ પૈકીનું ૧૯મું શ્રુતપદ' છે. બીજ બુદ્ધિના ધારકગણધર ભગવંતે ભગવાનને પૂછ્યું, “ભયવંકિંતi? ભગવાન તત્ત્વ શું છે?”ભગવંતે કહ્યું, “ઉપન્નઈવા = પદાર્થો ઉત્પન્ન થાય છે, વિગમેઈવા = ઉત્પન્ન થયેલા પદાર્થો નાશ પામે છે, ધ્રુવેઈવા દરેક પદાર્થ અમુક સમય સુધી ધ્રુવ-સ્થિર પણ રહે છે.” - ભગવંતે આપેલી ત્રિપદીનું જ્ઞાન ગણધર ભગવંતોને શ્રુતજ્ઞાનના માધ્યમથી મળ્યું. આ ત્રિપદી સાંભળી મહામેઘાવી ગણધર ભગવંતોને જ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ થયો. ગણધર ભગવંતોએ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી (બાર અંગસૂત્ર-આગમ)ની રચના કરી. તીર્થકર ભગવંતો. અર્થનો બોધ આપે છે, ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે. વીરમુખમાંથી વહેતી નિર્મળ ગ્રુતગંગા બાર અંગમાં વિભક્ત થઈ, જેને દ્વાદશાંગી' કહેવાય છે. એમાંથી ૧૧ અંગતે સમયની લોકભાષા પ્રાકૃતમાં લખાયા. બારમું દષ્ટિવાદ અંગ સંસ્કૃતમાં લખાયું. દષ્ટિવાદ સૂત્રમાં ચૌદ પૂર્વનો સાર સમાયેલો છે, જે વર્તમાન કાળે વિચ્છેદ છે. આ શ્રુતનો વારસો આપણા સુધી વહાવનાર શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી, શ્રી સ્વયંભવસૂરિ વગેરે સુવિહિત સૂરિ પુરંદરો તથા અનેક શ્રમણ ભગવંતો છે. આ શ્રુત અરિહંત પરમાત્માની પરમશક્તિ સ્વરૂપ છે. તે સર્વ સિદ્ધિઓના પ્રદાતા અને મુક્તિસુખના દાતાર છે. શ્રી વિમલસૂરિએ ગાયું છે કે - “પ્રભુતજ આગમ સરસ સુધારસ, સિંચ્ચે શીતળ થાયરે; તાસ જનમ સકૃતારથમાનું, સુરનર તસ ગુણ ગાય રે.” શ્રુતજ્ઞાન અવર્ણનીય અને અમાપ છે. શ્રુતજ્ઞાન રૂપી અમીરસનું પાન કરનાર મનુષ્ય જન્મને કૃતાર્થ કરે છે. રાજગૃહી નગરીના ધારિણી રાણીના પુત્ર મેઘકુમાર ભગવાન મહાવીરની જિનવાણી રૂપી ગંગામાં એવા તો ઝીલ્યા કે જન્મોજન્મનાં પાપકર્મોને ધોઈ નાખ્યા. જિનવાણી સર્વવિરતિધર્મ, સંયમપાલન, ત્યાગ અને વૈરાગ્યવાસિત હોવાથી ભવ્યાત્માઓ સાંભળીને For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણ કરે છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય'માં કહ્યું છે: पत्तेयमक्राइं अक्खरसंजोग जत्तियालोए। एइवइया सुयनाणे पयडीअ होंति नायव्वा ।। અર્થ: સમગ્ર ચૌદ રાજલોકમાં જેટલા અક્ષરો છે અને અક્ષરોના જેટલા સંયોગો છે તેટલા શ્રુતજ્ઞાનના ભેદ છે. અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અનંત છે. પ્રત્યેક સંયોગના અનંત પર્યાય છે. તેથી શ્રુતજ્ઞાનના અનંતભેદ છે. આ ભેદોને કહેવા સર્વજ્ઞ ભગવંત પણ અસમર્થ છે. ' જેમ અગાધ સમુદ્રના પાણીને બે હાથથી ઉલેચી ન શકાય તેમ શ્રુતજ્ઞાનની મહત્તાનું માપ કાઢવું અશક્ય પ્રાયઃ છે. અમાપ શ્રુત આજે વર્તમાન કાળે આપણી પાસે માત્ર ખાબોચિયા સમાન સીમિત રહી ગયું છે. કાળની થપાટખાતાં, કુદરતી આફતોનો સામનો કરતાં શ્રુતજ્ઞાનમાં અનેક ચડાવ-ઉતાર આવ્યાં. વર્તમાન કાળે સ્થાનકવાસી સંપ્રદાયમાં બત્રીસ આગમો અને મૂર્તિપૂજક સંપ્રદાયમાં પીસ્તાલીસ આગમો છે. એમાંથી પણ ઘણું જ્ઞાન વિચ્છેદ ગયું છે. શ્રુતની મોટી હોનારત સર્જાયા પછી પણ આટલું શ્રુત જોઈ આશ્ચર્યચકિત થવાય છે, તો પૂર્વે કેટલું શ્રુત હશે ? ચૌદપૂર્વના લખાણનું માપ: ચૌદપૂર્વની વિશાળતાનું પ્રમાણ બતાવતાં શ્રી કલ્પસૂત્ર ગ્રંથની ટીકામાં ટીકાકાર મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. કહે છે કે, એક મહાવિદેહ ક્ષેત્રનો, ૫૦૦ ધનુષની અવગાહનાવાળો હાથી તેના વજન પ્રમાણે શાહીનાઢગલાથી જેટલું લખી શકાય તેટલું એક પૂર્વનું જ્ઞાન હોય છે. અસત્ કલ્પનાએ એક પૂર્વ = ૧ હાથી પ્રમાણ શાહીના ચૂર્ણમાંથી ૦૦૦,૦૦૦ પૃષ્ઠ લખી શકાય તો બીજા પૂર્વમાં તેનાં કરતાં બમણા એટલે ૧,૪૪,૦૦,૦૦૦ પૃષ્ઠ લખી શકાય. ત્રીજા પૂર્વમાં ૨,૮૮,૦૦,૦૦૦ પૃષ્ઠ, ૪ થા પૂર્વમાં પ,૦૬,૦૦,૦૦૦ પૃષ્ઠ, આ રીતે બમણાં કરતાં જઈએ તો ૧૪ પૂર્વમાં લગભગ ૧,૧૪,૬૮,૧૦,૦૦,૦૦૦ (એકપર્વ, ચૌદ અબજ, અડસઠ કરોડ, દસ લાખ) પૃષ્ઠ જોઈએ. આ વર્તમાન કાળના ભરતક્ષેત્રના હાથીની કલ્પના કરીને ગણતરી કરી છે. ૫૦૦ ધનુષની ઊંચાઈવાળા હાથીને અનુસરીને ગણતરી કરીએ તો કલ્પના બહારની ગણના થાય. ૧૪ પૂર્વધરો વિરાટજ્ઞાનના દરિયા હોય છે. ૧૪૪૪ ગ્રંથના રચયિતા યાકિની મહત્તરાસૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આગમો પ્રત્યે અહોભાવ દર્શાવતાં કહે છે? कत्थअम्हारिसा पाणी दूसमा दोस दूसिया। हा हा अणाहा बहं हुँतोजइ नहुँतो जिणागमो।। અર્થ: દુઃષમ કાળના દોષથી દૂષિત અમારા જેવા અનાથ-દુર્ભાગી આત્માઓનું શું થાત? જો અમને ભગવાન શ્રી જિનેશ્વર દેવોના આગમો ન મળ્યા હોત તો? આગમ: વિશ્વના આસ્તિક ધર્મમાં ધર્મગ્રંથોનું આગવું સ્થાન છે. જૈન દર્શનમાં કુલ્લે ૪૫ આગમોનું For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ગાથા પ્રમાણ નીચે મુજબ છે. ૧૧ અંગસૂત્રો, ૩૬૦૫૪ ગાથાઓ, ૧૨ ઉપાંગસૂત્રો, ૨૫૪૦૦ ગાથાઓ, ૬ છેદસૂત્રો, ૯૯૦૦ ગાથાઓ, ૪ મૂલસૂત્રો, ૨૨૬૫૬ ગાથાઓ, ૧૦ પ્રકીર્ણકો, ૨૧૦૦ ગાથાઓ, ચૂલિકા સૂત્રો ૨૫૯૯ ગાથાઓ. કુલ ૪૫ આગમો અને ૯૮૦૮૬ ગાથાઓ. આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્રંથો નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયાં છે. જેની કુલ ગાથા નીચે પ્રમાણે છે. નિર્યુક્તિ-૪૯૧૮, ભાષ્ય - ૮૨૬૦૯, ચૂર્ણિ - ૧૪૩૮૪૦, ટીકા- ૩૦૧૮૩૮. કુલ ૬૦૩૨૮૨. અપમૂલ આગમસૂત્રોની ગાથાઓ ૯૮૦૮૬. કુલ ૦૦૨૦૬૮. ૪પ આગમોના નામ તથા સંક્ષિપ્ત માહિતી : ૧૧અંગસૂત્રઃ ૧) શ્રી આચારાંગ સૂત્ર કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અરિહંતો સર્વપ્રથમ આચરણનો ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વ કાળમાં આચારાંગ હોય છે. આચાર એ જ ધર્મ છે. આચાર શુદ્ધિ દ્વારા જીવન શુદ્ધિના સ્તરને ઊંચો લાવવા “જયણા'નો માર્ગ બતાવ્યો છે. તે સૂત્રના ૨૫ અધ્યયન છે. પદ સંખ્યા ૧૮,૦૦૦ છે. . ૨) શ્રી સૂયગડાંગ સૂત્ર : તેમાં ૨૩ અધ્યયન છે. બીજું પ્રથમ પ્રમાણે જાણવું કારણકે હવે પછી દરેક અંગમાં પદ બમણા છે. તેનાં ૩૬,૦૦૦ પદ . જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોની સરખામણી દ્વારા તેની અપૂર્ણતા દર્શાવી છે. ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર તેના દશ સ્થાન, દશ અધ્યયન અને એક શ્રુતસ્કંધ છે. જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ આ સૂત્રમાં છે. ૪) શ્રી સમવાયાંગ સૂત્ર : આ અંગમાં ૧ થી ૧૦૦ સુધીની સંખ્યાવાળા તેમજ આગળ આગળની સંખ્યાવાળા પદાર્થોનું સમ્યકજ્ઞાન આપ્યું છે. ૫) શ્રી ભગવતી સૂત્ર ઃ તેમાં દશ હજાર ઉદ્દેશા, ૪૧ શતક છે. ગૌતમસ્વામીજી આદિએ ભગવાનને પૂછેલા ૩૬,૦૦૦ પ્રશ્નોના ઉત્તર સ્વરૂપ છે. તેમાં ૧૫,૭૫૨ શ્લોક છે. ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર છઠ્ઠા અંગમાં દશ વર્ગ છે. આ અંગે સાડા ત્રણ કરોડ સત્ય કથાઓથી ભરપૂર હતું, જે બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું અને ધર્મમાં સ્થિર કરે છે. તેના બે શ્રુત સ્કંધ છે. ૦) શ્રી ઉપાશક દશાંગ સૂત્ર : પરમાત્મા મહાવીરના શાસનમાં થયેલ આનંદ, કામદેવ આદિ દશ મહાશ્રાવકોના જીવન ચરિત્ર છે. તેમાં દેશવિરતિ ધર્મના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન છે. ૮) શ્રી અંતગડદશાંગ સૂત્ર તેમાં આઠ વર્ગ છે. આ સૂત્રમાં કેવળજ્ઞાન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષે જનારા મહામુનિઓના ચરિત્ર છે. ૯) શ્રી અનુત્તરોવવાઈ સૂવઃ જેને અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર પણ કહેવાય છે. તેમાં ત્રણ વર્ગ છે. આ સૂત્રમાં પાંચ અનુત્તર વિમાનમાં જનારા મહાત્માઓના ચરિત્ર છે, જે જીવનને નવી દિશા આપે છે. ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રઃ આ સૂત્રમાં દશ અધ્યયન છે. મંત્રના ઉપયોગ અને લક્વિદિશા દર્શના For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કરાવે છે. ૧૧) શ્રી વિપાક કૃતાંગ સૂત્ર ઃ તેમાં વીસ અધ્યયન છે. બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં અશુભકર્મના દુઃખને દર્શાવનાર વ્યક્તિઓના ચરિત્ર છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં શુભ કર્મના સુખને દર્શાવનારદશ ચરિત્ર છે. ૧૨ ઉપાંગસૂત્રઃ ૧) શ્રી ઔપપાતિક સૂબ: મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકે દેવાધિદેવને વાંદવા માટે કરેલ સામૈયાનું વર્ણન આવે છે. અંબડ પરિવ્રાજકનું વર્ણન તેમજ ગૌતમસ્વામી પૂછેલા પ્રશ્નો અને સિદ્ધોનું સ્વરૂપ આવે છે. (આ શ્રી આચારાંગસૂત્રનું ઉપાંગ છે.) ૨) શ્રી રાયપસણીય સૂત્રઃ જેને રાજપ્રશ્નીય સૂત્ર કહે છે. સૂર્યાભદેવનો અધિકાર વગેરે વર્ણન આવે છે. પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. (આ શ્રી સૂત્રકૃતાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૩) શ્રી જીવાજીવાભિગમ સૂત્રઃ તેમાં દશ અધ્યયન છે. તેમાં જીવોની માહિતી છે. જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા અને યતના ધર્મ પાળી શકાય છે. (આ શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે.) ૪) શ્રી પ્રજ્ઞાપના સૂત્ર જેની રચના શ્યામાચાર્યો કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદનું વર્ણન જુદા જુદા અર્થો દ્વારા તત્ત્વજ્ઞાન પીરસ્યું છે. (આ શ્રી સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૫) શ્રી જંબૂઢીપપ્રાપ્તિ સૂત્ર : જંબૂદ્વીપ આદિનો વિચાર આવે છે. તેમાં તીર્થકર અને ચક્રવર્તીનો પરિચય છે. (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતા સૂત્રનું અને કેટલાકના મતે ઉપાશકદશાંગ સૂત્રનું ઉપાંગ ગણાય છે.) ૬) શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર સૂર્યમંડલ, ગ્રહાચાર વગેરેનું વર્ણન કરી ખગોળ સંબંધી માહિતી આપે છે. (આ શ્રી ભગવતીસૂત્રનું ઉપાંગ હોય તેવું જણાય છે.) ૦) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રઃ આ સૂત્રમાં જ્યોતિષ ચક્ર સંબંધી માહિતી આવે છે. જૈન ખગોળથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું જ્ઞાન થાય છે. (આ શ્રી ઉપાશકદશાંગ સૂત્રનું ઉપાંગ છે.) ૮) શ્રી નિરયાવલિકા સૂત્રઃ આ સૂત્રના દશ અધ્યયન છે. તેમાં ચેડા રાજા અને કોણિક રાજાના યુદ્ધ પ્રસંગો તેમજ મહારાજા શ્રેણિકના કાલ, મહાકાલ આદિપુત્રો નરકે ગયા તેનું વર્ણન છે. ૯) શ્રી કલ્યાવસંસિકા સૂત્ર તેના દશ અધ્યયન છે. તેમાં દેવ વગેરેનો અધિકાર છે. કોણિક રાજાના મહાકાલ વગેરે ભાઈઓના પદ્મ અને મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમે દેવલોકે ગયા, તેનું વર્ણન છે. ૧૦) શ્રી પુફિયા સૂકઃ તેનાં દશ અધ્યયન છે. સૂર્યાભદેવ, જે પૂર્વભવમાં પ્રદેશી રાજા હતો અને કેશી, ગણધર પ્રતિબોધેલા તે દેવકુમાર અને દેવકુમારી સહિત બત્રીસ નાટકો કરી પ્રભુની ભક્તિ કરે છે, તેનું વર્ણન છે. તેને પુષ્યિકાપણ કહે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે.) ૧૧) શ્રી પુચૂલિયા સૂત્ર: વિપાકાંગ સૂત્રના આ ઉપાંગમાં શ્રી, હ્રીં વગેરે દસ દેવીઓના પૂર્વભવનું વર્ણન છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ श्री ४५ आगम सूत्र STUF निशीथ छट सुत्राय नमा नाणस्स नमो नाणस्स श्री च मरण सुत्रार्थनमः श्री आप्रदायान भावनाम मुशाय नमः /*/ बी गतिविद्या मुरार्थनमः 1110/ Thinade HDain (श्री सुयदेवयाय नमः FEAN (श्री सुयदेवयाय नमः श्री देवालय प्राय नमः अनमः श्री भकारिता C FRERA She hist asaap SRADESH oleh Jain E l temal anal For Personale private le andiainelibary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ૧૨) શ્રી વસ્જિદશા સૂત્રઃ દષ્ટિવાદના આ ઉપાંગમાં શ્રી કૃષ્ણના વડીલ બંધુ બળદેવના ૧૨ પુત્રોનું વર્ણન છે. ૧૦ (દશ) પયજ્ઞા : ૧) શ્રી ચઉશરણપયન્ના જેમાં અરિહંત ઈત્યાદિનું શરણ સ્વીકારવામાં આવ્યું છે. ૨) શ્રી આઉરપચ્ચખાણ પન્ના ઃ અંતિમ સમયે સમાધિમરણની પૂર્વ તૈયારી કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે. ૩) શ્રી ભકતપરિજ્ઞા પન્ના તેમાં અસણં, પાણું, ખાઈમ, સાઈમ ચારેય આહારની મર્યાદા બતાવી છે અને તેના દ્વારા ચારેય સંજ્ઞા - આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને ત્યજી દેવાની વાત કરી છે. ૪) શ્રી સંથારગ પયજ્ઞા : અંત સમય નજીક જાણી ચારે આહારનો ત્યાગ કરી વિધિપૂર્વક સંથારો કરવાની વાત છે. તેમાં સુકોશલ મુનિનું ઉદાહરણ છે. ૫) શ્રી નંદુલdયાલિચપયન્ના જેને તંદુલવૈચારિક પન્ના કહે છે. તેમાં જીવની ગાર્ભાવસ્થાનું વર્ણન છે. ૬) શ્રી ચંદ્રાવેધક પયજ્ઞા : જેને ચંદ્રાવિજય કહે છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ ધન્ય મુનિનો અધિકાર છે. ગુરૂનો વિનય કરવાથી જે ઉત્તમ કળાઓ પ્રાપ્ત કરી રાધાવેધ સાધે છે. ૦) શ્રી દેવેન્દ્રવ પયજ્ઞા : તેમાં પરમાત્માની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઈંદ્રો સંબંધી વર્ણન છે. તેમજ સિદ્ધોના સુખ, ગ્રહ-નક્ષત્રાદિનો વિચાર છે. ૮) શ્રી મરણસમાધિ પગન્ના: મરણ વખતે સમાધિની ભાવના ભાવનાર આત્મા પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. ૯) શ્રી મહાપચ્ચકખાણપયન્ના: આને ગ્રહણ કરનાર મુનિ સર્વપાપોને વોસિરાવે છે. ૧૦) ગણિવિજ્જા પગન્ના: તેમાં જ્યોતિષ, મુહૂર્ત આદિની માહિતી આપી છે. તેને ગંભીર સ્વભાવવાળા મુનિઓ જાણે છે, સમજે છે તેથી કાર્યસિદ્ધિ સાંપડે છે. ૬(૭) છેદ સૂત્રઃ ૧) શ્રી નિશીથ સૂત્રઃ આ પ્રથમ છેદ સૂત્રમાં સાધુ જીવનને લગતી સૂક્ષ્મ માહિતી અને પાંચ આચારો લાગેલા દોષોની આલોચનારૂપ પ્રાયશ્ચિત વિધિનું વર્ણન છે. તેને ગાંભીર્ય ગુણયુક્ત મુનિએ ધારણ કરી રાખવા યોગ્ય છે. ૨) શ્રી જિતકલ્પ સૂત્ર : આ સૂત્રમાં ચરણ સિત્તરિ અને કરણ સિત્તરીનું વર્ણનું છે, જેની અણગાર નિરંતર આરાધના કરે છે. ૩) શ્રી પંચકલ્પ છેદસૂત્ર : જેમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવ્યા છે. (૧) આગમ વ્યવહાર (૨) શ્રુતા વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જિત વ્યવહાર. 3) શ્રી વ્યવહાર છેદસૂત્રઃ સાધુ જીવનને લગતા ઉત્સર્ગ અને અપવાદ માર્ગો બતાવવા પૂર્વક સંયમ જીવનમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત બતાવે છે. ૫) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર તેમાં મુનિઓની દશ દશાઓ બતાવી અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપ્યો છે. પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬) શ્રી મહાનિશીથ સૂત્રઃ આ સૂત્રમાં ઉપધાન વગેરે આચારની વિધિ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પરુષોના હાથમાં છે. ૪(ચાર) મૂળસૂત્રઃ ૧) શ્રી દશવૈકાલિક સૂત્ર : જે દશ અધ્યયનવાળું છે. તેની રચના શય્યભવસૂરિ, જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલા પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબોધ પામ્યા હતા તે શય્યભવસૂરિએ પોતાના પુત્ર જે મનક નામે બાળમુનિ હતા. તેનું અલ્પાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને આ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ બનાવ્યું. ૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : આ સૂત્ર વીર પરમાત્માએ નિર્વાણ પહેલાં અપાંપાનગરીમાં હરિપાળ રાજાની સાભામાં સોળ પ્રહરપર્યત અખંડ દેશના આપી રચ્યું છે. તેના સુંદર રસવાળા ૩૬ અધ્યયન છે. ૩) શ્રી ઓઘનિર્યુક્તિ સૂત્ર જેમાં સંયમને ઉપયોગી નાના મોટા અનેક પ્રકારના મુનિવરના આચાર બતાવ્યા છે. આ સૂત્ર ચરમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદ. પૂર્વમાંથી સંકલિત કરેલ છે ૪) શ્રી આવશ્યક સૂત્ર : આમાં છ આવશ્યકો બતાવ્યા છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યક અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૪૪. શ્રી નંદીસૂત્ર : આ સૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનનો અધિકાર વિસ્તારથી આપેલો છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિના અનેક દષ્ટાંતો આપી જ્ઞાનની ઓળખ આપી છે. ૪૫. અનુયોગદ્વાર સૂત્રઃ તેમાં સપ્તનય અને પ્રમાણ સપ્તભંગી વગેરેના પ્રકાર બતાવ્યા છે. તેમાં નિક્ષેપાની રચના બહુ સારી રીતે કરવામાં આવી છે. જિનાગમો આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. તેની ઉપકારિતા અને અનિવાર્યતા યોગી પુરુષો પણ સ્વીકારે છે, કારણકે જ્યાં સુધી શ્રુત વિદ્યમાન રહેશે ત્યાં સુધી જિનશાસનની વિદ્યમાનતા રહેશે. આ અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ વધુ છે. આ શ્રુતજ્ઞાનનું સંરક્ષણ ભૃતોપાસક શ્રમણો અને શ્રાવકોના હાથમાં છે. “સંબોધ પ્રકરણ ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રાવકો માટે વિધિમાર્ગ બતાવતાં કહે છે કે, શ્રાવકે જો પોતાની પાસે એક હજારદ્રવ્ય હોય તો પ્રવચન(આગમ) લખાવવા જોઈએ.” મન્નત જિણાણ'ની સઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોની યાદી છે. તેમાં પુસ્થતિહળ”ગ્રંથ લેખન નામનું એક કર્તવ્ય છે. ગ્રંથ લેખનથી પવિત્ર અને મહાન આગમ ગ્રંથો સુરક્ષિત રહે છે. પ્રાચીન કાળમાં કેટલાંક શ્રમણોપાસકો અને શ્રમણોએ શ્રુતભક્તિથી પ્રેરાઈ શ્રુતનું રક્ષણ કર્યું હતું. શ્રુતભક્તિઃ શુતોપાસક વસ્તુપાળમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચ જ્ઞાનભંડારો બનાવ્યા. સર્વ આગમોને સોનાના શાહીથી લખાવ્યા, તેમજ તાડપત્ર અને કાગળ પર હસ્તપ્રતો લખાવી. (પ્રભાવ ચરિત્ર) For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સુજ્ઞ શ્રાવક કુમારપાળ રાજાએ આગમ ગ્રંથોને ૦૦૦ લહિયાઓ દ્વારા તાડપત્ર પર લખાવ્યા. લેખનકાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી દહીંનો ત્યાગ કર્યો. તાડપત્ર ખૂટ્યાં, તે ન મળ્યા ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો. એક શ્રમણોપાસકની કેવી અનન્ય શ્રુત ભક્તિ! તેમણે ૬,૩૬,૦૦૦ ગ્રંથો લખાવ્યાં. “સિદ્ધહેમવ્યાકરણ'ની ૨૧ પ્રતિઓ લખાવી તેમજ આગમોની સાત નકલો આલેખાવી. પેથડ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચે ત્રણ જ્ઞાનભંડારો બનાવ્યા. શ્રી ભગવતી સૂત્રમાં આવતા ગોયમ' પદદીઠ એક સોનામહોર અર્પણ કરી શ્રુતભક્તિ કરી. ઝાંઝણ શેઠે ૩૬,૦૦૦ સોનામહોરો ખર્ચ સોનેરી શાહીથી ગ્રંથો લખાવ્યા. શ્રુતનું સંરક્ષણ અને સંવર્ધન કરનારા અનેક શ્રમણોપાસકો ઈતિહાસના પાને અમર છે. શ્રુતજ્ઞાન લેખનનું ફળ બતાવતાં યોગશાસ્ત્રવૃત્તિમાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છેઃ नतेनरादुगतिमाप्नुवन्ति, न मूकतां नैव जड स्वभावम् । नचान्धतां बुद्धिविहीनतांच, ये लेखयन्तीह जिनस्यवाक्यम्।। અર્થ જે મનુષ્યો જિનેશ્વરનાં વચનો લખાવે છે, તે દુર્ગતિ પામતા નથી. તેઓ મૂંગાપણા, જડસ્વભાવ, અંધપણા અને બુદ્ધિવિહીનતાને પામતા નથી. આપણા પૂર્વજોએ શ્રુતજ્ઞાનના સંવર્ધન અને સુરક્ષા માટે ખૂબ જ મહેનત કરી છે તેથી જ આપણે આવા વિષમકાળમાં પણ જિનાગમોરૂપી શ્રુતને પામી શક્યા છીએ. કાળક્રમે શ્રુત ઘટતું જ જાય છે. પાંચમા આરાના છે. છેલ્લે માત્ર દશવૈકાલિક સૂત્રના પ્રથમ ચાર અધ્યયન જ રહેશે. શ્રી દુષ્પભસૂરિજીનો સ્વર્ગવાસ થતાં તેમની પાસે રહેલું ક્ષયોપશમ ભાવનું શ્રુત પણ નષ્ટ થશે. તે દિવસ પાંચમા આરાનો અંતિમ દિવસ હશે. અત્યંત ખેદ સાથે કહેવું પડે છે કે વર્તમાન કાળે શ્રુત પરદેશ ઢસડાઈ જઈ રહ્યું છે. જૂની હસ્તપ્રતોનાં સેંકડો ગ્રંથો અને હજારો પાનાઓ પરદેશ જઈ વહેંચાય છે. શ્રાવક વર્ગે શ્રુતરક્ષા અને જ્ઞાનરક્ષા માટે જાગૃત થવાની અત્યંત જરૂર છે. જ્ઞાન પ્રત્યેના બહુમાનની સુંદર વાતો શ્રમણસંઘના ઈતિહાસમાં પણ જોવા મળે છે. શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, સિદ્ધર્ષિગણિજી આદિ તથા અઢારમી સદીનાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી શ્રુત સર્જક તરીકે જગત્મસિદ્ધ બન્યા છે. તેમણે વિપુલ સાહિત્ય સર્જન કરી ચુતની રક્ષા કરી છે. - વર્તમાન કાળે પૂ. આ. શ્રી પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ. તથા તેઓના શિષ્યરત્ન પૂ. શ્રી યુગચંદ્ર વિજયજી ગણિવરના માર્ગદર્શનાનુસાર “શ્રુત લેખન’નું કાર્ય પ્રારંભ થયું છે. આ લેખનશાળામાં ૨૫ લહિયાઓ શ્રુતલેખનનું કાર્ય કરી રહ્યા છે તેમજ બહારગામ ૦૫ લહિયાઓ લખી રહ્યા છે. શ્રુતજ્ઞાન ભણવાથી થતા લાભ: ' (૧) રાગીને વીતરાગી બનાવે છે. (૨) અજ્ઞાનીને સર્વજ્ઞ બનાવે છે. (૩) બહિરાત્માને અંતરાત્મા બનાવે છે. (૪) સાધકને સિદ્ધ બનાવે છે. (૫) ઉન્માર્ગીને સન્માર્ગ બનાવે છે. (૬) જ્ઞાનનો For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે. (૭) જીવનમાં માણસાઈ અને સજ્જનતા પ્રાપ્ત થાય છે. (૮) શંકાકુશંકાઓ દૂર થાય છે. (૯) સમ્યગદર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિ થાય છે. (૧૦) પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં અ.૧૧/૪-પમાં બહુશ્રુત થવાનાં આઠ સ્થાનો કહે છે. (૧) જે સદા હાંસી મજાકન કરે (૨) ઈન્દ્રિયો અને મનને નિયંત્રિત કરે (૩) બીજાના મર્મ છતાં ન કરે (૪) સદાચારી હોય (૫) લીધેલાં વ્રત ચારિત્રને અખંડપણે પાળે (૬) નિમિત્ત મળ્યા છતાં ક્રોધ ન કરે, ક્ષમાશીલ હોય (૦-૮) જે સત્યપ્રિય અને સત્યનિષ્ઠ હોય તે બહુશ્રુત બની શકે. જેમ કંબોજ દેશનાં અશ્વોમાં કંથક અશ્વ ગુણ સંપન્ન અને તેજ ગતિવાન હોવાથી શ્રેષ્ઠ કહેવાય છે, તેમ બહુશ્રુત સાધક વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. જેમ હાથણીઓથી ઘેરાયેલો ૬૦ વર્ષનો બલિષ્ઠ હાથી કોઈથી પરાજીત થતો નથી, તેમાં ઔત્પાતિકી આદિ બુદ્ધિ તથા વિવિધ વિધાઓથી યુક્ત બહુશ્રુત સાધકકોઈથી પરાજીત થતો નથી. . રાજગૃહી નગરીના મહામાત્યા અભયકુમાર ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી હતા. તેમના જેવી કુશાગ્ર બુદ્ધિ જવલ્લેજ કોઈની પાસે હશે. યુગો પછી પણ જૈનો દિવાળી પર્વમાં ચોપડાપૂજન કરતી વખતે તેમને અચૂક યાદ કરી લખે છે, “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો!' ' વાચક ઉમાસ્વાતિજી, સિદ્ધસેનદિવાકરજી, હેમચંદ્રાચાર્યજી, હરિભદ્રસૂરિજી, હીરવિજય સૂરિજી, યશોવિજયજી અને પં. રત્નચંદ્રવિજયજી જેવા પ્રખર બહુશ્રુત પૂર્વાચાર્યોથી જૈન ઈતિહાસ સુશોભિત છે. ઉપદેશમાલા' ગ્રંથમાં શ્રી ધર્મદાસગણિવરનવું નવું જ્ઞાન ભણવા તરફનિર્દેશ કરે છે? जइ विहु दिवसेण पयं, धरेइवेण वा सिलोगलु।। उज्जोयं ना मुंचसुजह, इच्छसि सिक्खिउं नाणं ।। અર્થ: જો કદાચ એક દિવસમાં એક જ પદ (શબ્દ) ધારી શકાય અથવા એક એક પખવાડીયામાં અડધો શ્લોકજભણી શકાય તો પણ શ્રુતજ્ઞાન મેળવવા સતત ઉદ્યમ કરવો જોઈએ. જેમ રોટલી કે પાપડને પકાવતી વખતે ફેરવતાં રહેવાથી તે બળી જતાં નથી તેમ ભણેલું કે ગોખેલું જ્ઞાન પુનરાવર્તન-સ્વાધ્યાય કરવાથી, બીજાને ભણાવવાથી વિસ્મૃત થતું નથી. જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. ભગવાન મહાવીરના શાસનકાળમાં જ્ઞાનનું અજીર્ણ થતાં સાત નિનવો થયા. સત્યને છુપાવે તેને નિહ્નવ કહેવાય. જમાલી, તિષ્યગુપ્ત, અષાઢાચાર્ય, અશ્વમિત્ર, આચાર્યગંગ, રોહગુપ્ત, ગોષ્ઠામાહિલ આ સાત નિહ્ત્રવો હતા. તેમના આત્મામાં કદાગ્રહનું વિષ પડયું હતું. શ્રી “અધ્યાત્મસાર ગ્રંથ'માં સાત નિદ્ભવો વિશે વિસ્તારથી માહિતી છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન છે. પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વમાં અજ્ઞાન' નામનું મિથ્યાત્વ છે. અજ્ઞાનવાદીઓ અજ્ઞાનને જ શ્રેષ્ઠ માને છે. કેવો અંધાપો! બાવીસ પરિષહમાં અજ્ઞાન નામનો એક પરિષહ છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાનનો પરિષહ માલતુષ મુનિએ સમભાવે જીત્યો. તેઓ જ્ઞાન અને જ્ઞાનીના બહુમાનથી કેવળજ્ઞાન For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પામ્યા. જ્ઞાનની સાથે નમ્રતા, ઉદારતા, નિષ્પક્ષતા, સાત્વિક જિજ્ઞાસા, સહિષ્ણુતા હોય તો તે જ્ઞાન આત્મવિશ્વાસનું સાધન બને છે. સંશય વિભ્રમ અને વિપર્યાયરહિત જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય, મંદ કષાયવાળો, વિશુદ્ધ પરિણામી, ધર્મ પ્રત્યે અનુરાગ ધરાવનાર શાસ્ત્ર શ્રવણની ઈચ્છા જન્મે છે, સંકલેશપરિણામીને નહીં. આત્માનું સ્વરૂપ જાણવાની તીવ્ર જિજ્ઞાસા અને કષાયોની મંદતા થતાં દેશનારૂપ નિમિત્તની ઉપલબ્ધિ થાય છે. શ્રી પદ્મનંદી ‘પંચવિંશતિકા' ગ્રંથમાં કહે છે: तत्प्रति प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुता। निश्चितं स भवेत् भव्य भावि निर्वाण भाजनम्।।" । અર્થઃ પોતાના સ્વરૂપનું કથન સાંભળી જીવ ખુશ થાય છે. તેને પોતાના વિષે વધુ જાણવાની જિજ્ઞાસાપ્રગટે છે. ( જેમ દૂરદર્શનના મનગમતા કાર્યક્રમને જોવા લોકો ઝડપથી કાર્ય પૂર્ણ કરી દૂરદર્શનની સામે ગોઠવાઈ જાય છે, તેમ ઘર ગૃહસ્થીના કાર્યોમાંથી સમય કાઢી ખૂબ ઉલ્લાસ અને રુચિપૂર્વક દેશનાલબ્ધિ વાળો જીવાત્મા જિનવાણી સાંભળે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં કહે છે: ત્રીજી બલાદષ્ટિમાં શુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. જિજ્ઞાસામાંથી શ્રવણ-સાંભળવાની ઈચ્છા જન્મે છે. આ શ્રવણેચ્છા પણ તત્ત્વ સંબંધી હોય છે. સદ્ગુરુના મુખેથી તત્ત્વ સાંભળવાની પ્રબળ - ઈચ્છા હોય છે.” યશોવિજયજી કૃત 'આઠદષ્ટિની સઝાય'માં કહ્યું છે: - “તરણસુખી સ્ત્રી પરિવર્યોજી, જેમ ચાહે સૂરગીત; સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દષ્ટિ સુવિનીત રે... જનજી” અર્થ : જેમ નિરોગી, તરુણ યુવાન, તેની બાજુમાં સુંદર સ્ત્રી હોય, ભોગવિલાસની સર્વ સામગ્રી ત્યાં હાજર હોય ત્યારે કોઈ દિવ્ય દેવતાઈ ગીત સાંભળવાની ઈચ્છા કરે તેમ બલા દષ્ટિમાં સ્થિત જીવ તત્ત્વ સાંભળવાની તીવ્ર ઉત્કંઠા ધરાવે છે. યોગદષ્ટિસમુચ્ચયગા-પરમાં પણ આ પ્રમાણે કહ્યું છે. ‘દ્વાચિંશિદ દ્વાચિંશિકા' ગ્રંથમાં શ્રી યશોવિજયજી મહારાજે પણ આવી જ વાત કહી છે. "भोगि किन्नरगेयादि विषयाऽऽधिक्यमीयुषे। शुश्रुषाऽस्य न सुप्तेश कथाऽर्थ विषयोपमा।। અર્થ ભોગી પુરુષને કિન્નર વગેરેના ગીતો સાંભળવાની તીવ્ર અભિલાષા હોય, તેના કરતાં વધુ પ્રબળ ધર્મશુશ્રુષા સમકિતી જીવને હોય છે. કામીને કામવર્ધક ગીતોમાં આનંદ આવે તેનાથી ચઢિયાતો આનંદ સમકિતીને જિનવચન શ્રવણમાં આવે. આ શુશ્રુષા બોધ જળના પ્રવાહની જેમ સરવાણી સમાન હોય છે. જેમ કૂવામાં સરવાણી હોય તો પાણી આવ્યાજ કરે, તેમ ઉત્કટ શ્રવણેચ્છારૂપ સરવાણી હોય તો સતત જ્ઞાનની વૃદ્ધિ થયા જ કરે છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જેમ સરવાણી વિનાનો કૂવો ન ખોદવા બરાબર છે, તેમ શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ છે." શ્રવણના અભાવે પણ શુશ્રુષાની ઈચ્છા હોવાથી, શુભ ભાવની પ્રવૃત્તિને લીધે જીવાત્માના કર્મક્ષય થાય છે, જે પરમ બોધનું કારણ બને છે." ગીતામાં પણ ધર્મશ્રવણની અગત્યતા પર ભાર મૂક્યો છે. ગીતામાં ધર્મશ્રવણને પરમ શાંતિનો માર્ગ કહ્યો છે. દેશનાલબ્ધિ કે યોગદષ્ટિ ચરમાવર્તકાળમાં જ પ્રગટે છે. ચરમપુદ્ગલપરાવર્તન સિવાયના પુદ્ગલપરાવર્તનોનો કાળ ગાઢ મિથ્યાત્વ કાળ છે. મિથ્યાત્વની બહુલતા હોવાથી અચરમાવર્તકાળ જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે અકાળ છે. અચરમાવર્તકાળમાં ગમે તેટલી વાર જિનવચનો સાંભળે છતાં તેનું હૈયામાં પરિણમન ન થાય. ચરમાવર્તકાળ જિનવચનરૂપ ઔષધના ઉપયોગનો કાળ છે. અપુનર્બધક આદિ અવસ્થાઓ જિનવચનરૂપ ઔષધના પ્રયોગ માટે યોગ્ય કાળ છે, જેથી સંસાર વ્યાધિના નાશરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રી રાચપરોણીય સૂત્ર અનુસાર ધર્મ પ્રવચનનું શ્રવણ કરવાથી પરમ નાસ્તિક પ્રદેશી રાજાએ સત્ય અને પરમાર્થિક જિનધર્મની પ્રાપ્તિ કરી. સંપ્રતિ રાજા પૂર્વભવમાં રંક-ભિખારી હતા. પેટ પૂરતું ખાવાનું અન્ન પણ પ્રાપ્ત થવું દુર્લભ હતું. તેઓ દીક્ષિત થયાં. સાધુઓ દ્વારા ગોચરી મળતાં તેમણે ધર્મની ખૂબ પ્રશંસા કરી. “કેવો સુંદર આ સંયમ છે! જે લોકો ગઈકાલ સુધી મારી હડધૂત કરતા હતા, તે જ લોકો આજે મારી સેવા-ભક્તિ કરે છે!!!” તેમણે નિગ્રંથ પ્રવચનની પ્રભાવના કરી. બીજા ભવમાં તેઓ સંપ્રતિ રાજા બન્યા. તેઓ અનેક જીવોને સત્યધર્મનું જ્ઞાન કરાવવામાં નિમિત્તરૂપ બન્યા. જિનવચન પરોપકારી છે પણ કેટલાક પ્રાણીઓ રુચિથી સાંભળતા નથી. અપાત્રતાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. “ઉપમિતિ ભવપ્રપંચા ગ્રંથ'ના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર કહે છે: __ "भवत्ये हि सद्गुरुणामपि निष्फलतया कुपात्रगोचरो महाप्रयासश्चित खेद हेतुः। અર્થ: કુપાત્રને ઉપદેશ આપવા માટે મોટો પ્રયાસ કરવામાં આવે છતાં તે નિષ્ફળ થઈ જતો જણાય છે ત્યારે સદગુરુને ચિત્તમાં ખેદ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ખાંકીય' નામના સત્યાવીસમાં અધ્યયનમાં આચાર્યપ્રવર ગર્ગનો અધિકાર છે. ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. તેઓ સર્વ શાસ્ત્રમાં નિપુણ હતા પરંતુ કર્મસંયોગે તેમના બધા જ શિષ્યો અવિનીત હતા. તેઓ ગુરવચનમાં દોષ કાઢતા, શિક્ષાપ્રદ વચનોથી વિરદ્ધ આચરણ કરતા તેમજ ગુરુની અવજ્ઞા કરતા હતા. ગર્ગાચાર્યએ વિચાર કર્યો, “વાહનને ગતિશીલ કરનાર વૃષભ આદિ પશુ પણ જો વિનીત હોય તો વાહનમાં બેઠેલા મુસાફરને યોગ્ય સ્થાને સુખપૂર્વક લઈ જાય છે. હું આ શિષ્યોનો સારથી છું પરંતુ મારા શિષ્યો અવિનીત છે, જે મારી ચિત્ત સમાધિનો ભંગ કરે છે. આવા અવિનીત, દુષ્ટ, અનુશાસનહીન, ઉદંડ શિષ્યોનો ત્યાગ કરવો એ જ યોગ્ય છે.” For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ગર્ગાચાર્યએ આળસુ અને નિરુત્સાહી કુશિષ્યોને ઉપદેશ આપવો બંધ કર્યો. રોહિણેયકુમારથી કાંટો કાઢતાં કાઢતાં દિવ્યવાણીનાં વચનો સંભળાઈ ગયાં. નિયતિ બળવાન છે! થનારું થઈને જ રહે છે. તેણે તરત જ ફરીથી પોતાના કાનને આંગળીઓ ખોસી બંધ કરી દીધાં. હવે તે ખૂબ પસ્તાવો કરવા લાગ્યો. તેણે વ્યથિત થઈ વિચાર્યું, “અરેરે! આ તો અનર્થ થઇ ગયો. પિતાને આપેલું વચન ભંગ થયું. આના કરતાં તો શત્રુની તલવારની ધારથી મારા કટકા થઈ ગયા હોત. તો સારું હતું. એ સમયે મારા કાનમાં ધગધગતું સીસું કેમ ન રેડાયું? પાણીમાં ડૂબી મરું? આગમાં બળી મરું કે પર્વત પરથી પડું? ન જાણે કેમ, અનાયાસ જ મારા હાથ વિદ્યુતવેગે પગ પર ગયા. હવે શું થશે? ખેર! વાણી સાંભળવાથી કંઈ નુકશાન નથી. એ વાણીને મનમાં સંગ્રહી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે! હવે હું આ શબ્દોને જેમ બને તેમ જલ્દીથી ભૂલી જવાનો પ્રયત્ન કરું. હું એવું માનીશ કે મેં કાંઈ સાંભળ્યું જ નથી.' આવું વિચારવા છતાં શું રોહિણેયકુમાર ભગવાનના શબ્દોને ભૂલી શક્યો? જેમ જેમ તે શબ્દોને ભૂલવાની મથામણ કરતો ગયો, તેમ તેમ તે શબ્દો તેના સ્મૃતિપટ પર તાજાં થતાં ગયાં. ધીમે ધીમે પરમાત્માના શબ્દો તેના હદયપટ પર અંકિત થઈ ગયાં. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર માનવીનું મન જે કાંઈ સાંભળે કે વિચારે તેનો પ્રથમ સંગ્રહ જ્ઞાત મન CONCIOUS MIND)માં થાય છે. જ્ઞાત મનની શક્તિ મર્યાદિત છે. જ્ઞાત મન સિવાય અજ્ઞાત મન (SUB-CONCIOUS MIND)નો પણ મનોવિજ્ઞાને સ્વીકાર કર્યો છે. અજ્ઞાત મન વધુ શક્તિશાળી છે. જ્ઞાત મનમાંથી જે વાત અજ્ઞાત મનમાં જાય છે તે વધુ સમય ટકે છે. અજ્ઞાત મનની આગળ ચિત્ત (પ્રજ્ઞા) છે અને સૌથી છેલ્લે સર્વોપરી આત્મતત્ત્વ છે, જે અનંત શક્તિ ધરાવે છે. - સામાન્ય માનવી જ્ઞાત મનની શક્તિ વડે અલ્પ સમય સુધી યાદ રાખે છે. તેનાથી વધુ મેઘાવી વ્યક્તિ થોડા વધુ સમય સુધી વધુ વસ્તુઓને યાદ રાખી શકે છે. શતાવધાની વ્યક્તિઓ જ્ઞાત મન વડે અજ્ઞાત મન સુધી, અજ્ઞાત મનથી ચિત્ત સુધી અને ચિત્તથી આગળ વધી આત્મિક શક્તિ વડે થાદ રાખી શકે છે. આવા શતાવધાની શ્રીમદ્ રાજચંદ્રજી, પં. શ્રી રત્નચંદ્રવિજયજી, પૂ. અજિતચંદ્રસાગરજી જેવા સરસ્વતી પુત્રો વિશ્વમાં વિખ્યાત છે. દુહા ૫ રાસનાયકનો પડકાર કોટવાલ કોપિ ચઢયો, જો ઝાલું એ ચોર; કુટી ઘાલું હઈડિમા, કોટિ બાંધુ દોર રોહણીઉ પાસઈ હતો, સુણતા ઝડપી બોલ્ય; ' સોર થઉ તવ અતી ઘણો, દીધી ગઢની પોલ્ય અભઈકુમાર ધાયો નહી, મુકઈ તોબર તીર; ચોર તણઈ વાગઈ નહી, રહઈ આકાસઈ તીર For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ...૦૯ રોહણીઉ મુખ્ય એમ કહઈ, વ્યકરું રૂપું શલાય; ચંપાશો સઘલાં તો, પાતિગ મોટુ થાય માહરો ગરાસ જ રાખતા, સ્યુ હોસઈ જઈકાર; કાંઈક ચેત્યની બાપડા, ભુડા અભઈ કુમાર ખનખેદ મંત્રી થયો, તવ રોહણ બોલીહ; ષટ મહીનામા મુઝ વલી, ચોર કરી ઝાલેહ વીર હાથિ તો દિખિ ચહ્યું, સૂણતુ અભઈ કુમાર ત્યાહાં લગઈ તુઝનઈ હું વલી, નીતિ કરું જોહાર • ૮૪ અર્થઃ અપમાનિત થયેલા કોટવાલે ક્રોધથી લાલપીળા થઈ કહ્યું, “આ ચોરને હું પકડીને સારો એવો મેથીપાક ચખાડીશ તેમજ તેના ગળામાં દોરડું બાંધી બળદની જેમ(નાથી) હળમાં જોડીશ (જેથી તેની શાન ઠેકાણે આવે.)” રોહિણેયકુમાર આ સમયે પણ (રોહણશેઠ બની) રાજાની બાજુમાં જ બેઠો હતો. તેણે કોટવાલના અહંકારી વચનો સાંભળ્યા. તે અકળાઈ ઉઠ્યો (તેણે ઝડપથી ફાળિયું- ફેટો માથે બાંધ્યું.) તે વિદ્યાના બળે ઝડપથી વીજળીની જેમ ઉછળી હવેલીની મેડી પર ચઢી ગયો. રાજાના સૈનિકો તેને પકડવા પાછળ દોડ્યા પરંતુરોહિણેયકુમાર ક્ષણવારમાં કિલ્લો ઓળંગી ગયો. મહામંત્રી અભયકુમાર સ્વયં તેની પાછળ દોડ્યા. તેમણે તીક્ષ્ણ તીર છોડ્યું પણ ચોરને વાગ્યું નહીં. તે તીરવિદ્યાના બળે આકાશમાં અધ્ધર જ રહ્યું. ...૮૦ - રોહિણેયકુમારે તે સમયે (ઘૂંવાફૂવા થતાં) મુખેથી ક્યું “જો તમે મને પકડવાનો પ્રયાસ કરશો તો હું એક વિશાળ કાય શિલાનું નિર્માણ (વિકુર્વીશ) કરીશ. તમે સર્વ તેની નીચે ચગદાઈ (દબાઈ) ને મૃત્યુ પામશો.ખૂબ મોટુંપાપકર્મ થશે.” .૮૧ રોહિણેયકુમારે મહામંત્રીને કહ્યું, “અરે મહામંત્રી અભયકુમાર !મારો ગરાસ છીનવી લેતાં તમને શરમ ન આવી? તમે શું સારું કાર્ય કર્યું? બાપલા!હવે ચેતી જજો.” મહામંત્રી અભયકુમાર અત્યંત શોકમગ્ન (ચિંતાતુર) બન્યા. ત્યારે રોહિણેયકુમારે પડકાર ફેંકતા કહ્યું “જો મને કોઈ છમહિનામાં ચોર સાબિત કરી પકડી બતાવે. •.૮૩ તો હું ભગવાન મહાવીર સ્વામીના પંથે સર્વવિરતિ ધર્મ સ્વીકારીશ” અભયકુમાર આશ્ચર્યચકિત બની રોહિણેયકુમારના વચનો સાંભળતા રહ્યા. તેણે પુનઃ આગળ કહ્યું “મહામંત્રી ! ત્યાં સુધી હું નિત્ય તમને મળીને પ્રણામ કરવા આવીશ.” વિવેચન રોહિણેયકુમારે નિત્ય ક્રમ પ્રમાણે ચોરીનો માલ લાવી ગુફામાં મૂક્યો. કોટવાલ કંઈ ન કરી શક્યો. રાજકોષ લૂંટાઈ ગયો. ચોરીનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધતો જ ગયો. મહારાજા શ્રેણિકની ચિંતાનો કોઈ પાર ન હતો. તેમણે કડક શબ્દોમાં કોટવાલને ઠપકો આપ્યો. અપમાનિત થયેલા કોટવાલે લજ્જિત થઈ કહ્યું, “રાજના આ ચોરોને પકડી તેને બળદની જેમ નાથી હળમાં જોડીશ ત્યારે જ મને ૮૨ “.૮૪ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શાંતિ થશે.” શું તારાગણનાં હજારો તારાઓ ઝાંખા હોય તેથી એક સૂર્યને ઝાંખો કહેવાય? શું મદારી રીંછને નચાવી શકે તેમ કેસરીને નચાવી શકે ખરો? રોહિણેયકુમારને નાથવો સરળ ન હતો. તેની લીલા આગળ રાજગૃહીના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા. - રોહણશેઠ બનીને રોહિણેયકુમાર મહારાજાની પડખે જ બેઠો હતો. કોટવાલના પુનઃ અહંકાર ભર્યા કાળઝાળ શબ્દોથી રોહિણેયકુમારને ભારે ચીડ ચડી. તેણે ક્ષણવારમાં વેશ પરિવર્તન કરી વાંદરાની જેમ છલાંગ મારી કિલ્લો ઓળંગ્યો. રાજાના સૈનિકો અને મહામંત્રી અભયકુમાર સ્વયં તેને પકડવા દોડ્યા. તેમણે તીર ચલાવ્યું પરંતુ તે આકાશમાં અદ્ધર જ રહ્યું. રોહિણેયકુમાર વીજળીના ઝબકારાની જેમ પળવારમાં અદૃશ્ય થઈ ગયો. તેણે અદશ્ય બની આકાશવાણી કરતાં ચેતવણી આપી કહ્યું, “મને પકડવા આવશો તો મારી વિદ્યાના બળે વિદુર્વેલી શિલા નીચે ચગદાઈ મરશો. મહામંત્રી ! કાન ખોલીને સાંભળો. મારો ગરાસ છીનવી લેતાં તમને શરમ ન આવી? બાપલા! માંઠા કાર્યનું માથું ફળ ચાખવા હવે તૈયાર રહેજે.” ત્યાર પછી મહામંત્રીને પડકારતાં નિર્ભય બનીને કહ્યું, “બાપુ! જો તમે મને છ મહિનામાં ચોર સાબિત કરી પકડી બતાવો તો હું ભગવાન મહાવીર સ્વામીના હાથે દીક્ષા લઈ લઈશ.ત્યાં સુધી હું નિત્ય તમને રામરામ (પ્રણામ)કરવા આવીશ.” પ્રસ્તુત દુહામાં રોહિણેયકુમારની બહાદુરી અને નિર્ભયતાનાં દર્શન થાય છે. તે અનેક 'વિધાઓમાં કુશળ અને ધાડપાડવામાં અત્યંત નિપુણ હતો. વળી, તેણે ચોર સાબિત થાય તો સંસારથી 'વિરક્ત બનવાની વાત પણ કરી છે. અહીં એક વાત ધ્યાન ખેંચે છે કે રોહિણેયકુમાર જૈન ધર્મી નથી, છતાં તેની શરત કેવી સાત્વિક છે ? જો છ માસમાં ચોરી કરતાં પકડાઈ જાય અથવા ચોર સાબિત થાય તો પોતે બધું જ ત્યાગી સર્વવિરતિધર બનશે. જ્ઞાતિએ શુદ્ર, અન્યાય, અનીતિથી ભરપૂર જીવન હોવા છતાં વિચારો કેવાં સાત્વિક!. ઢાળ : ૪ પુરોહિત પુત્રનું અપહરણ (દેશીઃ ઉલાલાની) જ્યોહાર કરી નીત્ય જાઈ, તસકર કયમેઅ ન ઝાલઈ; ફેરવઈ નીતઈ સરૂપો, ક્યારઈ વીપ્રનું રૂપો માલી કંદોઈ, સેઠી, જાઈ કુમરનઈ ભેટી; મંત્રી કરતો ઉપાઈ, ઝાલ્યો કયમેહ ન જાઈ. ગહઈન ગફામાંહિ પિસઈ, ભોયિં ભોયરામાહા બઈસઈ; ન લહઈ ત્યાહા કુણ વાટો, દ્વાર તે એકસો નઈ આઠો એક દીન પુરોહીત ઘરિ, વીવાહોઈ શુભ પિરિ; રોહણ ફેરવઈ રૂપો, કીધું ઠંડી સરૂપો. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અશ્વ ચઢી નર ધાવઈ, પુરોહીત નઈ ઘરિ આવઈ; ઉતરયો ચોરીની સંધિ, વરવહુ બઈસાડયા ખંધઈ ખેલાવ્યાં વરનઈ કન્યાઈ, ઊડી આકાશમાહા જાઈ; જે વર કન્યા એ દોઈ, ઠંડી ધરિ મુકાવ્યાં સોહી ચોકી પોહોરી આ દોરો, ધાયા દશ દશ સોયો; દેખઈ ઠંડી ઘર માહૌં, મુકઈં અગ્યની તે ત્યાહઈ યુધ હોઈ જેણી વારો, વારઈ અભઈ(અ) કુમારો; પોહોરી ચૂકે એ કાંઈ, તલહાર હતો નૃપ જ્યાંહઈ •...૯૨ એ રોહણઉ એ કામો, ધંધઈ મેલીઉં ગામો; ચોરી નીત્ય કરી જાઈ, લોકંઈ વીનવીઉં રાઈ ૧.૯૩ અર્થ: વચનપાલક રોહિણેયકુમાર નિત્ય મહામંત્રી અભયકુમારને વિવિધ વેશમાં આવી મળતો. (બુદ્ધિનિધાન મહામંત્રીને છેહ આપીને ચાલ્યો જતો.) તે કોઈ રીતે પકડાયો નહીં કારણકે તે રોજ વેશ પરિવર્તન કરી આવતો હતો. ક્યારેક તે બ્રાહ્મણનું રૂપ લઈ આવતો. " ...૮૫ તો ક્યારેક માળી, કંદોઈ, શ્રેષ્ઠી ઈત્યાદિનું રૂપ ધારણ કરી અભયકુમારને જુહાર (નમસ્કાર) કરવા આવતો. બુદ્ધિનિધાન અભયકુમારે ઘણાં ઉપાયો યોજ્યાં પરંતુ ચોરને પકડવામાં કોઈ રીતે સફળતા ન સાંપડી. •૮૬ તે ઊંડી (ગહન) ગુફામાં પેસીને, નીચે ભોયરામાં બેસતો હતો. તે ગુફાના એકસો આઠ દ્વાર હતા તેથી કોઈને રસ્તો શોધી શકતા ન હતા. ...૮૦ એક દિવસ પુરોહિતના ઘરે પુત્ર વિવાહનો મંગળ પ્રસંગ હતો. રોહિણેયકુમારે વિદ્યાના બળે રૂપ પરિવર્તન કર્યું. તેણે આબેહૂબ કોટવાલનું રૂપ ધારણ કર્યું. રોહિણેયકુમાર કોટવાલ બની અશ્વપર બેસી ઝડપથી પુરોહિતના ઘરે આવ્યો. તે વરકન્યાના લગ્નમંડપ (માહ્યરુ) પાસે ઉતર્યો. તેણે વર-કન્યાને પોતાના ખભા પર બેસાડ્યા. ...૦૯ તેણે (કુશળ નૃત્યકાર બની) વર કન્યાને ખભા પર બેસાડી ખૂબ નૃત્ય કર્યું. ત્યાપછી તે એકાએક વર કન્યાને લઈને આકાશમાં રફુચક્કર થઈ ગયો. તેણે વરકન્યાને બંનેને ત્યાંથી ઉપાડી કોટવાલના ઘરે મૂક્યાં. ત્યાં બે ચોકીદારો ચોકી કરતા હતા. તેઓ વર-વધૂને લાવવા દશે દિશાઓમાં દોડયાં.ખોજ કરતાં તેમણે વર-વધૂને કોટવાલના ઘરે જોયા. સેવકોએ કોટવાલની હવેલીમાં આગ ચાંપી. ...૯૧ જ્યારે કોટવાલ અને પુરોહિતના માણસો વચ્ચે યુદ્ધ થયું ત્યારે મહામંત્રી અભયકુમારે તેમણે અટકાવતાં કહ્યું, “પહેરગીરો (રાતભર નગ્ન ખડગ લઈ ચોકી પહેરો કરે છે.) કોઈ ભૂલ ન કરે. વળી, જ્યાં રાજા હતા ત્યાં કોટવાલ હતો. (આવું કેમ બન્યું?)” (વિચારતાં અભયકુમાર સમજી ગયા કે) આ વિચક્ષણ રોહિણેયકુમારનું જ કાર્ય લાગે છે. તેણે રાજ્યમાં સર્વત્ર અંધાધૂંધી ફેલાવી છે. લોકોએ ખિન્ન વદને રાજાને વિનંતી કરતાં કહ્યું, “હે ...૮૮ ...૯૦ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રજાપતિ ! ભયાનક ચોર (હિમવર્ષાની જેમ વરસતો) નગરમાં નિત્ય ચોરી કરવા ત્રાટકે છે (સમગ્ર કાજાજનોને રંજાડે છે.)” ...૯૩ વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેયકુમાર પોતાનાં વચનોનું યથાર્થ પાલન કરે છે. તે વિદ્યાના બળે વેશ. હરિવર્તન કરી નિત્ય જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. તે ક્યારેક કંદોઈ, ક્યારેક શેઠ, ક્યારેક માળી જેવાં વિવિધ રૂપો બનાવી પોતાની ટેક અનુસાર મહામંત્રી અભયકુમારને નિત્ય જુહાર (પ્રણામ) કરવા આવે છે. રૂપ પરિવર્તનમાં અત્યંત પ્રવીણ રોહિણેયકુમારને વિચક્ષણ મહામંત્રી ઘણા ઉપાયો કરવા છતાં ઓળખી શક્યાં નહીં. ચતુર રોહિણેયકુમાર હાથતાળી આપી જતો રહેતો. જેમ ઘણા તાવમાં બધી જ ઓષધિઓ નિષ્ફળ જાય છે, તેમ રાજગૃહી નગરીના સિરદર્દ સમાન રોહિણેયકુમારને પકડવા રચેલી સર્વ યુક્તિઓ નિષ્ફળ ગઈ. બીજી બાજુ કોટવાલની શાન ઠેકાણે લાવવા પુનઃ રોહિણેયકુમારે એક યુક્તિ રચી. એક ચાર પુરોહિતને ત્યાં લગ્નોત્સવ હતો. તેણે આબેહૂબ કોટવાલનું રૂપ લીધું. પુરોહિતને ત્યાં જઈ વરવધૂને ખભા પર બેસાડી જાનૈયાઓ સાથે નૃત્ય કરવા લાગ્યો. લોકો જ્યારે નૃત્યમાં મશગૂલ હતા ત્યારે ટોળામાંથી વર-વધૂને લઈ આકાશમાં ઉડયો. તેણે વર-વધૂને કોટવાલના રહેઠાણે મૂક્યા. વર-વધૂના અચાનક ગાયબ થવાથી જાનૈયાઓમાં શોરબકોર થયો. વર-કન્યાની શોધ કરવા સૈનિકો નગરમાં ફરી વળ્યા. તેઓએ વર-વધૂને કોટવાલના ઘરે જોયા. કોટવાલે વર-વધૂનું અપહરણ કર્યું છે તેવું સમજી પુરોહિત અને કોટવાલના સેવકો વચ્ચે ઝપાઝપી થઈ. તેઓએ કોટવાલની હવેલીમાં આગ ચાંપી. મહામંત્રીએ તપાસ કરી આખી વાત પરથી તારણ કાઢતાં કહ્યું, “આ કાર્યપણ રોહિણેય ચોરનું જ છે.” પ્રબુદ્ધ રોહિણેયમ' નાટકમાં આ પ્રસંગ થોડો જુદી રીતે વર્ણવેલો છે. વસંતોત્સવ દરમ્યાન ઉધાનમાં પોતાના પ્રિયતમ સાથે વિહરવા આવેલી ધન સાર્થવાહની પુત્રી મદનવતીનું રોહિણેયકુમાર દ્વારા અપહરણ થયું. નગરમાં સુભદ્રશેઠના પુત્ર મનોરથનાં લગ્ન લેવાયાં. આ વિવાહોત્સવમાં રોહિણેયકુમાર સ્ત્રીની વેશભૂષા પહેરી સ્ત્રીઓના ટોળામાં ઘૂસ્યો. તે જાનૈયાઓ સાથે પોતાના સાથીદારો સહિત સામેલ થઈ નાચગાનમાં પ્રયુક્ત થયો. ભીડમાં કપડાનો બનાવટી સર્પ નાખી જાનમાં અરાજક્તા ફેલાવી. જાનૈયાઓ નાસભાગ કરવા લાગ્યા ત્યારે પરિસ્થિતિનો લાભ લઈ ચાલાક રોહિણેયકુમાર વીજળીના ઝબકારાની જેમ ક્ષણવારમાં શ્રેષ્ઠી પુત્રને ખભે બેસાડી નાસી ગયો. | વળી, પ્રસ્તુત રાસકૃતિમાં પણ કવિત્રદષભદાસરોહિણેયકુમારને તસ્કર તરીકે ચિત્રિત કરે છે, પરંતુ અશીલવાન બતાવતા નથી. કેટલીક સત્ય કથાઓ હોય છે તો કેટલીક દંત કથાઓ હોય છે. આવી કથાઓમાં ઘણી “પ્રબુદ્ધ રોહિણેયમ' નાટકમાં રોહિણેયકુમાર સ્ત્રીઓનું અપહરણ કરતો હતો એવું ઉપરોક્ત બનાવ પરથી. જણાય છે. જ્યારે “જૈન કથાયેં (હિન્દી) જેમાં ‘દસ્યરાજ રોહિણેય’ કથામાં કહ્યું છે કે રોહિણેયકુમાર માત્ર ધનનો લૂંટારો હતો પરંતુ સ્ત્રીનો રક્ષક હતો. દુર્ગુણોની સાથે તેનામાં એક મોટો સદ્ગુણ હતો.(જૈન કથાયૅ, પૃ.૨૧૦, લે. પુષ્કરજી મુનિ. સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી. પ્ર. શ્રી તારકગુર, જૈન ગ્રંથાલય-ઉદયપુર (રાજસ્થાન)) For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જગ્યાએ વિવિધતાઓ જોવા મળે છે. ક્યારેક રાસકૃતિને રસપ્રદ બનાવવા કલ્પના કરવામાં આવે છે. નગરજનો અને શ્રેષ્ઠીવર્યો નિત્ય નિયમથી થતી ચોરીઓથી કંટાળ્યા. રાજ્યમાં ભયનું વાતાવરણ પ્રસર્યું. નગરરક્ષકોએ પોતાની અસમર્થતા પ્રગટ કરી, ત્યારે નાગરિકો મગધ નરેશ શ્રેણિકના દરબારમાં પહોંચ્યા. તેમણે વ્યથિત હદયે કહ્યું, “અન્નદાતા ! અમારા દાણા-પાણી હરામ થયા છે. હવે અમે આ રાજયમાં નહીં રહી શકીએ કારણકે અમે નિત્ય લૂંટાઈએ છીએ. અમારું જાગરણ પણ વ્યર્થ છે. આપના સેવકો પણ અમારી સુરક્ષા કરવામાં અસમર્થ છે તેથી કાં તો તમે રોહિણેય ચોરને પકડો અથવા અહીંથી અમને સ્થળાંતર કરવાની અનુમતિ આપો.” દુહા : ૬ નગર લોકસેઠી મલી, જઈ વીનવી ઉંરાય; કઈ ઝાલો રોહણ તણઈ, કઈ અમ કરો વીદાયા નગરજનો, વેપારીઓ તથા શ્રેષ્ઠીઓએ રાજાને વિનંતી કરી “હે દેવ ! કાં તો દુરામાં રોહિણેયકુમારને પકડો અથવા અમને આ નગર છોડી અન્યત્ર જવાની આજ્ઞા આપો. (કારણકે રોહિણેય ચોરધન, અશ્વ, સંતાન અને સ્ત્રીની ઉઠાંતરી અને અપહરણ હંમેશાં કરે છે.)” ૯૪ ચોપાઈ : ૨ મહામાત્યની કુશળ રાજનીતિ કઈ અમ રાજા કરો વીદાય, નાથ થકાતસકરલેઈ જાઈ; સુણતા ખીજ્યો શ્રેણીક રાય, ઠંડી તેડ્યો તેણઈ હાય તસકર માંહા લઈ પાંતી ખરી, કે તાહરો છઈ તે ગોત્તરી; ખાઈ ગરાસ ગામ નઈ વરતિ, ચોર તણી તુ ન કરઈ નર તિ ઠંડી બોલ્યો નરપતિ ભણી, રોહણીઉ વીધાનો ધણી; તેણઈ મર્દ તે ઝાલ્યો નવી જાય, વીજ પરિ ભડકો થઈ જાય જાઈ આ ઘરનો પેલંઈ ધરિ, કોટ ઉલંઘઈ વાનર પરઈ; . તે માટઈ ઝાલ્યો નવિ જાય, ઠંડી પ લીજઈ તુમ રાયા ભુપતિ મંત્રી સાહામુ જોય, અભઈકુમાર કહઈ ઝાલુ સોય; કોટવાલ નઈ મંત્રી કહઈ, તુ સજ થઈ ગઢ બાહઈરિ રહઈ મહિનો ત્રાસવ્યો આવસઈ બહારિ, તસકર નઈ ઝાલે તેણઈ ઠારિ ચતુરંગી સેન્થા લેઈ કરી, ઠંડી ગઢ પાછલ રહ્યો ફરી; કપટ ભેદ ચોરઈ નવી લહ્યો, તેણઈ દીન ગામાઅતરી ગયો •...૧૦૧ દીવસંઈ નગર તણો ચર સંચ, જોઈ નોહોતો ગયો પરપંચ; રાતિં ચોરી કરવા ગયો, માંહિ તો ઘેરયો બાહઈરિ વહ્યો. કુડઈ પડ્યો મછો યમ જાલ, ઠંડીઈ ઝાલ્યો તતકાલ; રાજા આગલિ રાખ્યો જસઈ, ચોર દંડ કહઈ કી જઈ તસઈં મંત્રી કહઈ નવિ કી જઈ કાહાર, રાખી જઈ નર કરી વીચાર; તવ રાજા પૂછઈ તેણઈ ઠામ્ય, નગર માહિ આવ્યો કુણ કામ્ય .૯૯ ૧૦૦ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ •...૧૦૫ •...૧૦૮ ....૧૦૯ •...૧૧૦ તુ કુણ તાહરું કે હું નામ, આજીવિકા સી, કહઈ તુજ કામ; લેતા નામ શંકાણો તસઈ, કલપી વાત થઈ બોલ્યો અસઈ વાસએ છઈ જ્યાહા શાલિગ્રામ, દૂરગચંડ તે માહારૂં નામ; હું છું બહુલ કુટુંબનો ધણી, લેવા વસત આવ્યો પૂર ભણી. ...૧૦૬ નાટિક કઉતગ જોતા ત્યાતિ, રાતિ ગઈ જાઝી પૂર માહિ; દીધાં દરવાજાનાં બાર, દૂરગ ઉલંધ્યો તેણીવાર ...૧૦૦ કારણ દૂરગ ઉલંધ્યા તણૂં, પૂરષ તુમહારઈ ત્રાહા ચૂંવ્યો ધણૂં; માંહિથી બાહઈરિ આવ્યો નાહાશ, બંધાણો મૃગલો જયમ પાશ ઠંડીઈ મુઝ ઝાલ્યો સહી, વણ ઉપરાધિ આણ્યો ગ્રહીં; તમ્યો રાય જો નીત્યના જાણ, નર તો ન્યાય કરજ્યો જ સુઝાણ પછઈ ભુપતિં તેણઈ ઠાર્મિ, એક નર મોકલ્યો સાલિંગ્રામ; નૃપ વચને નર આવ્યો ત્યાહિ, પૂછવું દૂરગચંડ તે ક્યાહિ ભાખઈ લોક રહઈ છઈ આહિ, ગામાંતરિ ગયો છઈ ક્યાહિ; રોહણીઉ રંજ નઈ મનમાંહિ, કરી સંકેત મુકયો છઈ ત્યાહિ ...૧૧૧ ‘પૂછું નરનિં આવ્યો જસઈ, શ્રેણીક નઈ સંભલાવ્યું તસઈ; દૂરગચંડ કહઈ છઈ તે ખરું, જોઈ અવ્યો એહનું ઘર પૂરું ....૧૧૨ શ્રેણીક રાય તવ કરઈ વીચાર, માઈ પૂરૂષનો કુણ લહઈ પાર; એનો ન્યાય કરયો મઈંતાય, એહથી હરીહર બ્રહ્મા વાયા ....૧૧૩ અભઈકુમાર કહઈ સુણિ ભુપાલ, મુલ વ્યના નવિ લાધઈ ડાલ; *મોટિ વ્યના ઝાલેવો ચોર, એ અન્યાય કરવું જોર હું ઝાલીશ એહનઈ નીરધાર, મ કરો ઢંતા તુમ્યો લગાર; નરપતિનઈ સંતોષી કરી, મંત્રી બુધિ માડઈ ત્યાહા ફરી ....૧૧૫ અર્થ - લોકોએ રાજાને કહ્યું, “હે પ્રજાપાલક ! આપ જેવા સમર્થ રાજા હોવા છતાં ચોર નિત્ય નગરીમાં આવી (થાપ આપી) ચોરી કરી જાય છે. આપ અમને આ યાતનામાંથી છોડાવી વિદાય કરો” આંજીજી ભર્યા વચનો સાંભળી મહારાજા શ્રેણિક નગરરક્ષક પર કુપિત થયા. તેમણે તરતજ નગર રક્ષક(કોટવાલ) ને ત્યાં બોલાવ્યો. ...૯૫ તેમણે કોટવાલને કહ્યું, “અરે નગરરક્ષકો! શું તમે ચોરોની વસાહતમાં ભળી ગયા છો? શું તે તમારા કુટુંબી (સ્વજન) છે? તમે રાજ્યનું અન્ન ખાઈ જાણે નગરમાં મારી સાથે કોઈ લેવા દેવા ન હોય તેમ વર્તો છો? શું તમે એક ચોરની તપાસ કરી પકડી નથી શકતા? ...૯૬ કોટવાલે ભયથી ધ્રૂજતાં(આસપાસ જોઈ) રાજાને કહ્યું, “હે નાથા રોહિણેયકુમાર અનેક વિધાનો જાણકાર છે. (તે કયાંથી આવે છે અને ક્યાં આલોપ થઈ જાય છે તેની ખબર જ પડતી નથી) *કવિ અહીં હિંદી શબ્દ (મોટિ)નો ઉપયોગ કરે છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ...લ સોંપી., તેથી મારાથી તે પકડાતો નથી. (હું રાજમાર્ગો પર તેની પાછળ દોડું છું ત્યારે, તે વીજળીના ઝબકારાની જેમ અચાનક અદશ્ય બની જાય છે. તે છલાંગ લગાવતો એક ઘરના છાપરા પરથી બીજા ઘરના છાપરા કૂદે છે. તે વાંદરાની જેમ ઝડપથી કૂદતો નગરનો કિલ્લો ઓળંગી જાય છે તેથી હું આંબી શકતો નથી. મહારાજ! માં કોટવાલપણું લઈ આ નગરની સુરક્ષા માટે મારાથી વધુ સમર્થ પુરુષને આ “દંડ” (કોટવાલપણું ...૮ મહારાજાએ મહામંત્રી અભયકુમારની સમક્ષ જોયું. અભયકુમારે કહ્યું, “(અરુણોદય થત અંધકાર દૂર થાય, છતાં તેનું નિદાન સૂર્ય જ ગણાય) હું ચોરને અવશ્ય બંધનગ્રસ્ત કરીશ.' ત્યારપછી કોટવાલને સૂચના આપતાં કહ્યું, “તમે (ચતુરંગી સેના સજ્જ કરી) ગઢની બહાર સાવધા બની ઊભા રહેજો. ચોર નગરમાં પ્રવેશી જાય તેવો અણસાર આવતાં જ નગરના દ્વાર બંધ કરાવી, સેના નગરની ફરતે ગોઠવી દેજો. અંદર પ્રવેશેલા ચોરને સૈનિકો ભીંસમાં લેશે ત્યારે ચોર બહાર જવા નાસભાગ કરશે ત્યારે નગરની બહાર ઉભેલા અનુચરો ચોરને ચંગૂલમાં લેશે(ઝડપી લેશે.)” ..૧૦૦ | (મહામંત્રી અભયકુમારની આજ્ઞા થતાં જ) ચતુરંગી સૈન્યને ગુપ્ત રીતે સજ્જ કરી ગઢને ફરતે ગોઠવી કોટવાલ નગરની બહાર રહ્યો. મંત્રીએ જે દિવસે આજ્ઞા કરી તે દિવસે રોહિણેયકુમાર ગામોતરું(ગ્રામાંતર) કરી ગયેલો તેથી તેને કોઈ વાતની ખબર ન પડી. ...૧૦૧ તેણે તે દિવસે ગુપ્તચરોનો સમૂહ જોઈ, તે દિવસે ચોરીની ગોઠવણ ન કરી. તે રાત્રે ચોરી કરવા ગયો તો બહારથી તેને સૈનિકોએ ઘેરી લીધો ત્યારે તે બહાર નીકળવા મથ્યો. ...૧૦૨ કચરાની, નગરની ગટરમાંથી બહાર નીકળવા ગયો તો મત્સય જેમ જાળમાં ફસાય તેમ કોટવાલે તરત જ તેને પકડયો. તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને આકરા દંડ(પ્રહાર)ની સજા કરવાનું કહ્યું. ..૧૦૩ મહામંત્રી અભયકુમારે રાજાને રોકતાં કહ્યું, “મહારાજ તેને આકરો પ્રહાર ન કરાય. (આ ચોર નિગ્રહ કરવાને યોગ્ય નથી, માટે તેને વિચારીને સજા આપો. (ચોરીના મુદ્દામાલ અને કબૂલાત સિવાય ચોર દંડપાત્ર ન ગણાવી શકાય.)” ત્યારે રાજાએ રોહિણેયકુમારને પૂછ્યું, “તું ક્યાંનો રહેવાસી છે? તું આ નગરમાં શા માટે આવ્યો છે? ...૧૦૪ તું કોણ છે? તારું નામ શું છે? તારી આજીવિકા શું છે? તારું સ્થાન ક્યાં છે? તે મને કહે.” તેણે પોતાનો પરિચય આપતાં પકડાઈ જવાની શંકા ઉત્પન્ન થઈ. તેણે તરત જ કલ્પિત (ઉપજાવેલી) વાતો કરતાં રાજાને ઉત્તર આપ્યો. ...૧૦૫ રાજન્ ! હું શાલિગ્રામ નગરનો વતની છું. મારું નામ દુર્ગચંડ છે. હું મોટા પરિવારનો સ્વામી (કણબી અથવા કૃષક) છું. હું જરૂરી વસ્તુઓ લેવા નગરમાં આવ્યો હતો. ...૧૦૬ આ નગરમાં (મારું કોઈ સ્વજન નથી) નાટક-કૌતુક જોવા રોકાયો તેથી ઘણી રાત્રિ પસાર For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ થઈ ગઈ. પાછા વળતાં (હું ચંડિકાના મંદિરમાં સૂઈ ગયો) ઘણું મોડું થયું. દ્વારપાળે નગરના દ્વાર બંધ કર્યા ઘરે પાછા જવાની ઉતાવળમાં હુંકિલ્લો ઓળંગી ભાગ્યો. ...૧૦ હે રાજન્ મારું દુર્ગ ઓળંગવાનું કારણ મેં તમને કહ્યું, જેવો મેં કિલ્લો ઓળંગ્યો તેવા જ આપના નગરરક્ષકોએ ચોર સમજીમને પકડ્યો. મારો જીવ જોખમમાં છે એવું સમજી હુંનગરની અંદર તરફ છૂટવા કિલ્લો કૂદીને બહાર નાસી આવ્યો. (અંદરના રક્ષકોથી ગમે તેમ કરી બચ્યો પરંતુ બહારના રક્ષકોએ મને ન છોડ્યો.) માછીમારના હાથમાંથી છૂટેલું માછલું જાળમાં ફસાય, તેમ હું સપડાયો. ...૧૦૮ આ કોટવાલેમને પકડ્યો. મને નિરપરાધીને ચોરની જેમ બાંધીને અહીં લાવ્યો. હે રાજન! તમે ન્યાયનીતિના જાણકાર છો. તમે પ્રજાપાલક હોવાથી મારી સાથે યોગ્ય ન્યાય કરજો.” ...૧૦૯ રાજાએ સત્ય જાણકારી પ્રાપ્ત કરવા એક ગુપ્ત અનુચરને શાલિગ્રામ મોકલ્યો. રાજાની આજ્ઞાથી અનુચર શાલિગ્રામમાં આવ્યો. તેણે લોકોને પૂછ્યું, “અહીં દુર્ગચંડ નામનો કોઈ કણબી રહે છે?તે હમણા ક્યાં છે?” ...૧૧૦ લોકોએ (પૂર્વ સંકેત અનુસાર દંપૂર્વક) કહ્યું, “દુર્ગચંડ નામનો કણબી હમણાં કોઈ કાર્ય માટે બીજા ગામે ગયો છે. તે અહીં જ રહે છે.” રોહિણેયકુમારના મનમાં પ્રસન્નતા હતી કારણકે તેને અગાઉથી જ ગામના લોકોની સાથે સાંઠગાંઠ(સમજૂતી-સંકેત) કરી રાખી હતી. ...૧૧૧ 1 અનુચર શાલિગ્રામ નગરથી પાછો ફર્યો. તેણે તરત જ મહારાજા શ્રેણિકને સમાચાર આપતાં કાનમાં કહ્યું, “હે રાજન ! આ ચોર પોતાને દુર્ગચંડ કહેવડાવે છે તે સત્ય છે. હું તેનું પૂરું ઘર '(પરિવાર) જોઈ આવ્યો છું.” •..૧૧૨ મહારાજા શ્રેણિકે ત્યારે વિચાર કર્યો કે, “કેવું અદ્ભુત આયોજન! ચોર પણ પૂર્વ યોજના કરી રાખે છે.) દંભી વ્યક્તિને આજ દિવસ સુધી કોણ ઓળખી શક્યું છે? ખરેખર! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામી શકતાં નથી. માયાવીને ઓળખવા ખૂબ મુશ્કેલ છે.” ૧૧૩ અભયકુમારે રાજાને કહ્યું, “પિતાજી! મૂળ વિના ક્યારેય ડાળી ન પકડાય, તેમ ગાંસડી આદિના પૂરાવા વિના બળજબરીથી ચોરને પકડીએ તો મોટો અન્યાય જ કહેવાય. ...૧૧૪ રાજન્ ! તમે આ વિષયમાં લેશમાત્ર ઉચાટ ન કરો. હું તેને નિશ્ચયથી ચોર સાબિત કરી પકડીશ.” આ પ્રમાણે વચન આપી મહામંત્રી અભયકુમારે રાજાને સંતોષ પમાડી વિદાય કર્યા. હવે મહામંત્રીએ રોહિણેયકુમારને ચોર સાબિત કરવા પુનઃ એક યુક્તિ રચી. વિવેચના પ્રસ્તુત ચોપાઈમાં રોહિણેયકુમારની કાર્યદક્ષતા, ચતુરાઈ અને મહામંત્રી અભયકુમારની કુશળ રાજનીતિનાં દર્શન થાય છે. મહારાજા શ્રેણિકે રાજગૃહી નગરીનો કીર્તિનો કિલ્લો સુરક્ષિત રાખવા અને પ્રજાજનોને સાંત્વના આપવા ક્રોધિત બની કોટવાલની ઝડતી લેતાં કહ્યું, “શું તમે એક ચોરને નથી પકડી શકતા? ...૧૧૫ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શું એ તમારો સગો (સંબંધી) છે? તમે મારું અન્ન ખાઈ શું ચોરને સાથ આપો છો?કોટવાલ શરમથી નીચું જોઈ ગયો. તેનું મોં સીવાઈ ગયું. ચોરને પકડવો સહેલો ન હતો. તેણે રાજગૃહીનું ગૌરવ ધૂળ ચાટતું કર્યું હતું. ખાં ગણાતા મંત્રીઓ અને સુભટોની આશામીટ એળે ગઈ. કોટવાલે લજિત થઈ ગળગળા અવાજે મહારાજાને પોતાનું કોટવાલપણું બીજાને સોંપવાનું કહ્યું. ત્યારે મહારાજાએ મહામંત્રી અભયકુમાર સમક્ષ ચિંતિત નજરે નિહાળ્યું. કુશાગ્ર બુદ્ધિશાળી મહામંત્રી મહારાજાની ચિંતાને કળી ગયા. રાજગૃહીની કીર્તિની રક્ષા કાજે ચોરને પકડવાનો તેમણે પડકાર ઝીલી લીધો. તેમણે પોતાના સ્થાન પરથી ઊભા થઈ કહ્યું, “નાગરિકો! હવે તમે ચિંતા ન કરશો જ્યાં સુધી હું રોહિણેયકુમારને નહીં પકડું ત્યાં સુધી રાત્રિશયન નહીં કરું. આજ દિવસ સુધી ચોર આબાદ રીતે બચી છટકી જતો હતો પરંતુ હવે તે મારા હાથમાંથી છૂટી શકશે નહીં.” અભયકુમારની દઢતાથી સમસ્ત પ્રજાજનો પરિચિત હતા. અભયકુમારે વિચાર્યું કે, ‘રોહિણેયકુમારને પકડવો અત્યંત મુશ્કેલ છે. ક્યારેક તે કોઈ વેશમાં હોય છે તો ક્યારેક તે કોઈ રૂપમાં હોય છે. ખેર !કંઈક તો કરવું જ પડશે.' મનમાં કંઈક વિચારી તરત જ મહામંત્રી અભયકુમારે કોટવાલને સૂચના કરતાં કહ્યું, “સામાન્ય નાગરિકના વેશમાં નગરરક્ષકો કિલ્લાની બહાર તેમજ કિલ્લાની અંદર ગોઠવાઈ જાય. જેવા કિલ્લાની અંદર રહેલા નગરરક્ષકો ચોરને પકડવાની કોશિશ કરશે તેવો ચોર ત્યાંથી ત્રાસીને કિલ્લાની બહાર ભાગશે ત્યારે બહાર રહેલા સૈનિકો તેને પકડી લેશે.” ચતુરંગી સેના સાથે નગરરક્ષક કિલ્લાને ફરતો ઘેરો ઘાલીને ઊભા રહ્યા. નગરરક્ષકપણ નાગરિકના વેશમાં અભયકુમાર સાથે ફરવા લાગ્યો. અભયકુમારને કોઈ ઓળખી ન શક્યા. અભયકુમાર પ્રત્યેક નાગરિક, પરદેશી, વ્યાપારી, સૌદાગર, રાહગીર આદિની ગતિવિધિ ધ્યાનથી નિરીક્ષણ કરવા લાગ્યા. અભયકુમાર શું સાધારણ વ્યક્તિ હતા? ધરતીના બૃહસ્પતિ હતા. તેમની દષ્ટિ અત્યંત તીક્ષ્ણ હતી. તેમને એક ગ્રામીણ વ્યક્તિ પર સંદેહ થયો કે આ રોહિણેય છે. તેમણે તરત જ નગરરક્ષકને ઈશારો કર્યો. નગરરક્ષકે તે ગ્રામીણની ગરદન દબાવી પકડી લીધો. ગ્રામીણે ગુસ્સે થઈ બૂમો પાડતાં કહ્યું, “અરે!કરો છો? મને પકડવાનું શું પ્રયોજન છે? મેં તમારું શું બગાડ્યું છે? શું મહારાજા શ્રેણિકના રાજ્યમાં સાલસ (ભોળા-સરળ) અને નિરપરાધીને પણ સતાવવામાં આવે છે?” નગરરક્ષકે ચીડાઈને કહ્યું, “હવે વધુ શાણપણ કરવાનું છોડી દે. તું જ દસ્યુરાજ રોહિણેય છે. તું ઘણી મુશ્કેલીથી હાથમાં આવ્યો છે.” ગ્રામીણે કહ્યું, “અરે! રોહિણેયનું નામ પણ હું પહેલીવાર સાંભળું છે. તમે શું બોલો છો? મારું નામ તો દુર્ણચંડ છે. હું શાલિગ્રામનો ખેડૂત છું.” નગરરક્ષકે પોતાની પકડને વધુ મજબૂત કરતાં કરતાં કહ્યું, “રોહિણેય પણ આજ રીતે નામ બદલાવે છે. તું નામ બદલાવીશ તો પણ આજ બચી નહીં શકે. તને જે કહેવું હોય તે મગધ નરેશ શ્રેણિકના દરબારમાં જઈ કહેજે. હું તો હવે તને નહીં છોડું.” For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ “સારું ચાલો, હું તમારી સાથે આવું છું. સાચ ને આંચ ન હોય.’ મગધ નરેશના સુશાસનમાં અંધેર ન હોઈ શકે. સિંહ પર તમારું જોર ચાલતું નથી અને ભેડ (ઘેટાં) ને શૌર્ય બતાવો છો? સત્ય કે અસત્યની ખાતરી આજ થઈ જાય.” દુર્ગચંડની મુખાકૃતિ અત્યંત સાલસ દેખાતી હતી.પ્રજાજનોને તેને જોઈને દયા આવતી હતી પરંતુ રાજ્યકાર્યમાં હસ્તક્ષેપ કોણ કરે? મહામંત્રી અભયકુમાર રાજસભામાં પહેલેથી જ પહોંચી ગયા હતા. નગરરક્ષકદુર્ગચંડને રાજાની સમક્ષ પ્રતિવાદમાટે ઉપસ્થિત કર્યો. નગરરક્ષક, અભયકુમાર તથા મગધનરેશ પાસે એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ ન હતું કે જેના આધાર પર કહી શકાય કે પકડાયેલો વ્યક્તિ રોહિણેય જ છે તેથી પ્રતિવાદીને જ પ્રમાણ આપવાનું હતું કેતે શાલિગ્રામનો દુર્ગચંડનામનો કણબી(કિસાન) છે. જ્યારે દુર્ગચંડને રાજા સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, “અન્નદાતા! શું ધરતી રસાતલ થઈ જશે? ભગવાન મહાવીરના ઉપાસક ન્યાય-પરાયણ મગધપતિના શાસનમાં એવો અન્યાય થશે કે આપના નગરરક્ષક રોહિણેય ચોરના નામ પર કોઈ પણ ભલા-ભોળા કિસાનને પકડી લે મને જો આવી ખબર હોત તો હું રાજગૃહી નગરીમાં આવત જ નહીં.” પ્રતિવાદીના કથનમાં ઓજ (તેજ, બળ) હતું. તેનું કથન પણ વિચારણીય હતું. મગધેશે. કહ્યું, “ન્યાય માટે અમે કંઈ પણ કરી શકીએ છીએ. એક નિરપરાધી ન દંડાય તેની અમે પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. જો તું સાચો હશે તો તને છોડી મૂકવામાં આવશે. તું કોણ છે? તારું નામ-ઠામ શું છે?” રાસકાર કવિ બદષભદાસે આ પ્રસંગને થોડો જુદી રીતે પ્રસ્તુત કર્યો છે. રાસનાયક રોહિણેયકુમારને મહારાજા સમક્ષ લઈ આવ્યા ત્યારે રાજાએ તરત જ તેને મૃત્યુદંડની સજા ફરમાવી. કુશળ રાજનીતિજ્ઞ અભયકુમારે રાજાને આકરી સજા ન ફરમાવતાં તેના વિશે જાણવાનું કહ્યું. આની પાછળનો અભયકુમારનો આશય એ હતો કે ચોરીનો મુદ્દામાલ પકડાયા વિના કોઈ નિરપરાધીને દંડ આપવો એ ન્યાય અને પ્રમાણની દષ્ટિએ વિરુદ્ધ છે. જો પ્રમાણ વિના ગ્રામીણને રોહિણેય ચોર સમજી દંડ કરવામાં આવે તો મગધના ન્યાય શાસનને કલંક લાગે. કેવી ઉત્તમ નીતિમત્તા! કેવી કુશળ રાજનીતિ! - પ્રતિવાદી(ગ્રામીણ)એ પોતાનો પરિચય આપતાં ઠાવકાઈપૂર્વક કહ્યું, “રાજન ! રાજગૃહી નગરીની બાજુમાં શાલિગ્રામ નામનું ગામ છે. તે ગામમાં હું રહું છું, તે ગામનો પ્રત્યેક વ્યક્તિ મને ઓળખે છે. હું ત્યાંનો દુર્ગચંડ નામનો સગૃહસ્થ કિસાન છું. હું નગરમાં વસ્તુ ખરીદવા આવ્યો હતો, પરંતુ નગરમાં કૌતુક (ચમત્કારિક ખેલ) જોવા રોકાયો તેથી ઘણી રાત્રિ પસાર થઈ ગઈ. નગરનો પ્રવેશદ્વાર બંધ થઈ જતાં મારે ન છૂટકે કિલ્લો ઓળંગવો પડ્યો. ત્યારે આપના શૂરવીર નગરરક્ષકે મને પકડ્યો.” - ' મહારાજાએ રોહિણેયકુમારની સત્યતા પુરવાર કરવા ગુપ્તચરને શાલીગ્રામમાં મોકલ્યો. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાસનાયક અત્યંત ચતુર અને દીર્ઘદ્રષ્ટા હતો. તેણે અગાઉથી જ ગ્રામવાસીઓ સાથે સાંઠગાંઠ કરી રાખી હતી. બીજે દિવસે દસ્યુરાજને રાજસભામાં ન્યાય માટે લાવવામાં આવ્યો. તે પૂર્વે મહારાજા શ્રેણિકે મહામાત્યા અભયકુમાર સાથે વિશેષ મંત્રણા કરી. મહારાજાએ પૂછ્યું, “અભય!શુંમામલો (પરિસ્થિતિ)છે?" અભયકુમારે વિશ્વાસપૂર્વક કહ્યું, “રાજન મારી આંખોએ મને કદી છેતર્યો નથી. નક્કી આ જ રોહિણેય ચોર છે. તેખૂબ કુશળ નાટ્યકાર છે.” રાજાએ કહ્યું, “જો આ જ રોહિણેય ચોર હશે તો ગુપ્તચરોના આવવાથી ભેદખૂલી જશે.” અભયકુમારે કહ્યું, “રાજનું! ન્યાય અને પ્રમાણની દષ્ટિએ જે ઉચિત લાગે તે કરજો. યુક્તિપૂર્વક તેના દ્વારા કહેવડાવીશ કે તે રોહિણેય ચોર છે. બાકીનું કાર્ય તમે મારા પર છોડી દો.” રાજાએ કહ્યું, “મને તારી બુદ્ધિ પર પૂર્ણ વિશ્વાસ છે. જે પણ કરો સમસ્યા તો જનરક્ષણની છે. જે રાજા પ્રજાની રક્ષા ન કરી શકે તે નિશ્ચયથી નરકમાં જાય છે.” અભયકુમારે સાંત્વના આપતાં કહ્યું, “રાજન ! તમે નિશ્ચિંત રહો. હું રોહિણેય ચોરના આતંકથી પ્રજાને મુક્ત કરીને જ રહીશ.” પિતા-પુત્રની વિશેષ મંત્રણા બરખાસ્ત થઈ. અભયકુમાર પોતાના શયનખંડમાં ગયા, પરંતુ તેમને ઊંઘ ન આવી. દુર્ગચંડ નામના તથાકથિત કિસાનને રોહિણેય ચોરને સિદ્ધ કરવાના પેંતરાઓ વિચારવામાં રાત ક્યાં વ્યતીત થઈ ગઈ તેની ખબર ન પડી. બીજે દિવસે દરબાર ભરાયો. યોગ્ય સમયે ગુપ્તચરોએ પોતે કરેલી તપાસનું પરિણામ રાજસભામાં રાજા સનમુખ પ્રસ્તુત કર્યું. “અન્નદાતા! શાલિગ્રામમાં દુર્ગચંડ નામનો કિસાન (મતાંતરે કણબી) રહે છે. તેની મુખાકૃતિ બંદીવાન જેવી જ છે. ગ્રામીણોએ એવું પણ કહ્યું છે કે દુર્ગચંડ ખેડૂત ગઈ કાલે રાજગૃહ, નગરીમાં ગયો હતો. એટલું જ નહીં, ગુપ્તચરોની સાથે પાંચ-દસ શાલિગ્રામ ગામના નિવાસીઓ પણ આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે, આ વ્યક્તિ અમારા ગામનો દુર્ગચંદખેડૂત છે.” ન્યાય રક્ષાની દષ્ટિએ અભયકુમાર વિવશ હતા. મહારાજા શ્રેણિકે વિચાર કર્યો કે માયાવી માનવીને કોણ ઓળખી શકે?ખુદ બ્રહ્મા-વિષ્ણુપણ તેને આંકી શકતા નથી. મહારાજાએ મહામંત્રી સમક્ષ જોઈ કહ્યું, “મંત્રીશ્વર!એનો ન્યાય હવે તમે જ કરો.” મહામંત્રી અભયકુમારે રાજાને કહ્યું, “મૂળ વિના ડાળ ક્યાંથી હોય? તેમ ચોરીના મુદ્દામાલ વિના ચોરને પકડવો શી રીતે?” ભારતીય પ્રવિધાનમાં પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને દેશનિકાલ કે ફાંસીની સજા આપવામાં આવતી નથી. ચોરને હું જરૂર પકડીશ” એવું કહી, અભયકુમારે રાજાને સાંત્વના આપી. ન્યાયરક્ષાની દષ્ટિએ મગધેશ શ્રેણિકે તથાકથિત દુર્ગચંડને સન્માનપૂર્વક મુક્ત કર્યા. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દૂરદર્શી અભયકુમાર જાણતા હતા કે બહુરૂપી રોહિણેયકુમારને છોડવામાં આવે છે, તે મહાકપટી છે. માયાવી માનવીને કોણ ઓળખી શકે? | માયા એટલે કપટ. માયા એ કષાય છે. ૧૮પાપસ્થાનકમાંથી માયા એ ૮મું પાપથાનક છે. માયા કરનાર સ્ત્રીવેદ મોહનીય કર્મનો બંધ કરે છે. ગૂઢમાયા કરવાથી તિર્યંચ ગતિ અથવા નપુંસક વેદ બંધાય છે. કવિ માયાના સંદર્ભમાં મલ્લિભગવતીનું દષ્ટાંત ટાંકે છે.*મલ્લિ ભગવતીએ જિનનામ કર્મનો બંધ કર્યો પણ સાથે સાથે સ્ત્રીવેદમોહનીય કર્મ બાંધ્યું. જૈન ઈતિહાસમાં આ એક અચ્છેરું છે. રોહિણેયકુમારે પોતાનું વાસ્તવિક રૂપ છુપાવવા માયાનો સહારો લીધો. ફરી એકવાર તે નિર્દોષ સાબિત થયો. રોહિણેયકુમારનો ચોરીનો ઉપદ્રવ પ્રતિદિન વધતો જ ગયો. લોકો ત્રાહીમામ પોકારી ગયા. મહામંત્રી માયુષ થયા. તેમનાં બધાં સોગઠાં પાછાં પડયાં. દુહા : ૦ દુહા (0 મંત્રી બુદ્ધિ વિચારતો, એ વલવલતો ચોર; નીતિ ચોરી એ કરઈ, પાડઈ નગરિ સોર ....૧૧૬ અર્થ: તેમણે ચોરને મુદ્દામાલ સાથે પકડવા અનેક ઉપાયો વિચાર્યા આ ચોર અત્યંત ચપળ, ચંચળ છે. તે નિત્ય ગરીમાં ચોરી કરી લોકોને રંજાડે છે. તેથી નગરમાં કોલાહલ વ્યાપી ગયો છે. ...૧૧૬ ઢાળ : પ મહામાત્ય દ્વારા રચાયેલું પ્રપંચ | (દેશી સૂર સુંદરિ કહઈ સિર નામી) નીત્ય સોર કરી નઈ જાતો, મંત્રી અતિ માહુ થાતો; પછઈ એક વિમાસી વાતો, દહેરાહાએ ઝલાતો •...૧૧૦ ગયો પૂજવા દેહેરઈ જ્યારઈ, રોહણીઉ ટુઈ ત્યારઈ; નવી લાભઈ અભયકુમારો, આણ્યો દેહેરઈ તેણી વારો ....૧૧૮ પૂજા કારણિ દેહેરઈ વિહરતો, નિસહી રોહણ નવિ કહઈતો; પરદક્ષણા તે નવિ દેતો, ઘટ ઢોલી પખાલ કરેતો ....૧૧૯ જિન અંગ લુહઈ જ ઘસરડી, ચાલ્યો શિરહ કચોલું રેડી; ચેઈનંદન ન કરઈ ત્યાહિં, આવ્યો અભઈકુમાર નર જાહિ વાદઈ વેગઈ અભયકુમારો, કરઈ રોહણી જ જોહારો; મંત્રીસ વીચારઈ જોઈ, એ રોહણીઉ સહી હોઈ ઝાલ્યો કપટિ ઊઠી હાથો, કરો સ્વાહામી અમનઈ સનાથો; અમ ઘરિ તુમ ભોજન કી જઈ, મુઝ શાહામી નઈ તારી જઈ ....૧૨૨ રોહણીઉ કહઈ હુતો ધીરો, ન પીઉં પર ઘરનું નીરો; વલગી તાણી નઈ જાઈ, આણ્યો ક્યાંહા કઈ ઘર રાઈ ....૧૨૩ રોહણ રૂપઈ પલટાઈ, રોહણસેઠી ત્યાહા થાઈ; વીનવ્યો મંત્રી ઈં નાથો, ઝાલ્યો મર્દ ચોરનો હાથો *મલિભગવતીની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧. ....૧૨૦ ....૧૨૧ ...૧૪ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ...૧૨૫ ..૧૩૨ આવી નરખતો શ્રેણીક રાઈ, દીઠો તવ રોહણ સાહઈ; નૃપ કહઈ સુત ચુકઈ તેડ્યો, એ તો રોહણીઉ સેઠયો મંત્રી કહઈ એ સહી ચોરો, હવડાં બાંધું લેઈ દોરો; સાત ભોમી એક અવાસો, ત્યાહા રચના કીધી ખાસો ....૧૨૬ માહા રત્ન અમુલ્ય આણી, કરઈ દેવ ભુવન ઈંધાણી; દેવંગના સરખી નારી, કીધી ત્યાહા ચામરધારી ગાંદ્રવ કલા નાટિક થાઈ, વિણા વાહાતી અપછરા ગાઈ; રોહણીઉ જમવા બઈમારયો, કરી ભગત્યનઈ કોઠિ ઠારયો ચંદ્રહાસ તે મદીરા પાઈ, ત્યારઈ તસકર પરવશ થાઈ; કહઈ મુઝ નઈ નીદ્રા આવઈ, મંત્રીસ્વર ઢોલ ઢલાવઈ સૂતો ઉડ્યો નર ત્યારઈ, જાગ્યો ઉતરી મદિરા યારઈ; દેવલોક સરીખું દેખાઈ, વીમાનમાહા નાટિક પેખઈ ....૧૩૦ દીઠી અપછરા સુંદર સારી, ચમક્યો તવ રીદઈ મઝારી; ચામર વીજઈ નારી પ્યારો, બોલઈ મુખ જઈજઈકારો ....૧૩૧ જઈ જઈ ભંદા જઈ જઈ નંદા, કરો સ્વામી તુમ આનંદા; માંગલીક વચન બહુ બોલઈ, સ્વામી નહી કુણ તુમ તોલઈ સ્વામી પૂરો વીમાનઈં વાસો, અમ્યો કયંકર છું તુમ દાસો; સુખ વલસો અપછરા સાથંઈ, ઈંદ્ર અંદ્રાણીની ભાતંઈ ચંતઈ (ચિંતઈ) રોહણીઉ તતખેવો, ટલી માનવ થયો ચુ દેવો; * પૂછઈ અપછરા નઈ તેહો, તો કસ્યુઅ કરો છો એહો અર્થ: રોહિણેયકુમાર નિત્ય રાજગૃહી નગરીમાં ધાડ પાડી શોર મચાવતો હતો તેથી મહામંત્રીને અતિ આશ્ચર્ય થયું. તેમને એક દિવસ વિચાર આવ્યો કે, હું તેને જિનાલયમાં પકડીશ. ૧૧૦ બીજે દિવસે અભયકુમાર જિનાલયમાં જિનપૂજા કરવા ગયા. ત્યાં તેમણે આજુબાજુ રોહિણેયકુમારને શોધ્યો પરંતુ ક્યાંય ન દેખાયો. ત્યાં તો થોડી વારમાં તે જિનાલયમાં પ્રવેશ્યો. ...૧૧૮ અભયકુમાર પૂજા માટે જિનાલયમાં આવ્યા. તેમણે વિચાર્યું, ‘ખરેખર! આ રોહિણેયકુમાર તો નહીં હોયને?' (કારણકે દેરાસરની વિધિ નથી સાચવતો એટલે કે, તેણે જિનદેવને ત્રણ પ્રદક્ષિણા પણ ન આપી. તેણે કળશને બદલે ઘડો ભરીને પ્રક્ષાલ કર્યું. આવી અવિધિ જોવાથી ખ્યાલ આવી ગયો કે આ કપટી રોહિણેયકુમાર જ છે. ..૧૧૯ જિનેશ્વરના અંગલુછણા હળવે હાથે કરવાને બદલે ઘસરડાં પડે, તેમ જોર જોરથી કરે છે. અંગે અંગપૂજા કરવાના બદલે મસ્તકે કેશર વગેરેનું કચોળું છોળે છે. વળી ભાવપૂજામાં ચૈત્યવંદના કરવાનું હોય તે કરતો નથી. આવું જોઈમહામંત્રી અભયકુમાર તેની પાસે આવ્યા. ...૧૨૦ રોહિણેયકુમાર અભયકુમાર પાસે આવ્યા છતાં તે તરફ દુર્લક્ષ્ય કરી તે જોરજોરથી જિનની •...૧૩૩ ....૧૩૪ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભક્તિ કરવા લાગ્યો ત્યારે મહામંત્રી અભયકુમાર તેને સામે જઈને નમસ્કાર કર્યા. હવે મંત્રીશ્વરને પાકી ખાતરી થઈ ગઈ કે આ રોહિણેય ચોરજ છે. ...૧૨૧ અભયકુમારે ખોટો પ્રેમ દર્શાવતાં તેનો હાથ પકડી કહ્યું, “હે શ્રેષ્ઠીવર્ય! તમે ઉઠો તમારી સાધર્મિક ભક્તિ દ્વારા તમે મને સનાથ બનાવો. તમે મારા ઘરે ભોજન-પાણી કરો. મારા સ્વામીને પણ તમારી ભક્તિ દ્વારા તારો.” ...૧૨૨ રોહિણેયકુમાર (ઠાવકાઈથી) કહ્યું, “હું તો નિયમ બદ્ધ છું. હું બીજાના ઘરનું પાણી પણ પીતો નથી.” મહામંત્રી અભયકુમાર શેઠને ખૂબ આગ્રહ કરી, દબાણપૂર્વક જબરદસ્તીથી પોતાની હવેલીમાં લાવ્યા. ...૧૨૩ રોહિણેયકુમારે તે વેળાએ પોતાનું રૂપપરિવર્તન કર્યું. તે રોહણશેઠ બળ્યો. અભયકુમારે મહારાજા શ્રેણિકને વિનંતી કરતાં કહ્યું, “હે રાજન!મેં ચોરને રંગે હાથ પકડ્યો છે.” ...૧૨૪ મહારાજા શ્રેણિકે જ્યારે આવીને જોયું ત્યારે તેમણે ત્યાં રોહણ શેઠને જોયા. રાજાએ પુત્રને કહ્યું, “વત્સ! તું ભૂલથી કોને પકડી લાવ્યો છે? આ તો આપણા નગરના રોહણશેઠ છે.” ...૧૨૫ મહામંત્રી અભયકુમારે (દઢતાથી) કહ્યું, “રાજન !ખરેખર આ જ રોહિણેય ચોર છે. તેને હમણાં જ દોરડાથી બાંધી સાબિત કરીશ (કે આ જ રોહિણેય ચોર છે.) અભયકુમારે હવેલીના સાતમા માળે એક ઓરડામાં તેને રહેવાની અલાયદી (ખાસ) વ્યવસ્થા કરી. ..૧૨૬ તે મહેલને મહામૂલ્યવાન રત્નો લાવી સાક્ષાત્ અમરાપુરી જેવી નિરમી દીધી. તે મહેલ ગાંધર્વનગરની શોભા સૂચવતો હતો. સુંદરીઓ શૃંગાર સજી ચામર ઢાળી રહી હતી. ૧૨૦ : : મહેલમાં સંગીતની રમઝટ બોલાતી હતી તેમજ નાટક ભજવતાં હતાં. ત્યાં અપ્સરા જેવી સ્ત્રીઓ વીણાવાદન કરી ગીતો ગાઈ રહી હતી. મહામંત્રી અભયકુમારે આગ્રહ કરીને શેઠને જમવા બેસાડ્યા. તેની ખૂબ ભક્તિ કરી તેને પેટ ભરીને જમાડ્યા. ...૧૨૮ • (સંસ્કૃત નાટિકા અનુસાર - અભયકુમારે વારંગનાઓને કહ્યું. “ચંદ્રલેખા અને પત્રલેખા ઢોલિયાની જમણી બાજુએ ગોઠવાય. જ્યોતિપ્રભા અને વિદ્યુતપ્રભા ડાબી બાજુએ ઉભી રહે. શૃંગારવતી અને તેનું વૃંદ તેની સન્મુખ રહી નૃત્ય કરે. ગાંધર્વો ! કોઈપણ ક્ષણે સંગીત માટે સજ્જ રહેજો. આ તસ્કર ભાનમાં આવે ત્યારે તમને સોંપેલા કાર્યમાં મચી પડવાનું છે) *રોહિણેયકુમારને જમતી વખતે ઉગ્ર પ્રકારનું ચંદ્રહાસ નામનું નશીલું પીણું (મદિરા) પીવડાવ્યું. મદિરાપાનના સેવનથી તસ્કર પ્રમત્ત અને સુષુપ્ત દશામાં પડ્યો. તેણે કહ્યું, “મને ભારે નિદ્રા આવે છે. મંત્રીશ્વરે તેને સૂવા માટે દિવ્ય ઢોલિયો ઢળાવ્યો. (તેને ઉત્તમ દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. દેવી *અભયકુમારે ચોરસિદ્ધ કરવા એકયૂહરચના ગોઠવી. લગ્ન પ્રસંગે જે ખડગધારી કટપૂતળી લાવેલાતે ત્યાં મૂકાવીને કહ્યું, “આ દેવીને તું નમસ્કાર કર. રોહિણેયકુમારે પોતાને શુદ્ધ સમ્યક્ત્વધારી ઓળખાવવા નમસ્કાર ન કર્યા. તેણે કહ્યું, “તમારા કહેવાથી નમસ્કાર કરતાં મારે આલોચના લેવી પડે.” અભયકુમારે વધુ ખાત્રી કરવા પૂતળીનો રમ્યા મદિરાથી અભિષેક કર્યો અને રોહિણેયને તે પીવા આપ્યું. તે પીતાં રોહિણેયકુમાર નિદ્રાધીન બન્યો. જાગૃત થતાં તેને સ્વર્ગલોકનો આભાસ થયો. (ત્યારપછી દેવલોકનો દેખાવ વગેરે કથાનક જાણીતું છે.)(સં. હ. કડી - ૨૩૬ થી ૪૦૦) For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ...૧૩૧ ૧૩૨ શૃંગારો સજાવ્યાં. ત્યાર પછી પૂર્વતૈયારી અનુસાર તેને ઢોલિયા પર સૂવડાવ્યો.) ૧૨૯ મદિરાના નશાથી તે ગાઢ નિદ્રામાં પોઢી ગયો. જ્યારે મદિરાનો નશો ઉતર્યો ત્યારે તે જાગ્યો. તેણે દેવલોક જેવું રમણીય દશ્ય નીરખું દેવવિમાનમાં તેણે સ્વર્ગ જેવા નાટકો જોયાં. ૧૩૦ તેણે નવયૌવન સુરસુંદરીઓને ચારે બાજુ જોઈ. તેને અત્યંત આશ્ચર્ય થયું. તેને હૃદયમાં અચંભો થયો. ચાર દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ ચામર વીંઝી રહી હતી. રોહિણેયકુમારને જોઈ સ્વાગત કરતાં દેવાંગનાઓએ મુખેથી જય જયકાર કર્યો. તેમણે ‘જય જય નંદા’ અને ‘જય જય ભદ્રા'નો નાદ સુમધુર સ્વરે કરતાં કહ્યું, “હે સ્વામીનાથ!તમે અહીં દેવલોકમાં આનંદ કરો.”ત્યારપછી નવાં ઉત્પન્ન થયેલા દેવનો ઘણાં માંગલિક વચનોથી સત્કાર કરતાં દેવાંગનાઓએ કહ્યું, “હે સ્વામીનાથ! તમારા પ્રબળ પુણ્યની તોલે કોઈ ન આવે. હે દેવ !તમે આ સંપૂર્ણ વિશાળ વિમાનમાં વસવાટ કરો. તમે અમારા સ્વામી છો અમે તમારા કિંકર(દાસ) છીએ. તમે અપ્સરાઓ સાથે ઈંદ્ર-ઈંદ્રાણીની જેવા સુખો ભોગવો.” ..૧૩૩ રોહિણેયકુમારતરત જ ગાઢ ચિંતનમાં ગરકાવ થઈ ગયો. શું હું માનવમટી દેવ બન્યો છું? (તેવામાં ગાંધર્વ વૃંદ તાલબદ્ધ સંગીત પ્રારંભે છે અને અપ્સરા વૃંદ નૃત્ય આદરે છે.) તેણે અપ્સરાઓને પૂછ્યું “અરે !તમે આ શું કરો છો ? .૧૩૪ દુહા : ૮ કસ્યુ કરો તુમ સુદરી, કહો મુઝસોય વીચાર; નારી કહઈ તુમ આગલંઈ, કીજઈ નાટિક સાર અર્થ: અરે સુંદરીઓ ! તમે આ શું કરો છો? મને સ્પષ્ટપણે તેનો વિચાર કહો. “ગાંધર્વ દેવાંગનાઓએ ઉમળકાભેર) કહ્યું, “અમે તો અમારા નવા જન્મેલા સ્વામી સમક્ષ અમારું કલા કૌશલ્ય બતાવી નાટક કરીએ છીએ. ઢાળ : ૬ રાસનાયક વિટંબણામાં | (દેશી : ચારા ચતુર ચંદ્રાનની). સાર નાટિક નીત્ય નરખીઈ, કરું ભગંતિ અપાર રે; આચાર કરો દેવલોકનો, સૂણી સોય વીચાર રે.... સારનાટિક નીત્ય નીરખઈ. આંચલી રોહણીઇ કહઇ કોહો વલી, કરવું હોઇ જેહ રે; અપછરા કહઇ ગયું વીસરી, સુણો કહુ વલી તેહ રે સા. ...૧૩૦ જે અહીં આવી ઉપજઇ, કહઇ દૂદીત પાપ રે; સુદીત કહી સુખ ભોગવઇ, વલસઇ દેવી સ્યુ આપ રે સા. ..૧૩૮ રોહણીઉ મનિ ચીતવઇ, શુભ અશુભ કહી જેહ રે; પછઇ સુખ ભોગવઇ સુરતણાં, ખરુ ખોટુઅ એહ રે સા. ...૧૩૯ ....૧૩૫ ...૧૩૫ ૧૩૬ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અથવાં મુનઇ ઝાલવા, માડઇ મંત્રીએ પાસ રે; તે કયમ જાણીઇ આહા કર્ણિ, બુધિ ઉપની તાસ રે સા. ...૧૪૦ કાંટો પગ થકી કાઢતા, સૂણી વીરની વાય રે; દેવ વરણવ કરયુ અતી ઘણું, હીડયો રીદઇઅમાં આણ્ય રે સા. ..૧૪૧ સોય સરુપ દેખુ અહી, તો તો બોલષ્ણુ સાચરે; નહીતરિ ઉત્તર આપજ્યું, બોલું કુડીઅ વાચરે સા. ...૧૪૨ અર્થ: તમને ભવ્ય નાટક દેખાડી તમારા મનનું મનોરંજન કરી અમે તમારી અપાર ભક્તિ કરીએ છીએ. આ તો દેવલોકનો આચાર છે. તેનું અમે પાલન કરીએ છીએ.” રોહિણેયકુમાર આ સાંભળી વિચાર કરવા લાગ્યો. ...૧૩૬ રોહિણેયકુમારે આતુર બની પૂછ્યું, “સુંદરીઓ! એવું શું હોય જેનું તમારે પાલન કરવું પડે?” અપ્સરાએ કહ્યું, “અમે તો ભૂલી જ ગયા છીએ.” ત્યારે પ્રતીહારે (ગાંધર્વ કન્યાઓની સમીપમાં જઈધીરેથી) કહ્યું, “સાંભળો ! હું તમને તે વિષે કહું છું. (પછી પ્રગટપણે કહ્યું) ..૧૩૦ જે નવા દેવ વિમાનમાં ઉત્પન્ન થાય છે તેઓ સર્વ પ્રથમ પોતાનાં (પૂર્વજન્મનાં) દુષ્કૃત્યો અર્થા પાપોનું પ્રગટીકરણ કરે છે. વિવરણ કરી પછી જ દેવીઓ સાથે સ્વર્ગના સુખો ભોગવી શકે છે, તે પહેલાં નહીં. તમે પણ પાપ અને પુણ્ય કહી દેવીઓ સાથે સુખ-ભોગો વિલસો.” ૧૩૮ રોહિણેયકુમારે (સભાન સ્થિતિમાં) સ્વગત મનમાં ચિંતવન કર્યું કે, 'શું હું ખરેખર દેવતા થયો છું? શું સ્વર્ગીય ઉન્માદમાં મત્ત બનેલો આ દેવગણ પ્રત્યક્ષ ઉપસ્થિત છે? શું હું સુકૃત્ય અને દુષ્કૃત્ય કહી પછી દેવતાનાં સુખો ભોગવું? આ સત્ય હશે કે અસત્ય? ...૧૩૯ અથવા મને પકડવા માટે મહામંત્રી અભયકુમારે કોઈ પ્રપંચ (છટકું ગોઠવ્યો હશે? તેની મને ખાત્રી અહીં કેવી રીતે થશે?' રોહિણેયકુમાર આ રીતે વિચારતો હતો ત્યાં તેને અચાનક મતિ "ઉત્પન્ન થઈ. ...૧૪૦ : (તે દિવસે) પગમાંથી કાંટો કાઢતી વખતે સંભળાયેલા ભગવાન મહાવીર સ્વામીનાં (થોડાંક) વેણ કાને પડેલાં, જેમાં ભગવાને દેવોનું ઘણું સ્વરૂપ વર્ણવ્યું હતું. તે વચનો હૃદયમાં કોતરાઈ ગયાં હતાં, જેને તેણે યાદ કર્યા. ...૧૪૧ તે વર્ણન અનુસાર જો દેવતાનાં લક્ષણો હું અહીં જોઈશ તો હું જેવું છે તેવું સત્ય બોલીશ, અન્યથા અસત્યનું આલંબન લઈ તે પ્રમાણે વચન કહીશ. ...૧૪૨ વિવેચન પ્રસ્તુત ઢાળ ૫ અને ૬માં રોહિણેયકુમારે અવિધિએ કરેલી જિનપૂજા તેમજ તેને પકડવા રચાયેલી વ્યુહરચનાનું કવિએ સરળ ભાષામાં રોચક વર્ણન કર્યું છે. જ્યારે અભયકુમાર સામાયિક, પૌષધ ઈત્યાદિ વ્રત કરતા ત્યારે રોહિણેયકુમાર પણ તેમની સાથે શ્રાવકની કરણી કરતો પણ તેના મનોગત ભાવ કોઈ કળી શક્યું નહીં. તે દેખાવનો શ્રાવક For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બની ધર્મિષ્ઠહોવાનો ઢોંગ કરતો હતો. એકવાર અભયકુમાર જિનાલયમાં પ્રવેશ્યા ત્યારે વેશપરિવર્તન કરી શ્રાવકનું આબેહૂબ રૂપ ધારણ કરી રોહિણેયકુમારપૂજાની સામગ્રી સાથે ત્યાં આવ્યો. તેણે અવિધિએ જેમ તેમ પૂજા કરી. જૈનપૂજાઓના વિકાસ વિશે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે- ભક્તિ માર્ગનો ઉદય સત્તરમાં શતકમાં વિશેષ થયો. વલ્લભી સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂક્યો હતો. ભક્તિની અસરથી જૈનોમાં એક વિશિષ્ટ સાહિત્ય આ શતકમાં ઉદ્ભવ્યું, તે ‘પૂજા સાહિત્ય'. દિગંબરોની પ્રથમ રચના “દશ ભક્તિ સંગ્રહ', કુન્દકુન્દ્રાચાર્યની રચનાને ગણવામાં આવે છે. તે પરથી અનુમાન કરી શકાય કેપૂજાનો પ્રારંભપ્રથમ સદીમાં થયો હશે. જૈનદર્શનમાં ગુણની પૂજા છે, તો પૌદ્ગલિક પૂજા શા માટે? તેનો ઉત્તર આચાર્ય કુન્દકુન્દ આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે આપ્યો છે. "इणमण्णंजीवादो देहं, पोग्गलमयंथुणित्तु मुणि। मण्णदि हुसंथुदो, वंदिदो मह केवली भगवं।। तंनिच्छयेणझुंजदि, ण सरीर गुणा हि होति। केवलिगुणे थुणदि जो, सो तच्चं केवलिथुणदि।। અર્થ: કોઇ આત્માથી ભિન્ન આ પૌદ્ગલિક શરીરની સ્તુતિ કરી મેં કેવળીની સ્તુતિ અને વંદના કરી છે એમ માને તો એની સ્તુતિ એવું વંદના નિશ્ચયથી યથાર્થ નથી કારણકે શરીરના ગુણ એ કેવળીના ગુણ નથી પણ જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે જ પરમાર્થથી કેવળીની સ્તુતિ છે. ભક્તિ એ માનવ સ્વભાવમાં રહેલું તત્ત્વ છે. ભ = ભગવાન, કન્ન કરવાની, ત = તાકાત. માનવને ખુદ ભગવાન બનાવવાની જેમાં તાકાત છે, તેનું નામ ભક્તિ'. પૂજામાં ભક્તિનો રણકો છે. “સાર્વમિનપુરમપ્રેમg' અર્થાત્પરમાત્માને વિશે ઉઠલો પ્રેમ તેભક્તિ છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે: सारमेतन्मया लब्धं श्रुताब्धेरेवावगाहनात्। भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम्।। અર્થ: બુદ્ધિનો રવૈયો બનાવીને શ્રુતજ્ઞાનરૂપી સમુદ્રનું મંથન કરતાં મને એટલું સારરૂપી અમૃત પ્રાપ્ત થયું છે કે પરમાનંદ સ્વરૂપ મોક્ષરૂપી સંપત્તિનું બીજ-મૂળ ભગવાનની ભક્તિ છે. પૂજા બે પ્રકારની છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્ય સામગ્રી વડે ઈષ્ટની પૂજા કરવી તે દ્રવ્ય પૂજા છે. તેમાં પ્રાથમિકતાના ભાવ છે. અભેદથી પરમ શિવ સાથે અનુભૂતિ થતાં સમરસતા ઉત્પન્ન થાય છે તે ભાવપૂજા છે. કોઇ વીરલા જ તેના અધિકારી બને છે. આત્માને નિર્મળ બનાવવાના ત્રણ ઉપાયો છે. જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને ભક્તિયોગ. બીજા બધા યોગો કરતાં ભક્તિયોગ અપેક્ષાએ સર્વજન સુલભ અને સરળ છે. આચાર્ય દેવસેનના મતાનુસાર પૂજાથી મનોવાંછિત ફળની સિદ્ધિ થાય છે. ગંધોદક સ્નાનથી પુણ્યનો સંચય થાય છે. જિનેશ્વર ભગવંતના ચરણમાં જલધારા કરવાથી કમરજને સમાપ્તા For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કરી નાખે છે. જિનેશ્વરની ચંદનપૂજા કરે તેનું શરીર સુગંધિત રહે છે. પુષ્પપૂજાથી ભોગવૃદ્ધિ થાય છે. ધૂપપૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. દીપપૂજાથી મોહ સમાપ્ત થાય છે. અક્ષતપૂજાથી ઉત્તમ વંશમાં જન્મ મળે છે. નૈવેદ્યપૂજાથી દારિદ્રય નાશ પામે છે. ફળપૂજાથી યથેષ્ટ ફળ મળે છે. જૈન ધર્મ આડંબરનો ધર્મ નથી. જૈન ધર્મમાં ક્રિયાનો નિષેધ પણ નથી પરંતુ શુભ ઉપયોગપૂર્વકની ક્રિયા જ વધુ ફળદાયક બને છે. ઉપાધ્યાયજી મહારાજ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય કરતાં કહે છે : ‘‘ક્રિયા વિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બીનું નહિ; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, જ્યૌ જલરસ જલમાંહી... પરમ'' શ્રી ઉમાસ્વાતિજી પણ તે વાતનું સમર્થન કરતાં કહે છે - જ્ઞાનવિયાભ્યામ્ મોક્ષઃ । જ્ઞાન અને ક્રિયાના સમન્વયની પરાકાષ્ટા એ મોક્ષ છે. જિનાલયમાં પ્રવેશથી માંડીને બહાર નીકળીએ તે દરમ્યાન । *દશ બાબતોનું પરિપાલન આવશ્યક છે.શ્રાવકે પાંચ અભિગમ પૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરવો જોઈએ. અભિગમ અભિગમ એટલે નિયમ, ઉચિત આચરણ. તે પાંચ પ્રકારના છે. ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર’માં મેઘકુમાર પાંચ અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સન્મુખ આવ્યા. ૧) પુષ્પ-પાન આદિ સચિત્ત દ્રવ્યનો ત્યાગ. ૨) શસ્ત્ર, મુગટ, તલવાર, વાહન આદિ અચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૩) એક પડ વાળેલું ઉત્તરાસંગ ખભા પર મૂકવું જેથી ખુલ્લા માટે પ્રભુ સાથે વાતચીત ન થાય. ૪) પ્રભુદર્શન થતાં જ બે હાથ જોડી મસ્તકે અંજલી અડાડી ‘જિનાય નમઃ' કહી નમસ્કાર કરવા. ૫) મનમાં માત્ર જિનેશ્વર ભગવંતનું જ ચિંતન કરવું. ‘શ્રી મહાનિશીથ સૂત્ર'ના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, “અવિધિથી ચૈત્ય વંદન છે કરનારને પ્રાયશ્ચિત આવે છે. અવિધિથી કરેલા અનુષ્ઠાન બીજા જીવોમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.’’ જેમ સુંદર ચિત્ર બનાવનાર ચિત્રકારની પ્રત્યેક વળાંક કે રેખા નિપુણતાપૂર્વકની હોય છે. તેની પીંછી ચિત્રની જીવંતતાનો આધાર છે, તેમ દરેક અનુષ્ઠાન વિષયક કુશળતાથી ક્રિયાઓ મહાલાભદાયી બને છે અને હ્રદયને અપૂર્વ શાંતિ અર્પે છે. વિધિપૂર્વક ભગવાનની આજ્ઞા અનુસાર ધર્માનુષ્ઠાન કરવા તે સાચી શ્રદ્ધા છે. “સન્મત્ત પુળ થં સુત્તાનુસારેખ ના વિત્તી ૩ । सुत्त गणम्मितम्हा पवत्तियव्वं इहं पढमं ।। અર્થ: જિનેશ્વર ભગવાનની આજ્ઞા અનુસાર ચૈત્યવંદન, આવશ્યક ક્રિયા આદિની પ્રવૃત્તિ કરવી તે જ સમ્યક્ત્વ (શ્રદ્ધા) છે. સમ્યગ્દર્શનના દશ પ્રકારમાં ક્રિયારુચિ નામનો એક ભેદ છે. જેમાં સમ્યગ્દર્શનીને ધર્મના અનુષ્ઠાનો પ્રત્યે ભારે પ્રીતિ હોય છે. રુચિ એ માતા છે. પરમેષ્ઠિ એ પિતા છે. રુચિ વડે ધર્મ ઓળખાય છે. * જિનાલયમાં પ્રવેશતાં દશ બાબતોનું પરિપાલન, જુઓ પરિશિષ્ટ વિભાગ : ૨ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ "ધાતકી ખંડ દ્વીપના મહાલય નગરના સુદત્ત શેઠ અને રુકમણિ શેઠાણીએ આચાર્ય ભગવંત પાસેથી પૂજાના ભાવ જાણી તે પ્રમાણે પૂજા કરતાં સંસાર પરિત કર્યો. “જૈત્ર નામનો ક્ષત્રિય ચોરના સંસર્ગથી લૂંટારો બળ્યો. ઓઢર શ્રાવક સાથે સત્સંગ થતાં જૈનએ પોતાની પાસે રહેલી નવ કોડીના પુષ્પોખરીદી શુભભાવે જિનેશ્વરની પૂજા કરી. તેના ફળ સ્વરૂપે તે બીજા ભવમાં કુમારપાળ રાજા બન્યો. રોહિણેયકુમાર રૂપપરિવર્તન કરી જિનાલયમાં પ્રવેશ્યો. તેણે નિસહિ, પ્રદક્ષિણા, પ્રક્ષાલ, અંગપૂજા તથા ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનો અવિધિપૂર્વક કર્યા. તે જૈનધર્મથી વિવર્જિત હતો. અભયકુમારની ચીલ નજરે તેને ઝડપી લીધો. આ રોહિણેય ચોર જ છે' તેવો મહામંત્રીને અતૂટ વિશ્વાસ હતો. તેમણે કોઈ પણ ઉપાયે પોતાનો અતિથિ બને તે માટે ખૂબ આગ્રહભરી વિનંતી કરી. અવિધિએ જિનપૂજા કરી રહેલા રોહિણેયકુમારનો હાથ પકડી મહામંત્રીએ ખૂબ આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું, “શેઠજી! તમે કોઈ પરદેશી લાગો છો ? આ નગરમાં તમે અજાણ્યા છો; તેથી મને સાધર્મિક ભક્તિ કરવાનો અમૂલ્ય લાભ આપો. મને તમારી ભક્તિ દ્વારા સનાથ બનાવો. તમે અમારી હવેલીમાં આહાર-પાણી કરી અમને તમારી સેવા કરવાનો સુઅવસર આપો.” અભયકુમારના જીવનમાં સાધર્મિક જીવો પ્રત્યે અત્યંત વાત્સલ્ય ભાવ હતો. સખ્યદર્શનનાં આઠ અંગો છે. આ આઠ અંગો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં દર્શાવેલ છે. તેમાં વાત્સલ્ય નામનું એક અંગ છે. વાત્સલ્ય : સાધાર્મિકો પ્રત્યે હૈયામાં માતા સમાન હેત હોય, તેમના પ્રત્યે હદયમાં નિ:સ્વાર્થ અનુરાગ, હાર્દિક પ્રેમ તેમ જ સાધુ અને શ્રાવકવર્ગની સેવા એ વાત્સલ્ય આચાર છે. સાધર્મિકની સેવા એ આત્યંતર તપ છે. ધર્મ કાર્યમાં પ્રમાદ કરનારા સાધાર્મિકોને ધર્મના કર્તવ્યો યાદ કરાવી, પાપોથી. બચાવવા વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા આપવી તે ભાવ સાધર્મિક ભક્તિ છે. સમકિતી જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખવી તે દ્રવ્ય વાત્સલ્ય છે અને ‘સવી જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવવી તે ભાવ વાત્સલ્ય છે. માર્ગભ્રષ્ટને માર્ગસ્થ કરવો તે શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે. સમકિતમાં વાત્સલ્યગુણ પ્રગટાવવાની શક્તિ છે પરંતુ સમકિતી જીવોમાં જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યભાવ ઉભરાતો નથી. ઉત્કૃષ્ટ કોટિનું વાત્સલ્ય તીર્થકરોને હોય છે તેથી તેમના સમ્યગદર્શનને વરબોધિ' - શ્રેષ્ઠબોધિ કહેવાય છે. સાધર્મિક ભક્તિનું ફળ મહાન છે. ત્રીજા સંભવનાથ ભગવાન પૂર્વના ત્રીજા ભવમાં ધાતકીખંડ દ્વીપમાં ઐરાવત ક્ષેત્રની ક્ષમાપુરી નગરીમાં વિમલવાહન નામે રાજા હતા. તે સમયે ત્યાં મહાભીષણ દુષ્કાળ પડ્યો. તેમણે પોતાની પાસે રહેલા અનાજ વડે સાધર્મિકોની ભોજનાદિ વડે ભક્તિ કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પુણિયા શ્રાવકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમણે અખંડપણે સાધર્મિક ભક્તિ For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કરી હતી. એક દિવસ પોતે ઉપવાસ કરી અન્ય સાધર્મિકને જમાડે, બીજે દિવસે પત્ની ઉપવાસ કરી સાધર્મિકને જમાડે! સાધર્મિકોનું ભોજન-પાણી દ્વારા થતું સ્વાગત એદ્રવ્ય સાધર્મિક છે. અભયકુમારને સાધાર્મિક પ્રત્યે અનહદ પ્રેમ હતો. આ વાતનો પુરાવો આપણને રાસરસાળ' ગ્રંથ શ્રી કવિદષભદાસ કૃત ‘અભયકુમાર રાસ'ની ઢાળ-૩માં મળે છે. ચંડધોતન રાજાએ વૈરભાવથી અભયકુમારને જીવતા પકડી લાવવા માટે ઉદ્ઘોષણા કરી. ‘અભયકુમાર સાધર્મિકો પ્રત્યે અત્યંત પ્રીતિ ધરાવે છે,' એવું જાણી રાજાએ નબળી કડીનો લાભ લઈ ગણિકાને સાચી શ્રાવિકા બનાવી રાજગૃહી નગરીમાં મોકલી. ગણિકાની જૈનધર્મ પ્રત્યે, જૈન ધર્મના શુદ્ધ આચારો પ્રત્યેની અનન્ય પ્રીતિ અને આચાર પાલન જોઈ મહામંત્રી અભયકુમાર અત્યંત પ્રભાવિત થયા. ગણિકાને સાચી શ્રાવિકા સમજી, ઘણો આગ્રહ કરી માનપૂર્વક હવેલીમાં તેડી લાવ્યા. ત્યાર પછી પોતાના હાથે જ ભોજન પીરસ્યું હતું. પ્રસ્તુત રાસમાં રોહિણેયકુમારને પકડવા અભયકુમારે સાધર્મિક ભક્તિનો પ્રયોગ કર્યો. જ્યારે અભયકુમાર'રાસમાં ગણિકાએ સાધર્મિક ભક્તિના બહાને પોતાના આવાસમાં લઈ જઈ મહામંત્રીને બંદીવાન બનાવી ચંડમોતન રાજાને સોંપ્યા હતા. અહીં સ્પષ્ટ થાય છે કે, તે સમયમાં સાધર્મિકોનું વિશિષ્ટ કોટિનું બહુમાન થતું હશે. ભલે, અભયકુમારે રોહિણેય ચોરને પકડવા સાધર્મિક ભક્તિનો સહારો લીધો પરંતુ સાધાર્મિકો પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. તે તેમના જીવનનું એક પ્રશંસનીય પાસું છે. છે . પૂર્વના કાળમાં અતિથિને ભગવાન ગણવામાં આવતા હતા. તિથિદેવો ભવઃ | અતિથિની સેવા કરવા લોકો તત્પર રહેતાં હતાં. નગરમાં અજાણ્યા માણસને જોતાં તેમને ઘરે લઈ તેમનો ઉચિત આતિથ્ય સત્કાર કરતા હતા. જુઓ ‘શ્રેણિક રાસ’માં મહારાજા પ્રસેનજીત દ્વારા અપમાનિત થયેલા રાજકુમાર શ્રેણિક રાજ્ય છોડી બેનાતટનગરમાં આવ્યા ત્યારે ધનદત્ત શેઠ તેમને પોતાની હવેલીમાં લઈ ગયા. ત્યાં ભોજનપાણી આદિ વડે ઔચિત્ય સત્કાર કર્યો. શેઠની દીકરી સુનંદાની નજર અતિથિ પર પડી અને પ્રણયનો ફાગ ખીલ્યો! વર્તમાન કાળે વ્યવહાર અત્યંત ઘસાતો જાય છે. પાશ્ચાત્ય જીવનશૈલીએ ભારતીય સંસકૃતિને સંપૂર્ણ રીતે ધોઈ નાંખી છે. “સાપ ગયા પણ લીસોટા રહી ગયા'! બીજાનું હડપ કરવાની વૃત્તિ વકરી રહી છે. બીજાનો કોળીયો છીનવી પોતાનું પેટ ભરવાની રાક્ષસવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે. પોતાનું પેટ કાપી અન્યને ભોજન આપી તૃપ્તિ કરાવનારા પુણિયાને આ ધરતી પર ક્યાં શોધવો? રોહિણેયકુમારે ચાતુર્યપૂર્વક કહ્યું, “મંત્રીશ્વર! હું તો બીજાના ઘરનું પાણી પણ પીતો નથી, માટે તમે આગ્રહ ન કરો.” પરંતુ મહામંત્રી એકના બે ન થયા. તેમણે રોહિણેયકુમારને તાણી-ખેંચીને 'પણ આતિથ્ય સત્કાર માટે વિવશ કર્યા. શ્રાવકના રૂપમાં રહેલા રોહિણેયકુમારને અંતે રાજવી ભોજના કરવાની અભિલાષા જાગી. તેને અભયકુમારનું નિમંત્રણ ગમે તેમ કરીને પણ સ્વીકારવું પડ્યું. 1. બુદ્ધિશાળી અભયકુમાર તેને રાજમહેલમાં લાવ્યા. ચતુર રોહિણેયકુમારે શ્રાવકનું રૂપ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પરિવર્તન કરી, રોહણશેઠનું રૂપ લીધું. બીજી બાજુ અભયકુમારે મહારાજા શ્રેણિકને વધામણી આપતાં કહ્યું કે, “મેં ચોરને પકડી લીધો છે.” મગધ નરેશ અત્યંત ખુશ થયા. ચોરના આતંકમાંથી હવે મુક્તિ મળશે, પ્રજાજનો સુખ અનુભવશે; એવા વિચારથી તેઓ આનંદિત થતાં રાજમહેલમાં આવ્યા. રાજાએ જોયું કે અભયકુમારે જેને કેદી બનાવ્યો હતો તે ચોર નથી પરંતુ રોહણ શેઠ છે. મહારાજાએ પુત્રને ઠપકો આપતાં કહ્યું, “અભય! તું ભૂલથી ચોરના બદલે રોહણ શેઠને પકડી લાવ્યો છે?” મહામંત્રીએ કહ્યું, “રાજન્! મને પાકો વિશ્વાસ છે કે આ રોહણ શેઠના વેશમાં રહેલ રોહિણેય ચોર જ છે. હું હમણાં જ તેને દોરડા વડે બાંધી સિદ્ધ કરીશ.” અભયકુમારે દસ્યુરાજ રોહિણેયના ભવ્ય સ્વાગતની તૈયારી કરી. તેમણે રત્નના પ્રભાવે એક સાત માળની અમૂલ્ય મહારત્નોથી ખચિત દિવ્ય હવેલી બનાવી, તેમાં ઉતારો આપ્યો. ત્યાં દેવાંગનાઓ જેવી સ્વરૂપવાન લલનાઓ ચામર ઢાળી રહી હતી. ગાંધર્વો અદ્ભુત નાટયકલા કરી રહ્યા હતા. અપ્સરાઓ જેવી સ્ત્રીઓ મધુર વીણાવાદન કરી રહી હતી. મહામંત્રી અભયકુમારે મહેમાનગતિ શરૂ કરી. સૌ પ્રથમ રોહિણેયકુમારને ભોજના પીરસાયું. આ ભોજનની સોડમથી મુખમાં પાણી આવ્યું. રોજના સાદા ભોજનથી કંટાળેલો રાસનાયક વિવિધ, ખુબુદાર અને જાતજાતની વાનગીઓ જોઈખૂબ ખુશ થયો. ઘણા સમય પછી સ્વાદિષ્ટ ભોજન મળતાં તે ભોજન પર તૂટી પડયો. તેણે ખૂબ ખાધું. ત્યાર પછી ઉગ્ર પ્રકારની ચંદ્રહાસ નામની મદિરાનું ભરપૂર પાન કરાવ્યું. તે મદિરાનો વ્યસની તો હતો જ. વળી, કેટલાક દિવસો પછી મદિરા મળવાથી જરૂરતથી વધુ પ્રમાણમાં તે ઢીંચી ગયો. ભારે આહાર અને માદક પીણાના સેવનથી તેની ચેતનવૃત્તિઓ પ્રમત્ત અને સુષુપ્ત બની અને અચેતન મનના ભાવ ઉભરવા લાગ્યા. અભયકુમાર પણ આ જ ઈચ્છતા હતા. મદિરા સેવનથી રોહિણેયકુમાર નિદ્રાધીન થયો. પૂર્વ યોજનાનુસાર તેને ઉત્તમ દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવી, ઊંચકીને, સાક્ષાત્ સ્વર્ગલોક જેવા સોહામણા ઢોલિયા (દેવશય્યા)માં પોઢાડવામાં આવ્યો. થોડા સમય પછી મદિરાનો નશો ઉતરતાં તે ભાનમાં આવ્યો. તેણે ધીરે ધીરે નેત્રો ખોલ્યાં. તે ચારેબાજુ વિસ્મિત નેને જોવા લાગ્યો. તેણે ચારેબાજુ અપૂર્વરમણીય દશ્ય જોયું. ભીંતો પર સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. છત પર મનોહર હાંડી ઝુમ્મર લટકી રહ્યાં હતાં. અહી દેવ-વિમાન જેવાં અદ્ભુત નાટકો રચાઈ રહ્યાં હતાં. અપ્સરાઓ જેવી સ્વરૂપવાન અને લાવણ્યમય લલનાઓ જોઈ તે ચમક્યો. ભવન રત્નદીપોથી ઝળહળી રહ્યો હતો. રત્નજડિત ઢોલિયાની ચારે બાજુ ચાર સ્ત્રીઓ ઉભી હતી. કેટલીક સુંદરીઓ ચામર ઢાળી રહી હતી. તેનો નશો થોડો થોડો ઢીલો પડી રહ્યો હતો. તેણે આંખ ખોલી ત્યાં તો દેવાંગનાઓ જેવી સુંદરીઓએ જેમ દેવ સાથે યથોચિત પ્રેમભર્યો શિષ્ટાચાર કરે છે તેમ નવા આગંતુક દેવનું સ્વાગત કરતાં “જય જય નંદા, જય જય ભદ્રાનો વિજયનાદ કર્યો. નૃત્ય કરનારી નૃત્યાંગના સોંપાયેલા કાર્યમાં મચી પડી. રોહિણેય કુમારને સમજ ન પડી કે આતે સ્વપ્ન કે સત્ય ? તે ચારે બાજુ વિસ્ફારિત નેત્રે પ્રસાદને જોવા લાગ્યો. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ રોહિણેય ચોરને પકડવા અભયકુમારની આભાસી સ્વર્ગ રચના For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ એવામાં બાજુમાં ઉભેલી રૂપવતી નવયૌવના દેવાંગનાનો પાઠ ભજવતી, આશ્ચર્ય છલકાતાં ઊંચા સ્વારે, હર્ષાવેશમાં બોલી, “હે મહાપુરુષ! આપ આ અવર્ણનીય દેવ વિમાનમાં ઉત્પન્ન થયા છો. અમે આપની દાસીઓ છીએ. આપને અમારા સ્વામી બનાવી અમે સૌભાગ્યશાળી બન્યા છીએ. અમે તમારો પડયો બોલ ઝીલવા તત્પર છીએ.” વિસ્મયથી સ્તબ્ધ બની રોહિણેયકુમાર મૂંગો મૂંગો જોતો જ રહ્યો. ત્યાર પછી દેવાંગનાઓએ પ્રેમનો અભિનય કરતાં દેવભવની આચાર મર્યાદાનું વિધાન કરાવતાં પૂર્વજન્મનાં કરેલાં સુકૃત્યો અને દુષ્કૃત્યો વિશે પૂછ્યું. રોહિણેયકુમારે કહ્યું, “સુકૃત-દુષ્કૃતનું વર્ણન શામાટે?” દેવાંગનાઓએ કહ્યું, “દેવ! સુકૃત્યોનું વર્ણન કરવાથી અમે તે કાર્યોનાં ગુણકીર્તન કરશું અને દુષ્કૃત્યોનું વર્ણન આપના મુખેથી થશે ત્યારે તે પાપસ્વતઃ નષ્ટ થઈ જશે.” રોહિણેયકુમારે વિચાર કર્યો, પિતાને આપેલા વચનનો ભંગ મારાથી થયો છે. આ ઉપરાંત ચોરીના અનેક અપરાધો મારાથી થયા છે તો શું હું તેનું વર્ણન કરું? નહીં, નહીં. આ તો મને ફસાવવાની મહામંત્રીની કોઈ ચાલ લાગે છે. મારે ખૂબ સાવચેત રહેવું પડશે.” પૂર્વભવનાં પુણ્ય-પાપનું નિવેદન કરવાનો પ્રસંગ આવતાં રોહિણેયકુમાર દુવિધામાં પડયો. શું હું ખરેખર દેવભવમાં ઉત્પન્ન થયો છું? કે પછી મને જકડીને મારો વૃત્તાંત મારા મુખેથી બોલાવવા રચાયેલું કોઈનવું ષડયંત્ર છે? મારે તથ્યાતધ્યનો નિર્ણય શી રીતે કરવો?’ રોહિણેયકુમારને મૌન જોઈ દેવાંગનાઓએ કહ્યું, “દેવ! શીઘ્રતા કરો. અભિષેકનું મુહૂર્ત વહી જાય છે.” | મંથન અને મથામણની ઘણી પળો પસાર થયા પછી અચાનક રોહિણેયકુમારને ભગવાન મહાવીર સ્વામીના હદયસ્થ થયેલાં વચનો યાદ આવ્યાં. તેણે મનોમન ખુશ થતાં નિર્ણય કર્યો કે, ભગવાનના વચન અનુસાર દેવોનું જેવું વર્ણન છે તેવું અહીં દશ્યમાન થશે તો હું જેવું સત્ય હશે તેવું સત્ય કહીશ. જો અભયકુમારે મને પકડવા માટે કોઈ ષડયંત્ર રચ્યું હશે તો હું પણ તેનો ઉત્તર માયાકપટસહિત જ આપીશ.” હવે રોહિણેયકુમાર ભગવાનના શ્રીમુખેથી શ્રવણ કરેલ દેવગતિના ભાવોનું સ્મરણ કરે છે. તે વર્તમાન પરિસ્થિતિ સાથે તુલનાત્મકદષ્ટિએ જોવા લાગ્યો. તેના સંદર્ભમાં કવિએ ઢાળ-૦થી ૧૦માં દેવગતિનું સૂક્ષ્માતિસૂક્ષ્મ વર્ણન કર્યું છે. અહીં કવિ આગમ શાસ્ત્રના જાણકાર હતાં, એવુંવિદિત થાય છે. દુહા : ૯ નાટિકનીતિનરખીઇ, સુરમા ઘણો વવેક; વીરવચન સંભારીઉં, સુરનાં સુખ અનેક અર્થ : રોહિણેયકુમાર હવે ધ્યાનપૂર્વક દેવ-દેવાંગનાઓને નીરખવા લાગ્યો. દેવતાઓ ઘણાં વિવેકી હોય છે. તેમનું સુખ અનેકગણું હોય છે. છે. ૧૪૩ •..૧૪૩ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૪ ઢાલઃ છ દેવગતિનું વર્ણન. (દેશી તો ચઢી ઘનમાન ગજે) સુરના સુખ છઇ અતી ઘણાં એ, મનહાં ઐતું થાય તો; રયણ વીમાન છે શાસ્વતાં એ, કાલ સુખઇ ત્યાહાં જાયતો . ..૧૪ ભુષણ ભોગ સેયા ભલીએ, નાટિક વેણા નાદતો; ગાન કરઇ દેવાંગના એ, મીઠા મધૂર સાદતો. રુપ સકોમલ તેલુનાં એ, અતિ સુગંધી દેહતો; કેસ મુછ ડાઢી નહી એ, તેજ પૂંજ સુર તેહતો. રૂધીર ચરબ નખ નસ નહી એ, રોમ રહીત તન જોયતો; પરસેવો અંગઇ નહી એ, રોગ રહીત દેહે હોયતો જરા ન આવઇ દેવનઇ એ, સુખીઆ લીલ વીલાસતો; મધૂર વચન મુખ્ય બોલતાએ, સખરા સાસઉસાસ તે. ...૧૪૮ અર્થઃ દેવોનાં સુખો અતિશય મનોહર હોય છે. તેઓ મનમાં જે વિચારે તે કરી શકે છે. દેવતાના વિમાનો રત્નના બનેલાં છે, જે શાશ્વત છે. આ વિમાનમાં અનંતકાળ સુખમાં નિર્ગમન કરે છે. ...૧૪ દેવોના વસ્ત્રાભૂષણો, શય્યા અને ભોગો દિવ્ય હોય છે. ત્યાંના દિવ્ય ગાંધર્વ નાટક અને વીણાવાદના રમણીય હોય છે. ત્યાંની દેવાંગનાઓ મીઠા, મધુર સ્વરે ગીતો ગાય છે. ..૧૪ દેવ-દેવીઓ સ્વરૂપવાન અને સુકોમલ હોય છે. તેમનો દેહ સુંગધિત હોય છે. દેવોની દાઢી અને મૂછના વાળ ન ઉગે. તેજસ્વી, પ્રકાશના પુંજ સમાન દેવો દેદીપ્યમાન હોય છે. ..૧૪૬ તેમનાં શરીરમાં લોહી, ચરબી, નખ અને લોહીનો વહન કરનારી શિરા કે ધમનીઓ ન હોય. તેમનું શરીર રુંવાટી વિનાનું હોય. તેમનાં અંગે પ્રસ્વેદન હોય. તેમનું શરીર રોગરહિત નિરગી હોય છે. ..૧૪ દેવોને વૃદ્ધાવસ્થા આવતી નથી. તેમનું સંપૂર્ણ જીવન ભોગવિલાસ ભોગવવામાં વ્યતીત થાય છે. તેઓ મુખેથી મધુર વચન બોલે છે. તેમનો શ્વાસોશ્વાસ અતિશય સુગંધિત હોય છે. ...૧૪ દુહા : ૧૦ સાસઉસાસ સખરા સહી, વિબુધ પણ્ જે માંહિ; વીર વચન હઇડઇ ધરૂ, યુગલ વેદ છઇ ત્યાહી અર્થ: તેમનો શ્વાસોશ્વાસ ખુબુદાર હોય છે. તેઓ વિશિષ્ટ પ્રજ્ઞાધારી હોય છે. હું પ્રભુ મહાવીર સ્વામીના વચનો હૃદયે ધરી વિચાર કરું. દેવલોકમાં સ્ત્રી અને પુરુષ એમ બે વેદ છે. ૧૪૯ ઢાળ : ૮ (દેશી નાચતી જિન ગુણ ગાય મંદોદરી, રાવણ વેણા વાહઇ. રાગ ગોડી.) જુગલ વેદ હોઇ સુરમાંહિં, નરનઇ બીજી નારી; સાત હાથ કાયા ઉતકષ્ટી, જયગન હાથ એક ધારી રે • ૧૪૯ •. ૧૫૦ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ನ್ ૧૫૩ યુ...૧૫૪ યુ.૧૫૫ યુગલ વેદ હોઇ સુરમાંહિ.. આંચલી બણિ જ્ઞાન હોઇ સુરમાંહિ, મતિ શ્રુત અવધિ જ્ઞાનો; દસઇ સંગ્યના સુરમાહા હોઇ, સુરનઇ કણિ અજ્ઞાનો રે. યુ...૧૫૧ ઉતકખું આયખું સુરનું, સાગરોપમ તેત્રીસો; દસ હજાર વરસનું આઇ, જયગન કહઇ જગદીસો રે યુ..૧૫ર કાયસ્થતિ સુર રહઇ એક ઠામર્દ, સાગરોપમ તેત્રીસો; કષાય ચ્યાર કહું સુરમાંતો, માયા લોભ નઇ રીસો રે એક સંસ્થાન હોઈ સમચતુરંસ, શરીર ગણિ તસ લહીઈં; તેજસ વઇકરી, અનઇ કારમણ, સૂરનઇ એકણિ કહીઇ રે ગણિ દ્રષ્ટી હોઇ સુરમાહિં, સમીકીત દ્રષ્ટી લહીઇ; મીથ્યા દ્રષ્ટી હોઇ દેવતા, સમામીછા તે કહીઇ રે દરસણ બણિ કહયાં સુરમાહિ, ચક્ષુ, અચક્ષ, અવધી; ઉપપાદ જ ખાણી સુર હોઇ, અચીત યોનિ પ્રસીધી રે યુ...૧૫૬ નવ અપ્યોગ હોઇ સુર માહંઇ, મત્ય, શ્રુતિ, અવધ્ય જ્ઞાન; એ ત્રણે અગ્યનાન કહી જઇ, દરસણ ગણિ નીધ્યાન રે યુ. ૧૫૦ ષટ પરયાપતિ ભાખું સુર નઇ, આહાર શરીર તસ કહી; ઇંદ્રી સાસઅનઇ ઉસાસો, ભાષા મન તસ લહીદ રે યુ...૧૫૮ દસઇ પરાણ તણો ધરનહારો યોન્ય કહું લખિ ચ્ચારો; સૂર સઘલા પંચેંદ્રી કહીઇ, કરઇ અચીત તે આહારો રે ભુવનપતિ વ્યંતર સૂર જયોત્યષી, વ્યમાનીક તહી ભેદો; ચ્ચાર જાતિ સુરમાહિ ભાખી, તીહા નવાણું ભેદો રે પાતાલ માંહિ છઇ દેવ અસંખ્ય, વ્યવરી ભાખું સોયો; સોલજાતિ સુર વ્યંતર કેરી, ભુવનપતિ દસ જોયો રે ૧૬૧ દ્વાદસ ભેદ સુરના તુમ ગયો, જયાહા બારઇ દેવલોંકો; નવ ગ્રીવેક તણા નવ ભેદો,જ્યાહાં નહી ઢંતા સ્ત્રોકો રે યુ. ૧૬૨ ગણિ ભેદ સુર કુલહમુખીના, જોતષી દસે પ્રકારો; ત્રીજંગ જંભગ દેવ તણા કહું, ભેદ દસઇ નીરધારો રે યુ...૧૬૩ પરમાધામી દેવ તણા વલી, પનરઇ ભેદ વખાણ્યો; અનુત્તાર પંચ વીમાનઇ પંચઇ, નવ લોકાતીક જાણ્યો રે યુ ...૧૬૪ અર્થ: દેવલોકમાં સ્ત્રી અને પુરુષ એમ બે (યુગલ) વેદ હોય છે. તેમના દેહની અવગાહના ઉત્કૃષ્ટ સાત હાથની અને જઘન્ય એક હાથની હોય છે. ...૧૫૦ દેવોમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ પ્રકારના જ્ઞાન હોય છે. તેમના દશ પ્રકારના સામાજિક વ્યવસ્થા (આજ્ઞા) હોય છે. દેવોમાં ત્રણ પ્રકારના અજ્ઞાન પણ હોય છે. (તેમને મતિ. ನ್ ૧૫૯ ನ್ ૧૬૦ ನ್ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ .૧૫૪ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન હોય છે.) ..૧૫૧ દેવતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ છે. તેમનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે, એવું જિનેશ્વર ભગવંત કહે છે. ...૧૫૨ એક જ કાયમાં વારંવાર ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહે છે. દેવતાની કાયસ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. વળી, તેઓમાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયો છે. ...૧૫૩. તેમને (છ સંસ્થાનમાંથી) એક સમચતુરંસ સંસ્થાન હોય છે. તેમને વૈક્રિયતૈજસ અને કામણ એ ત્રણ શરીર કહ્યાં છે. દેવતામાં ત્રણ દષ્ટિ હોય છે. સમકિતદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્રમિથ્યા (મિશ્ર) દષ્ટિ. આ ત્રણે દષ્ટિવાળા દેવો હોય છે. . ...૧૫૫ દેવતામાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિ દર્શન એમ ત્રણ દર્શન હોય છે. તેઓ ઉપપાત શય્યામાં ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. યોનિ અચિત્ત હોય છે. " ...૧૫૬ દેવતામાં નવ ઉપયોગ હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન વળી (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન) ત્રણ દર્શન એમ નવ ઉપયોગ હોય છે. ..૧૫ દેવોમાં છ પર્યાપ્તિ હોય છે તે કહું છું. આહાર, શરીર એ બે પર્યાપ્તિ કહી. તે ઉપરાંત ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એમ છ પર્યાપ્તિ તેમને મળે છે. દેવતા દશપ્રાણો ધારણ કરે છે. તેમની ચાર લાખ યોનિઓ છે. દેવતામાં પાંચ ઈન્દ્રિય કહી છે. તેઓ અચિત્ત પુદ્ગલનો આહાર કરે છે. ...૧૫૯ ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ઉદ્વેગ (ખેદ) નથી. દેવતાના આ ચાર પ્રકાર છે. તેમના કુલ મળી વિસ્તારથી નવ્વાણું ભેદ થાય છે. ..૧૬૦ પાતાળ લોકમાં અસંખ્ય દેવતાઓ છે. તેમનું વિસ્તારથી વિવરણ કરું છું. વ્યંતર જાતિના સોળ પ્રકારના દેવો ત્યાં છે. વળી, દસ પ્રકારના ભુવનપતિ દેવો પણ નરક (પાતાળ)માં છે. ....૧૬૧ ઉદ્ગલોકમાં જ્યાં બાર દેવલોક છે ત્યાં બાર પ્રકારના વૈમાનિક દેવોની ગણતરી તમે કરો. નવ રૈવેયકના નવ પ્રકારના દેવતા છે, જ્યાં કોઈ પ્રકારની ચિંતા કે શોકનથી. કિલ્વિષી દેવોના મુખ્ય ત્રણ પ્રકાર છે. જ્યોતિષી દેવો દશપ્રકારના છે. વળી, તીર્થગ શૃંભક દેવોના વિશે કહું છું. તેમના નિશ્ચયથી દશપ્રકાર છે. ૧૬૩ પરમાધામી દેવો પંદર પ્રકારના છે. તેમના પંદર ભેદ વિખ્યાત છે. અનુત્તર વિમાનવાસી દેવો પાંચ પ્રકારના છે. લોકાંકિત દેવોનવ પ્રકારના છે. ...૧૬૪ દુહા : ૧૧ સુરના લખ્યણ મનિ ધરઇ, સુર નઇ નહી સંઘેણ; કવલ આહાર તેહનઇ નહી, નદ્રા લિહઇ દેવ નહી. •..૧૫૮ ••• ૧૬૫ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ •.. ૧૬૬ અર્થ: દેવતાના લક્ષણો મનમાં નિર્ધારિત કરો. દેવોને (વૈદિય શરીર હોવાથી હાડકાનું બંધારણ) સંઘયણ ન હોય. તેઓ કવલ આહાર ન કરે. દેવને નિદ્રા ન હોય. ..૧૬૫ ઢાળ : ૯ | (દેશી : કાંહાન વજાડા વાંસલી) નોપકરની સહુ દેવતા, ભોમિ પાય ન લાગઇ; મુકઇ, લોચન સુર મીચઇ નહી, તીહા પુફ ન સુકઇ રયણી દીવશ તીહાં નહી, નહી ત્યાહાં અંધકારો; નીદ્રા નહી ત્યાહા દેવનઇ, નહી પશુ અવતારો ... ૧૬૦ બાદર અગ્યન તીહા નહી, નહી ત્યાહા વીગનાનો; ડુગર નદી(અ) તીહા નહી, અનનાં નહી દાંનો તપ કયરીઆ તીહા નહી, તીહા મુગત્ય ન લહીઇ; વરત્ય કસી તીહા નહી, પછખાણ ન કહીઇ ૧૬૯ પંડીત મરણ તીહા નહી, તસ મરણ અકામો; બાલમરણ ભાખુ સહી, નહી અણસણ તામો. ... ૧૦૦ અર્થઃ દેવતાનું આયુષ્ય નોપકર્મી છે. તેમના પગ જમીનથી અદ્ધર જ રહે છે. તેમના લોચનના પોપચાં મીંચાતા નથી. તેમના ગળાની ફૂલની માળા કરમાતી નથી. (આયુષ્ય પૂર્ણ થવાને છ માસ બાકી રહે ત્યારે ફૂલની માળા કરમાય છે.) દેવલોકમાં રાત્રિ અને દિવસ જેવી વ્યવસ્થા નથી. ત્યાં અહંકારનથી. દેવને નિદ્રાન આવે. ત્યાં પશુઓનો વાસ નથી. ...૧૬૦ દેવલોકમાં બાદર અગ્નિ નથી, ત્યાં વિજ્ઞાન નથી. ત્યાં પર્વતો કે નદીઓ નથી. ત્યાં અન્નનો દાણો શુદ્ધાં નથી. ત્યાં તપ તેમજ ધાર્મિક અનુષ્ઠાનો નથી. ત્યાંથી કોઈ જીવાત્મા મુક્તિ પણ ન મેળવી શકે. ત્યાં કોઈ જાતના વ્રત-પ્રત્યાખ્યાન કહ્યા નથી. ૧૬૯ દેવતાઓ પંડિત મરણ (અનશન-સંથારો) ન કરી શકે. તેઓ અકામ મરણે મૃત્યુ પામે છે તેથી તેમના મૃત્યુને બાલ મરણ કહ્યું છે. ત્યાં અનશન (ઉપવાસ) નથી (અર્થાત્ કોઈ જાતના વ્રતા પ્રત્યાખ્યાન નથી.) ...૧૦૦ ઢાળ : ૧૦ (દેશી વંસત પુરણ મનોહર) સુરગતિનો આવ્યો જેહો, કયમ જાણ્યો જાઇ તેહો; સુગંધ દેહો, રૂપ અનોપમ તેહનું એ દીવ વચન દયા દાનો, દેવ પૂજા કંઇ ગાનો, ચુભ ધ્યાનો હોઇ તે નરનુ વલી એ ... ૧૦૨ .૧૬૮ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ... 64 •..૧૫ મીઠી મધુરી વાણી એ, દેવતણી ઇંધાણી એ; પ્રાણી એ પાપ કરમ કરતો બીહઇ એ ભોગી પુરૂષ થોડો આહારો, થોડો લોભ થોડો ખારો; નર સારો સુરગત્યાનો આવ્યો સહી એ સુધ ગુરુ સેવા નીત્ય કરઇ, પેખી શાહાત્ર શ્રવણ ધરઇ; ઉચરઇ સુપરખ રીત્ય વચન સહી એ અર્થ: આ દેવગતિમાંથી આવ્યો છે, તેવું ક્યા લક્ષણોથી જાણી શકાય? તે જીવાત્માનું શરીર સુંગધી હોય છે તેમજ તેનું રૂપ અનુપમ હોય છે. દિવ્યવચનો, જીવદયા-અનુકંપાયુક્ત, દાનેશ્વરી, દેવપૂજા કરનારો અને મધુર સ્તવનો ગાનારો હોય, વળી, તેમનુષ્યનું શુભ ધ્યાન હોય. ...૧૦ તેની વાણીમાં (સાકર જેવી) મીઠાશ અને મધુરતા હોય. દેવગતિમાંથી આવ્યો છે તેનું એંધાણ એ છે કે તેવો જીવાત્માપાપકર્મ કરતાં ડરે છે. , ...૧૦૩ જે ભોગી (પૈસાદાર) પુરુષનો આહાર ઓછો હોય, અલા લોભ હોય, ઈર્ષા(ખાર) ઓછી હોય તે ખરેખર દેવગતિમાંથી આવેલો છે અથવા દેવગતિમાં જવાનો છે તેમ જાણવું. ૧૦૪ શુદ્ધ ગુરુની નિત્ય સેવા કરે, તેમનાં દર્શન કરી નિત્ય શાસ્ત્ર સાંભળે તેમજ શાસ્ત્ર અનુસાર સત્ય વચનનો ઉચ્ચાર કરે. દુહા ઃ ૧૨ ચારગતિનાં જીવોનાં લક્ષણ સંતિ વચન મુખ્ય ઉચરઇ, પરહીત વ્યંતઇ જેહ; સુરમાહંઇથી આવીઉ, કઇ સુરગતિ લઇ તેહ *. ૧૦૬ નગર થકી નર આવઉ, લહઇ નરગનો કુપ; પાપી કુવચન કાઢતો, લખ્યણ કાલ કરૂપ .. ૧oto પસુ માહઈથી પ્રગટીઉ, તેહ નઇ સબલો આહાર; વવેક વ્યના, માયાબહુ, ફરી ત્રીજંચ અવતાર માનવ ગત્યથી આવીઉં, તેહનઇ સબલો માન; વિનઇ વિવેક બુધિ નીરમલી, રીષભ નીરમલ્યું ન્યાન સૂરગત્ય માહઈથી આવીઉં, અનંગ જનેતા સાથિ; વીબુધ રુપ, કવી રીષભ કહઇ, અનઇ તસ સૂર ગતિ હાથિ સૂરનુ વરણવ છઇ ઘણું, વીમાન તણાં બહુ ભેદ; રોહણીઉ સંભારતો, આલસ કરઇ ન ખેદ દેવલોક બારઇ તણો, ધરતો હઇઇ વીચાર; વીર અરથ પ્રકાસીઉં, સમભુતલાથી સારા ... ૧૮૨ અર્થ: તે મુખેથી સત્ય વચન બોલે, પારકાનાં હિતનું ચિંતન કરે તેવો જીવાત્મા દેવગતિમાંથી આવેલો જાણવો. અને તે (મનુષ્ય મરીને) દેવગતિમાં જનારો જાણવો. ...૧૦૬ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ...૧૮૨ નરકગતિમાંથી આવેલો જીવ નરકનો કૂપ મેળવે છે. તે પાપી કુવચનો બોલે છે. તે કાળો, કુરૂપલક્ષણવાળો હોય છે. ...૧૦૦ જે તિર્યંચ ગતિમાંથી આવેલો હોય છે તે ખૂબ ખાઉધરો હોય છે. તે અવિવેકી, અત્યંત માયાવી હોવાથી પુનઃ તિર્યંચગતિમાં અવતરે છે. ...૧૦૮ મનુષ્ય ગતિમાંથી આવેલો ખૂબ અભિમાની હોય છે. તે વિનયી, વિવેકી તથા નિર્મળ બુદ્ધિવાળો હોય છે. કવિ ઋષભદાસ કહે છે કે તેનું જ્ઞાન નિર્મળ હોય છે. ...૧૦૯ સૂરગતિમાંથી આવેલો હોય તે કામદેવ જાણે તેની માતા સાથે નીચે ન આવ્યો હોય? તેવો રૂપાળો હોય છે, તેવું જ્ઞાની કહે છે અને વળી પાછો તે (મનુષ્ય) દેવગતિ હાથવેંતમાં (જદી) મેળવનારો બને છે, એમ કવિ દષભદાસ કહે છે. .૧૮૦ દેવગતિનું ઘણું વર્ણન છે. ત્યાં વૈમાનિક દેવોનાં ઘણાં ભેદ છે. રોહિણેય કુમારે દેવગતિનું વર્ણન આળસ કેખેદ કર્યા વિના યાદ કર્યું. .૧૮૧ તેણે 'બાર દેવલોકના ભાવોને, પોતાના હૈયે જે ધારણ કર્યા હતા તેને યાદ કર્યા. ભગવાન મહાવીર સ્વામીએ તેના ભાવો (અર્થ) પ્રકાશિત કર્યા છે. તે આપણી સમભૂલા પૃથ્વીથી શ્રેષ્ઠ (ઉપર) છે. . ચોપાઇ ૩ વૈમાનિક દેવોનું વર્ણન અને શ્રાવકાચાર સમભુતલા પ્રથવીથી જોય, એક રાજ ઉપણિ ઉંચું હોય; અનુંકરમિ દેવલોક છઇ બાર, સૂધર્મ, ઇશાન, સનતકુમાર મહેદ્ર ચોથું, બ્રહ્મ દેવલોક, લાંતક છઠુ, ચાહા નહી સોક; શુક્ર, સહિસાર, આનંત, પ્રાસંત, આરણ, ઉચીત ભાષઇ ભગવંતા ... ૧૮૪ દ્વાદસ દેવલીંક ઉપરિ જાણિ, નવગૃવેક વિમાન વખાણિ; શાહાસ્ત્ર ભાવ કહઇ કવી આજ, એટલઇ પ્રથવી હુઇ ષટ રાજ ...૧૮૫ નવગૃવેક ઉપરિ તુ જોય, અનુંતર પાંચ વિમાન જ હોય; ચ્ચાર વિમાનઇ સરખુ આય, એકત્રીસ સાગર કહઇ જિનરાયા ૧૮૬ ઉતકણું તો ત્યાહા તેત્રીસ, પંચમ વીમાનઇ એય કહઇ ઇશ; દેવતણી કાયા એક હાથ, ભોગ તણી નવી જાણઇ વાત પંચમ વીમાનઇ ઉપજઇ જેહ, એકાવતારી હોઇ તેહ; ચ્ચાર વીમાન માહઇ અવતરઇ, ભવ સંખ્યાતા તે પણિ કરઇ . ૧૮૮ પાચ વીમાન નઇ નવ ગૃવેક, વચન વાદ તીહા નવી રેખ; ઠાકુર સેવક ત્યાહા કણી નહી, તે મૃત લોકય ન આવઇ કદી ...૧૮૯ અનુત્તર પાચ વીમાનંઇ જોય, ચોસઠિ મણના મોતી હોય; બીજઇ ઠામિ કુંભ પ્રમાણ, નાદઇ લીણા રહઇ સૂર જાણ . ૧૯૦ સૂરદેવ લોકનું વરણવ એહ, રોહણીઉ સંભારઇ તેહ; એહ બોલ અહીઆ જો મલઇ, તો તો મનનો સંસઇ ટલઇ ૧૮૩ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ... ૧૯૪ •, ૧e અસ્યુ વિચારી, નીચું જોય, ભોમિ પગલા છઇ દોય; ફરકઇ નેતર નારી તણા, પુફ કરમાયાં દીસઇ ઘણાં કેસ, રોમ, નખ દીસઇ ચરમ, એ તો નોહોઇ સુરનો ધરમ; પરસેવો દીસઇ સ્ત્રી કાય, મુઝ મન્ચ ઍલ્યું કાંઇ ન થાય. દેવલોકિ નીદ્રા નવિ કહી, મોતી નાદ કહયો ત્યાહા સહી; દેવલોક એ નીશઇ નહી, મંત્રી કુડ કરઇ છઇ ગ્રહી સૂરગતિના આવ્યા નર થયા, નર ફીટી નઇ સુરમા ગયા; તે લખ્યણ મુઝમાહિં નહી, તો સુરગતિહા આવ્યો કહી પાપી લોભી હઇઇ ખાર, સૂધ ગર સેવા નહી જ લગાર; શાહાસ્ય ઉપરિ મુઝનિ સ્યો રાગ, સતિ વચનનો કીધો ત્યાગ. પરહીત ચંતા કેહી કરી, વિબુધ બુધિ કસી મંઇ ધરી; મુઝમાહા કવી પણ્ તે કયાતિ, અભઇકુમાર છલ કરતો આહિં કપટઈં ઉતર આપું આજ, મંત્રી સ્વરની ખોઉં લાજ; અમ્યું વીચારી બોલ્યો સાર, માહારા પૂણ્ય તણો નહી પાર દાન સીલ તપ ભાવના સાર, મિ પાલ્યાં શ્રાવક વ્રત બાર; જિન પ્રાશાદ પ્રતિષ્ઠા કરી, ભરયાં થંબ પૂજા આદરી શ્રી ગુરુ સેવા તીરથ યાત્રા, પૂરવિં પોષ્યાં મોટાં પાત્ર; જીવદયા અતિ ભાખ્યા જેહ, વીવહાર શુધિ રાખી નિજ દેહ અભખ્ય તણા કીધા પછખાણ, અનંતકાય ખાવા જિન આણ; કે પોસો સામાજીક પ્રતીકમણું કીધ, ધર્મ ઉપદેશ શJઇ દીઠ રે પ્રભાવના પૂસ્તમ ભંડાર, કીધો જગનઇ પર ઉપગાર; સૂણી વખાણ વ્રત અંગઇ ધરૂં, એકાસણૂં હું નિતિ કરું મી આરાધ્યાં થાનક વીસ, ઉપશમ આણી, છોડી રીસ; આલોઅણ લીધી ગુરુ કબઇ, તેણઇ સુરની ગતી થઇ છઇ મનઇ મુકયા ભુંડા ચ્યાર કષાય, અઢાર પાપ તે અલગાં થાય; શ્રાવક ગુણ ઘરીઆ એકવીસ, ધ્યાન સઝાય કરૂં નીસ દીસા ઇતાદીક પૂણ્ય કીધા બહુ, કહયા ન જાઇ તે પસ્ય સહુ; સૂણી નારિ બોલી તેણઇ ઠારિ, કરમાં પાપ તે કહો સંભારિ અભઇકુમારની સીખવી જે નારિ, બુધિ કેલવઇ તેણઇ ઠારિ; પણિ રોહણઇનઇ નવી છેતરઈ, કોતવાલિ એ પંતિ ફરઇ કહઇ મઇ કીધો સાધનો સંગ. કાઇ ન લાગો પાપનો રંગ; નારિ દેવંગના બોલી તસઇ, કાંઇક પાપ તો કીધૂ હસઇ હંશા જુઠુ પરધન લીધ, પરસ્ત્રીગમનનું પાતિગ કીધ; ચોરી હત્યાનું જે પાપ, સોય સંભારી ભાખો આપ ..૨૦૩ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રોહણીઉ કહઇ પૂછઇ ફોક, પાપી કચમ લહઇઆ દેવલોક; પરબતિ કેમ ચઢઇ પાંગલો, સસીની નવિ નરખઇ આંધલો દીધૂમ સદાઇ દાન, તેણઇ મઇ પામ્યું અમર વિમાન; માહારા પૂણ્ય સારૂં તુ ધારિ, પામી જેઇઇ મુગત્ય જ નારિ બોલઇ નવિ બંધાણો જસઇ, મંત્રી તણાઇ જણાવ્યું તસઇ; મંત્રી જણાવઇ રાયને વાત, મુકી ધ્યો નવી કીજઇ ઘાતા સાબતિ નહી ચોરીનું કરમ, હણતા નહી રાજનો ધરમ; રોહણીઉ પછઇ મુકયો સહી, અભદકુમાર બોલ્યો ગહગાહી .. ૨૧૨ અર્થઃ તિચ્છલોકની સમભૂતલ પૃથ્વીથી એક રજુ ઉપર દેવલોકનાં વિમાનો છે. ત્યાં એક, બે એમ અનુક્રમે બાર દેવલોક છે. પહેલું સુધર્મ, બીજું ઈશાન અને ત્રીજું સનસ્કુમારદેવલોક છે. ૧૮૩ ચોથું મહેન્દ્ર, પાંચમું બ્રહ્મલોક, છઠ્ઠ લાંતક દેવલોક છે, જ્યાં શોક નથી. સાતમું મહાશુક, આઠમું સહસાર, નવમું આણત અને દશમું પ્રાણત દેવલોક છે. અગિયારમું આરણ અને બારમું અશ્રુત દેવલોક છે, એવું જિનેશ્વરદેવ કહે છે. ...૧૮૪ - બાર દેવલોક ઉર્ધ્વલોકમાં એકબીજાની ઉપર રહેલા છે ત્યાર પછી નવ રૈવેયકના વિમાનો છે, જે પ્રશંસનીય છે. કવિ આજે આગમશાસ્ત્ર અનુસાર દેવલોકનું વર્ણન કરે છે. બાર દેવલોક અને નવરૈવેયક સુધીની પૃથ્વીનું માપ છરજૂપ્રમાણ છે. ..૧૮૫ હેભવ્યજીવો !નવરૈવેયકની ઉપર જુઓ પાંચ અનુત્તર વિમાન છે. ચાર અનુત્તર વિમાનનું આયુષ્ય એકસરખું જઘન્ય એકત્રીસ સાગરોપમનું છે, એવું જિનેશ્વર ભગવંત કહે છે. ૧૮૬ ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ છે. પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય એટલું છે, એવું જિનેશ કહે છે. ત્યાંના દેવની શરીરની ઊંચાઈ એક હાથની છે. તેઓ વિષય ભોગોની વાતો જાણતા નથી. ...૧૮૦ . જે જીવાત્મા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા વિમાનમાં અવતરે છે, તે નિયમા એકવતારી હોય છે. જેઓ અન્ય ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ સંખ્યાતા ભવો કરે છે. ...૧૮૮ પાંચ અનુત્તર વિમાન અને નવરૈવેયકમાં અલય પણ વચન વ્યવહાર નથી. ત્યાં રાજા અને સેવક જેવો વ્યવહાર પણ નથી. આ દેવતાઓમૃત્યુલોકમાં (તીર્થકરના સમવસરણ ઈત્યાદિમાં આવતા નથી. ...૧૮૯ પાંચ અનુત્તર વિમાનમાં ચોસઠ મણ વજનના મોતીના ઝુમ્મરો હોય છે. અન્ય વિમાનોમાં હાથીનાં ગંડસ્થળ (કુંભ) જેવો મોતીનો આકાર હોય છે. (પછી મણની સંખ્યા અડધી થતી જાય છે. અને મોતીની સંખ્યા બમણી થતી જાય છે.) - તે મોતી સાથે પવન અફળાય ત્યારે તેમાંથી મધુર સ્વર ઉત્પન્ન થાય છે. તે નાદ (અવાજ) સાંભળવામાં દેવો (લીન) ઓતપ્રોત બને છે. - દેવલોકના દેવોનું આ વર્ણન રોહિણેયકુમારને યાદ આવ્યું. તેણે વિચાર્યું, “ભગવાન For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ...૧૯૧ ..૧૪ મહાવીર સ્વામીએ કહેલું દેવલોકનું વાસ્તવિક સ્વરૂપ (લક્ષણ) જો અહીં જોવા મળશે તો મારા મનનો સંશય ટળી જશે.” આવો વિચાર કરી રોહિણેયકુમારે દેવ-દેવાંગનાઓ ઉભાં હતાં ત્યાં નીચે જમીન તરફ જોયું. સર્વના ચરણ ભૂમિને સ્પર્શતાં હતાં. દેવાંગનાઓના નેત્રો ફરકતાં (નિમેષવાળાં) હતાં. તેમના ગળાની પુષ્પની માળાઓ કરમાયેલી હતી. તેમના વાળ, રૂંવાટી અને નખ વધેલાં હતાં. રોહિણેયકુમારે વિચાર્યું, આ કોઈ દેવતાના લક્ષણો નથી. દેવાંગનાઓનું શરીર પ્રસ્વેદથી કિલ્લન છે. મેં દેવભવનું જેવું મનમાં ચિંતન કર્યું હતું તેવું અહીં કંઈ જ નથી. કહેવાય છે કે દેવલોકમાં નિદ્રા નથી. ત્યાં મોતીઓનો મધુર ધ્વનિ છે. અહીં નિશ્ચયથી દેવલોકનથી. મહામંત્રી અભયકુમારે મને પકડવા માટે મારી સાથે છેતરપીંડી (જયંત્ર) કરી છે.....૧૯૪ દેવગતિમાંથી આવેલો મનુષ્ય થાય અને મનુષ્ય મરીને દેવલોકમાં જાય. હું દેવગતિમાં કઈ રીતે ઉત્પન્ન થયો? કારણકે દેવગતિમાં ઉત્પન્ન થવાનાં એકપણ લક્ષણ મારામાં નથી. ...૧૯૫ હું તો પાપી, લોભી, ઈર્ષાળુ છું. શુદ્ધ પુરુષની અંશ માત્ર સેવા પણ કરી નથી. શાસ્ત્ર ઉપર મને ક્યાં રાગ હતો? સત્યવચન (સાધુઉપદેશ) તો સાંભળવાનો મેં ત્યાગ કર્યો હતો. તો મને દેવલોક ક્યાંથી મળે? ...૧૯૬ મેં કદી બીજાના હિતની ચિંતા ક્યાં કરી છે? મેં ક્યાં સુકૃત્યો કર્યા છે? મારામાં કવિપણું ક્યાંથી હોય? અહીં અભયકુમારે મને પકડવાષચંત્ર રચ્યું છે. ..૧૦ હું આજે તેમને મારાથી ઉત્તર આપીશ. હું મંત્રીશ્વરની આજ લાજ-શરમ નહીં રાખું.” એવું વિચારી રોહિણેયકુમારે પોતાના સુકૃત્યો વર્ણવતાં કહ્યું, “પૂર્વભવમાં મેંપ્રચુર પુણ્ય કર્યું છે. ..૧૯૮ મેં પૂર્વે દાન, શીલ, તપ અને ભાવધર્મની ઉત્કૃષ્ટ રીતે આરાધના કરી હતી. વળી, મેં શ્રાવકના બાર વ્રતોનું વિધિવત્ આચરણ કર્યું હતું. મેં જિનપ્રાસાદનું નિર્માણ કરાવી જિન પ્રવર તણાં બિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. જિનેશ્વર ભગવંતને અષ્ટપ્રકારની પૂજા વડે પૂજના કરી હતી. ..૧૯૯ મેં સદ્ગુરુની સેવા કરી હતી. (ન્યાયપૂર્વક દ્રવ્ય ઉપાર્જન કરી) ઘણી તીર્થ યાત્રાઓ કરી હતી. મેં પૂજ્યોની (સુપાત્ર) વિધિવત્ સેવા કરી હતી. જિનાજ્ઞા અનુસાર જીવદયાનું પાલન કર્યું હતું. મેં મનુષ્ય જન્મમાં કાયાથી સુકૃત્ય કરી શુદ્ધ વ્યવહાર કર્યો હતો. ...૨૦૦ મેં અભક્ષ્ય આહારના પ્રત્યાખ્યાન કર્યા હતા. અનંતકાય જીવોની હત્યા થાય તેવા કંદમૂળ ખાવાની જિનાજ્ઞા અનુસાર પ્રતિજ્ઞા કરી હતી. હું નિત્ય સામાયિક, પ્રતિક્રમણ કરતો હતો. પર્વતિથિના દિવસે પૌષધવ્રત કરતો હતો. મેં કેટલાય જીવોને ધર્મનો ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યા હતા. ...૨૦૧ મેં જિનધર્મની પ્રભાવના કરી હતી. મેં ગ્રંથભંડારોનું નિર્માણ કરાવ્યું હતું. મેં જગતમાં પુષ્કળ પરોપકારનાં કાર્યો કર્યા હતાં. હું નિત્ય જિન પ્રવચન (વ્યાખ્યાન) સાંભળી વ્રત-પ્રત્યાખ્યાન કરતો હતો. વળી હું નિત્ય એકાસન વ્રત કરતો હતો. ...૨૦૨ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ...૨૦૬ મેં વીસ સ્થાનક તપની આરાધના કરી હતી. મેં કષાયોનો ઉપશમ કરી, રીસામણા(હઠ) છોડી દીધાં હતાં. મેં સદ્ગુરુ પાસેથી આલોચના લીધી હતી, તેથી હું દેવગતિમાં ઉત્પન્ન થયો છું....૨૦૩ મેં ચાર કષાયો, જે અતિભૂંડા છે તેનો ત્યાગ કર્યો હતો. મેં અઢાર પાપસ્થાનકને આત્માથી અળગા કર્યા હતા. મેં શ્રાવકનાં એકવીસ ગુણો ધારણ કર્યા હતા. હું નિત્ય ધ્યાન અને સ્વાધ્યાય કરતો હતો. ...૨૦૪ આ ઉપરાંત પણ મેં અનેક જાતના પુણ્યો કર્યા હતાં. આ સર્વ પુણ્યોને હું વર્ણવી શકું એમ નથી.” એવું સાંભળી દેવાંગના જેવી સ્ત્રીએ તે સમયે ત્યાં કહ્યું “સ્વામીનાથ ! (આપના સુકૃત્યોનું વર્ણન સાંભળી અત્યંત પ્રસન્નતા થાય છે.) હવે તમારા દુષ્કૃત્યોને યાદ કરી તેની વાત કરો.” ૨૦૫ મહામંત્રી અભયકુમારે દેવી સ્વરૂપી બનેલી સ્ત્રીઓને પ્રથમથી જ શીખવી રાખેલ, તે પ્રમાણે તે સ્થાને બુદ્ધિનો પ્રપંચ તે સ્ત્રીઓ રચે છે પણ રોહિણેયકુમારને કોઇ છેતરી શક્યા નહીં. ‘કોઈ કાળે તે છેતરાયતેવો નથી' (એવું અભયકુમાર વિચારે છે) (રોહિણેયકુમાર ખૂબ ચાલાક હતો. તેણે પુનઃ સુકૃત્યો વર્ણવતાં કહ્યું, “ખરેખર! કહું તો મેં સદાય જિન સાધુનો સત્સંગો કર્યો છે. મને ભૂલથી પણ પાપનો રંગ સ્પર્શયો નથી.” ત્યારે દેવી સ્વરૂપે રહેલી સ્ત્રીએ પુનઃ ઉમળકાભેર પૂછ્યું, “અહો સ્વામીનાથ !તમે ભૂલથી કંઈકમલિન કરણી તો કરી જ હશે? ...૨૦૦ સ્વામીનાથ ! તમે યાદ કરો અને અમને કહો. તમે પ્રબળ આવેશમાં આવી ક્યારેક જીવહિંસા કરી હશે, અસત્યવચન બોલ્યા હશો. વળી, ક્યારેક અદત્તધન પણ આંચકી લીધું હશે. પરસ્ત્રીગમન જેવા વ્યભિચારના પાપકર્મોપણ થઈ ગયા હશે નહીં?” ..૨૦૮ રોહિણેયકુમારે સહેજ ઊંચા અવાજે કહ્યું, “અરે દેવીઓ ! શું વારંવાર એક જ વાત પૂછો છો? શું પાપાચારી આત્મા કદી દેવલોકમાં સ્થાન મેળવી શકે? શું પાંગળો પર્વતારોહણ કરી શકે? શું આંધળો ચંદ્રમાનું તેજ નીરખી શકે? (હાથ હૂઠો કદી મહાસાગર તરી શકે?) ...૨૦૯ મેં સદાય સુપાત્રદાન આપ્યું છે તેથી જ હું અમરવિમાનમાં ઉત્પન્ન થયો છું. મેં મુક્તિરૂપી લક્ષ્મીને મેળવવા માટે ઉત્તમ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું છે. તે તમે અવધારો” ..૨૧૦ (પ્રતીહારી અને દેવીઓના ભોળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયાં. તે કોઈ રીતે કળાતો નહતો.) રોહિણેયકુમાર કોઈ રીતે બોલથી બંધાયો નહીં તેની પાસેથી કોઈ વાત કઢાવી શક્યા નહીં) ત્યારે છડીદારે આ વાત મહામંત્રી અભયકુમારને જણાવી. મહામંત્રી અભયકુમારે તે સમાચાર (વિગત) મહારાજા શ્રેણિકને જણાવતાં કહ્યું, “મહારાજ ! આ માણસને નિદોર્ષ ગણી છોડી દો. તે દંડને યોગ્ય ...૨૧૧ તેનું ચોરીનું દુષ્કૃત્ય (નોખા નોખા ઉપાયો કરવા છતાં) સિદ્ધ થયું નથી તેથી નીતિધર્મ અનુસાર વધ કરવાથી રાજધર્મનું ઉલ્લંઘન થશે.”મહારાજા શ્રેણિકે રોહિણેયકુમારને છોડી મૂક્યો. ત્યારે અભયકુમારપ્રેમથી બોલ્યા. નથી. ...૨૧૨ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વિવેચન પ્રસ્તુત ઢાળ : ૭ થી ૧૦ અને ચોપાઈ : ૩ (કડી ૧૪૩ થી ૨૧૨)માં કવિ દેવગતિ અને શ્રાવકાચારનું વર્ણન કરે છે. કથાકારનું આ દેવગતિનું વિશદ વર્ણન કથા રસિકોને સંભવ છે કે વાર્તા પ્રવાહમાં ખટકી શકે; પરંતુ તેમાંથી દેવગતિનું ઘણું અવનવું જ્ઞાન જાણવા મળે છે. દેવગતિ: દેવગતિ સંબંધી માહિતી શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી અનુત્તરોપપાતિક સૂત્રમાં દર્શાવેલ છે. વળી, શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણિના દ્વિતીય કાંડમાં તથા જૈન તત્ત્વપ્રકાશમાં દેવોનું વર્ણન આલેખ્યું છે. ચાર કારણથી જીવ દેવયોનિમાં જન્મે છે." (૧) સરાગ સંયમ : સંજવલન કષાય યુક્ત ચારિત્રના પાલનથી. (૨) સંચમાસંયમ : દેશવિરતિ ચારિત્ર, શ્રાવકધર્મના પાલનથી. (૩) અકામ નિર્જરા મોક્ષના લક્ષ્ય વિના પરવશપણે કષ્ટ સહન કરવાથી. (૪) બાલ તપ : મિથ્યાત્વ (અજ્ઞાનયુક્ત) અવસ્થામાં તપશ્ચર્યા કરવાથી. દેવોના ચાર પ્રકાર છે. (૧) ભુવનપતિ (૨) વાણવ્યંતર(૩) જ્યોતિષી (૪) વૈમાનિક. ભુવનપતિઃ જે દેવો ભવનમાં નિવાસ કરે તે ભુવનપતિ કહેવાય છે. તેઓ કુમારની જેમ વિભૂષાપ્રિય, ક્રિીડાપ્રિય, તીવ્ર અનુરાગવાળા અને સુકુમાર હોવાથી 'કુમાર' કહેવાય છે. તેઓ અધોલોકમાં રહે છે. ભુવનપતિદેવોના દશભેદ છે. (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિધુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૦) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. પરમાધાર્મિકઃ અસુરકુમારમાં કેટલાંક પરમ અધર્મને સેવનારા હોવાથી ‘પરમાધાર્મિક' કહેવાય છે. તેમના પંદર પ્રકાર છે. તેઓ નરકના સંત્રીઓ તરીકે કાર્ય કરે છે, જેનારકોને દુઃખ આપે છે. (૧) અંબ: નારકોને ઊંચા કરી પછાડે છે. (૨) અંબરીષઃ નરકના જીવોને ભઠ્ઠીમાં શેકે છે. (૩) શબલ નારક જીવોનાં આતરડાં, હદય વગેરે ભેદે છે. (૪) શ્યામ નારકોને તીક્ષ્ણ શસ્ત્રોથી છેદ કરે છે. (૫) રૌદ્ર નારક જીવોને ભાલામાં પરોવે છે. (૬) ઉપરૌદ્રઃ નારક જીવના અંગોપાંગતોડે છે. (૦) અસિપન્ન તરવાર જેવા આકારવાળાં પત્રોનું વન વિભુર્વેછે, તેમાં નારક જીવોને ફેંકે છે. (૮) ધનુ બાણ વડેનારક જીવોને વીંધે છે. (૯) કુંભ નારક જીવને કુંભાદિમાં પકાવે છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ (૧૦) મહાકાળ : નારક જીવોના શરીરના ટુકડા કાપી, તેને ખાંડી નારકને ખવડાવે છે. (૧૧) કાલ : નારક જીવોને અગ્નિકુંડમાં પકાવે છે. (૧૨) વૈતરણી : ઉકળતા લોહી અને પરૂથી ભરેલી વૈતરણી નદી રચી તેમાં નારકોને ડૂબાડે છે. (૧૩) વાલુક : પુષ્પના આકારવાળી રેતીમાં નારકોને ભુંજે છે. (૧૪) મહાઘોષ : નાસભાગ કરતા નારકોને બૂમો પાડી રોકે છે. (૧૫) ખસ્વર : નારક જીવોને વજના કાંટાવાળા ભયંકર શાલ્મલી વૃક્ષ પર ચડાવી નીચે ખેંચે છે. આપરમાધાર્મિક મૃત્યુ બાદ લવણસમુદ્રમાં અંડગૌલિક તરીકે જન્મે છે. વાણવ્યંતરદેવઃ વનમાં ફરવામાં વધુ આનંદ માનનારા હોવાથી ‘વાણવ્યંતર’ કહેવાય છે. તેઓ ભવન (બહારથી ગોળ, અંદરથી ચોરસ), નગર, આવાસો(મોટા મંડપ જેવાં) આદિ વિવિધ સ્થાનોમાં રહે છે. તેને ‘વાનમંતર’ કે ‘વાણવ્યંતર' કહેવાય છે. તેમના નગરો રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ રત્નકાંડમાં ઉપર-નીચે સો.યોજન છોડી શેષ આઠસો યોજન પ્રમાણ મધ્યલોકમાં છે. આ દેવો વૈમાનિક અને જ્યોતિષી દેવોથી નીચી કક્ષાના છે. ૫૬ વાણવ્યંતર દેવોના સોળ પ્રકાર છે. તેમાં વ્યંતર દેવો આઠ પ્રકારના છે. (૧) કિન્નર દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુશોભિત આકૃતિવાળા છે. (૨) કિંપુરુષ : મનોહર મુખ અને અવયવોવાળા તથા વિચિત્ર પ્રકારની માળા, વિવિધ પ્રકારના વિલેપન કરવાવાળા હોય છે. (૩)મહોરગ : મહાવેગવાળા, મોટા શરીર અને વિવિધ અલંકારવાળા હોય છે. (૪) ગાંધર્વ : પ્રિયદર્શની, સુમધુરભાષી, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા હોય છે. (૫) યક્ષ : ગંભીર, મનોહર દર્શનવાળા, વિવિધ પ્રકારના અભૂષણોથી વિભૂષિત, મસ્તકે મુગટ ધારણ કરનારા હોય છે. (૬)રાક્ષસ : લાંબા, લાલ લટકતા હોઠવાળા, સુવર્ણના શ્રૃંગારવાળા તેમજ ભયંકર દર્શનવાળા છે. (૦) ભૂત ઃ સૌમ્ય મુખવાળા, ઉત્તમ રૂપવાળા, વિવિધ પ્રકારના વિલેપનવાળા હોય છે. : (૮) પિશાચ : મનોહર રૂપવાળા, સૌમ્ય દર્શનવાળા, રત્નોનાં આભૂષણોથી શણગારેલ ડોક અને હાથવાળા હોય છે. વ્યંતરદેવોની એક જાતિ ‘વાણવ્યંતર’ તરીકે ઓળખાય છે. તેના આઠ ભેદ છે. (૧) અન્નપનિય - અન્નપ્રજ્ઞપ્તિક (૨) પણપનિય - પંચપ્રજ્ઞપ્તિક (૩) ઈસિવાસિય - ઋષિવાદિત (૪) ભૂયવાઈવ - ભૂતવાદિત (૫) કંદિય - ઝંદિત (૬) મહાકંદિય - મહામંદિત (૭) કોઠંડ - કૃષ્માંક (૮)પયંગદેવ - પતક (પતંગ) વ્યંતરદેવોનું કાર્ય : (૧) વ્યંતર દેવ તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષોની સેવકની જેમ ચાકરી કરે છે. (૨) તીર્થંકરના જન્મ સમયે રાજભવનમાં ધનની વૃષ્ટિ કરે છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ (૩) તીર્થકરના વરસીદાનમાં ધન પૂરું પાડવાનું કાર્ય કરે છે. જંભકદેવઃ આ ઉપરાંત જૈભકદેવોની ગણના પણ વ્યંતરદેવોમાં થાય છે. આ દેવો દીર્ઘવૈતાઢય પર્વતો પર, ચિત્ર-વિચિત્ર, યમક તથા કાંચનાકપર્વતો ઉપર રહે છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. જંભકદેવો દશપ્રકારના છે." (૧) અન્ન જંભક - ભોજના પરિણામને વધારવા કે ઘટાડવામાં અને સરસ-નીરસ કરવામાં સમર્થદેવા (૨) પાન જંબક-પાણીની માત્રાને વધારવા કે ઘટાડવામાં સમર્થદેવ. (૩) વસ્ત્ર જૈભક- વસ્ત્રની માત્રાને વધારવામાં કે ઘટાડવામાં સમર્થ દેવ. (૫) શયન જંભક - શય્યા આદિની રક્ષા કરનારા દેવ. (૮) પૃષ્પ- ફલ ભક-પુષ્પ અને ફળોની રક્ષા કરનારા દેવ. (ક્યાંક મંત્ર જંભકનો પાઠ જોવા મળે છે.) (૬) પુષ્પ જૈભક- ફૂલોની રક્ષા કરનારાદેવ. (૦) ફલ લૂંભક - ફળોની રક્ષા કરનારા દેવ. (૪) લયન જંભક - ઘર, મકાન આદિની રક્ષા કરનારા દેવ. (૯) વિદ્યા જંભક- વિદ્યાની રક્ષા કરનારદેવ. (૧૦) અવ્યક્ત જંભક- સામાન્યરૂપે સર્વ પદાર્થોની રક્ષા કરનારાદેવ. તેમાંથી પ્રથમના આઠ જંભકો અન્ન વગેરેની હાનિ-વૃદ્ધિ કરનારા છે. તેઓ ‘તિર્યગર્જુભક' કહેવાય છે. તેઓ ખુશ થતાં અનુગ્રહ કરવાની અને ક્રોધાતુર થતાં શાપ આપવાની શક્તિ ધરાવે છે. તેમના લીધે વિદ્યા અને કીર્તિ વધે છે. શ્રી વયરસ્વામીને જંભક દેવોના અનુગ્રહથી વિદ્યા અને કીર્તિ મળી હતી. જ્યોતિષી દેવોઃ જે જગતને પ્રકાશિત કરે છે તે “જ્યોતિષી દેવ' કહેવાય. જ્યોતિષી દેવો તિર્થાલોક (મધ્યા લોક)માં રહે છે. જંબુદ્વીપના સુદર્શન મેરૂ પર્વતની સમભૂમિથી ઉપર ૦૯૦ યોજનથી ૯૦૦ યોજનના અંતરમાં અર્થાત્ ૧૧૦ યોજનમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારામંડળના વિમાનો આવેલાં છે. આ પાંચ પ્રકારના જ્યોતિષી દેવો છે. જ્યોતિષી દેવોના ઉદય અને અસ્ત અનુસાર દિવસ અને રાત્રિની ગણના થાય છે. જંબુદ્વીપના મેરુપર્વતથી ૧૧૨૧ યોજન ચોતરફ દૂર રહી જ્યોતિષી વિમાનો ફરતાં રહે છે. અઢીદ્વીપની બહાર તેઓ સદા સ્થિર છે. પાંચ ચર અને પાંચ અચર મળી કુલ દશ પ્રકારના જ્યોતિષી દેવો છે. તેમનો એક લાખ યોજન પ્રમાણ પ્રકાશ સ્થિર તેમજ મંદ હોય છે. ત્યાં સૂર્યના ઉદય-અસ્તની ક્રિયા ન હોવાથી દિવસ-રાત્રિ ઈત્યાદિ કાલમાનનો વ્યવહાર સંભવતો નથી. હાલની ખગોળ વિષયક માન્યતાઓ જુદા પ્રકારની છે. વૈમાનિક દેવોઃ જે ઉદ્ગલોકના વિમાનોમાં રહે છે, તે વૈમાનિક દેવ છે. તેના બે પ્રકાર છે. કલ્પોપન્ના અને For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કલ્પાતીત. (૧) કલ્પોપનક : જ્યાં આચાર, કલ્પ મર્યાદા હોય અર્થાત્ ઈન્દ્ર, સામાનિક, ત્રાયસ્વિંશ, પારિષદ, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગિક, કિલ્બિષિક આદિની મર્યાદા અને વ્યવહાર હોય તે‘કલ્પોપનક' છે. કલ્પોપન દેવોના દશ પ્રકાર છે. ૧૩૩ • ઈન્દ્ર : જે સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી હોય છે. ♦ સામાનિક : જે આયુમાં ઈન્દ્ર સમાન તથા પૂજ્ય હોય છે. * ત્રાયત્રિંશ ઃ જે મંત્રી અને પુરોહિતનું કાર્ય કરે છે. * પારિષદ : જે મિત્રનું કામ કરે છે. • આત્મરક્ષક : જે શસ્ત્ર ઊંચું કરીને આત્મરક્ષકના રૂપમાં પીઠની પાછળ ઉભા રહે છે. • લોકપાલ : જે સરહદની રક્ષા કરે છે. • અનીક : જે સૈનિક અને સેનાધિપતિનું કાર્ય કરે છે. • પ્રકીર્ણક : જે નગરવાસી કે દેશવાસી જેવા હોય છે. • આભિયોગિક : જે સેવકનું કાર્ય કરે છે. • કિલ્બિષિક : જે અત્યંજ સમાન હોય છે. વ્યંતર અને જ્યોતિષીમાં આ દસ ભેદ પૈકી ત્રાયસ્પ્રિંશ અને લોકપાલ નથી. આવી વ્યવસ્થા બાર દેવલોક સુધી છે. બાર દેવલોકનાં નામઃ (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્રાર(૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત. બિષિક (કિલ્વિષી) દેવો : જેમ મનુષ્યમાં ચંડાલ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિલ્વિષી' નામે દેવો છે. તેમના ત્રણ પ્રકાર છે. પહેલા, બીજા દેવલોકમાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા, ચોથા દેવલોકમાં ત્રણ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં તેર સાગરના આયુષ્યવાળા કિલ્વિષી દેવો હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવ ગુરુ અને ધર્મની નિંદા કરનાર અને તપ, સંયમની વિરાધના કરનારા મરીને કિલ્વિષી દેવો બને છે. લોકાંતિક દેવો ઃ લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેતા હોવાથી તેમને ‘લોકાંતિક' કહેવાય છે. તેઓ પાંચમા દેવલોકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં રહે છે. તેમાં ચાર દિશાએ, ચાર વિદિશાએ અને એક મધ્યમાં નવ વિમાન છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧) સારસ્વત, ૨) આદિત્ય, ૩) વહ્નિ, ૪) વરુણ, ૫) ગર્દતોયા, ૬) તુષિત, ૦) અવ્યાબાધ, ૮) અગ્નિદેવ (મરુત), ૯) અરિષ્ટ દેવ. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આ નવ દેવતા સમકિતી છે. તીર્થકરોનો દીક્ષા લેવાનો સમય થતાં શિષ્ટાચાર સાચવવા ધર્મ પ્રવર્તનનું સૂચન આપવા ત્યાં આવે છે. તેઓ થોડા જ ભાવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. કલ્યાતીતઃ જ્યાં ઈન્દ્ર, સામાનિક આદિ નાના, મોટા કે સ્વામી સેવકોનો કોઈ ભેદ નથી. કોઈ કલ્યા મર્યાદા નથી તેને “કભાતીત' કહે છે. તેના બે પ્રકાર છે. રૈવેયક અને અનુત્તરોપપાતિક. રૈવેયક દેવ નવ પ્રકારના છે. (૧) અસ્તન - અધસ્તન રૈવેયક (૨) અસ્તન - મધ્યમાં રૈવેયક(૩) અદ્યતન- ઉપરિમ રૈવેયક (૪) મધ્યમ- અસ્તન રૈવેયક (૫) મધ્યમ - મધ્યમ રૈવેયક (૬) મધ્યમ - ઉપરિમ રૈવેયક (0) ઉપરિમ – અદ્યતન રૈવેયક (૮) ઉપરિમ - મધ્યમ રૈવેયક (૯) ઉપરિમ-ઉપરિમ રૈવેયક. નવ રૈવેયકઃ બાર દેવલોકની ઉપર અસંખ્યાતા યોજન ઊંચે નવ રૈવેયક આવેલ છે. નૈવેયક વિમાન નવ પ્રકારના છે. (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ (૪) સર્વતોભદ્ર (૫) વિશાલ (૬) સુમન (0) સૌમનસ (૮)પ્રીતિકાર (૯) નંદીકર આ વિમાનો એકબીજાની ઉપર આવેલાં છે. તે પુરુષાકૃતિ-લોકના ગ્રીવાના સ્થાને આવેલાં હોવાથી રૈવેયક' કહેવાય છે. જીવ દ્રવ્યથી નિરતિચારમુનિપણાનું પાલન કરી અનેકવાર નવનૈવેયક સુધી જઈ શકે છે. અનુત્તરોપપાતિકઃ નવ રૈવેયકથી ૧ રાજ ઉપર અનુત્તર વિમાન છે. પૂર્વમાં વિજય, દક્ષિણમાં વિજયંત, પશ્ચિમમાં જયંત, ઉત્તરમાં અપરાજિત અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. આ સર્વાર્થસિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર સિદ્ધશિલા છે. આ વિમાનો બધા વિમાનમાં શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદરવો છે. તેનું મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચારે તરફ ચાર ચાર૩૨-૩૨મણનાં મોતી છે. તેની પાસે આઠ-આઠ મોતી ૧૬-૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩૨ મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ૨-૨મણનાં છે. તેની પાસે ૧૨૮ મોતી એક-એક મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે. તેમાંથી મધુર સુરાવલી પ્રગટે છે. તે લવસત્તમ (સર્વાર્થસિદ્ધ વિમાનના) દેવો સાંભળી તેનો ઉપભોગ કરે છે. આ વર્ણના મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી કૃત લોકપ્રકાશના દ્વિતીય ખંડ, સર્ગ-૨૦, ગ્લો.૬૨૩, પૃ.૩૩૬માં છે. આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કોઈ સંદેહ ઉત્પન્ન થાય ત્યારે શય્યાથી નીચે ઉતરી તીર્થકર ભગવંતને નમસ્કાર કરી પ્રશ્વ પૂછે છે. ભગવાન તે પ્રશ્નના ઉત્તર મનથી જ આપે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પાંચે વિમાનના દેવો એકાંત સમ્યગદષ્ટિ છે. ચાર અનુત્તરવિમાનના દેવો સંખ્યાતા ભવ કરીને તથા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વોત્તમ સુખના સ્વામી છે. સંપૂર્ણ ભવ સંસારમાં જીવાત્મા ચાર અનુત્તર વિમાનમાં દેવપણે બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે." નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો સઘળા સમાન રિદ્ધિવાળા છે તેથી તેઓ “અહમેજ' કહેવાય છે. બારદેવલોક, નવરૈવેયક, પાંચ અનુત્તર વિમાન એ ૨૬ સ્વર્ગના ૮૪,૯૦,૦૨૩ વિમાનો છે. બધાં રત્નમય છે. અનેકસ્તંભ પરિમંડિત, અનેક ચિત્રોથી ચિત્રિત, અનેકખતીઓ તથા લીલાયુક્તા પૂતળીઓથી શોભિત, સૂર્ય જેવાં ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે. જે દેવનું જેટલાં સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોશ્વાસ લે અને તેટલા જ હજાર વર્ષે તેમને આહારની ઈચ્છા ઉપજે છે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે. તે ૩૩ પખવાડીએ (૧૬II મહિને) શ્વાસોશ્વાસ લે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી પણ રોમ આહાર છે. અર્થાત તેમને જ્યારે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે અચિત શુભ પુદ્ગલોને રોમરોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. અપહાર: વૈમાનિક દેવોમાં એકથી આઠ દેવલોકમાં સમયે સમયે અસંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. તે દેવલોકમાં દેવોની સંખ્યા પણ અસંખ્યાતા છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાનમાં સમયે સમયે સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે પરંતુ તે દેવલોકમાં અસંખ્ય દેવો છે.” દેવોના ભેદઃ દેવોના કુલ ૧૯૮ ભેદ છે. ૧૦ ભવન પતિ + ૧૫ પરમાધામી + ૧૬ વાણવ્યંતર + ૧૦ જ્યોતિષી + ૧૦ જંભક + ૧૨ દેવલોક + ૯ રૈવેયક + ૯ લોકાંકિત + ૩ કિલ્પિષી + ૫ અનુત્તર વિમાનવાસી = ૯૯. તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૧૯૮ ભેદદેવતાના છે. દેવો ઉત્પત્તિના સમયે અપર્યાપ્તા હોય છે. તેઓ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી, કારણકે તેમને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. સર્વ દેવો લબ્ધિ પર્યાપ્તા છે. કરણ અપર્યાપ્તાની અપેક્ષાએ તેમાં અપર્યાપ્તાના ભેદોની ગણના કરી છે. સોસઠઈન્દ્રઃ ચાર પ્રકારના દેવોના ચોસઠઈન્દ્ર છે. દસ ભુવનપતિમાં દક્ષિણ અને ઉત્તર એમ બે શ્રેણિની અપેક્ષાએ બબ્બે ઈન્દ્ર ૨૦ ઈન્દ્ર * આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતરના પ્રત્યેક ઉત્તર-દક્ષિણના બન્ને ઈન્દ્ર ૩૨ ઈન્દ્ર ચંદ્ર અને સૂર્ય અસંખ્ય છે તેથી તેના અસંખ્ય ઈન્દ્રો છે પરંતુ જાતિની અપેક્ષાએ સૂર્ય For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અને ચંદ્ર બે ગણતાં તેના ૨ ઈન્દ્ર વૈમાનિકમાં પ્રથમ આઠદેવલોકના આઠ ઈન્દ્ર છે. નવમા અને દશમા દેવલોકના ૧૦ ઈન્દ્ર એક ઈન્દ્રતેવી જ રીતે અગિયારમા અને બારમા દેવલોકના એક ઈન્દ્ર એમ કુલ ૬૪ ઈન્દ્ર રૈવેયક અને અનુત્તર વિમાનમાં સેવ્ય-સેવકભાવ નથી, તેથી ત્યાં ઈન્દ્ર નથી. મેરૂપર્વત ઉપર તીર્થંકર પરમાત્માના જન્મ કલ્યાણક પ્રસંગે ચોસઠ ઈન્દ્રો ઉપસ્થિત થાય છે. સૂર્ય અને ચંદ્ર સિવાયના બાકીના બાસઠ ઈન્દ્રો પ્રભુનો અભિષેક કરે છે. સૂર્ય અને ચંદ્ર બન્ને બાજુ ચામર વિંઝતા ઉભા રહે છે. દેવો પ્રબુદ્ધ છે. તેથી અરાજકતાનો પ્રશ્ન ન બને છતાં વ્યવહારથી તેમને ઈન્દ્ર આવી કામગીરી સોંપે છે. વિમાનનું સ્વરૂપ તે વિમાનો સર્વરત્નમય, સ્ફટિક સમાન ઉજ્જવળ, ઉદ્યોત સહિત, રમણીય અને અપ્રતિમ સુંદર છે. તેમાં ઘણા વૈમાનિક દેવ-દેવીઓ નિવાસ કરે છે. આ વિમાનો હંમેશાં સ્વયં પ્રભા-પોતાના તેજથી નિત્ય પ્રકાશિત અને ઉધોતીત છે. આ વિમાનો શાશ્વત છે. તે પુદ્ગલમય હોવાથી વર્ણ, ગંઘ, સ્પર્ધાદિ હોય છે. વર્ણઃ પ્રથમ બે દેવલોકના વિમાનો કૃષ્ણ, નીલ, રક્ત, પીત, અને શ્વેત એમ પંચવર્ણી છે. ત્રીજા, ચોથા દેવલોકના વિમાનો કૃષ્ણ વર્ણના ન હોય, શેષ ચાર વર્ણના છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના વિમાનો રક્ત, પત અને શુક્લ (જેત) વર્ણ હોય છે. સાતમા-આઠમા દેવલોકના વિમાનો પીત અને શુકલ વર્ણના છે. નવમા દેવલોકથી નવ રૈવેયક સુધીના વિમાનો શુલવર્ણી છે. પાંચ અનુત્તર વિમાનો પરમ શુક્લવર્ણી હોય છે. ગંધઃ વિમાનો અને દેવોના શરીરની ગંધ લોકના સુગંધી પદાર્થોથી ઉત્તમ છે. સ્પર્શ લોકના કોમળ અને મુલાયમ પદાર્થોથી શ્રેષ્ઠત્તમ છે. પ્રભા વિમાનોનું તેજ મધ્યાહ્ન સમયે પ્રકાશિત સૂર્યથી અધિક પ્રકાશવંત અને ઉજ્જવળ છે. દેવોનો વર્ણઃ સૌધર્મ-ઈશાન કલ્પના દેવોનો વર્ણ શુદ્ધ તપાવેલા સુવર્ણ જેવો લાલ આભાવાળો છે. સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવોનો વર્ણ કેસર જેવો છે. બ્રહમ દેવલોકના દેવોથી રૈવેયક સુધીના દેવોનો વર્ણ તાજા મહુડા જેવો સફેદ છે. અનુત્તરોપપાતિક દેવોના શરીરનો વર્ણ પરમ શુકલ છે.* વૈમાનિક દેવોના વિમાનની ઊંચાઈઃ વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં છે. તે સમપૃથ્વીથી કેટલી ઊંચાઈએ છે તેનું માપ આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. શ્રી લોકપ્રકાશ અને બૃહદ્ સંગ્રહણીમાં તે સંબંધી માહિતી આપી છે. સમપૃથ્વીથી કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ ઉદ્ગલોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ દેવ વિમાન, ભવનપતિ દેવોનો નિવાસ ભવનમાં હોય છે. તેનો આકાર અંદરથી ચોરસ અને બહારથી ગોળ હોય છે. વાણવ્યંતરના નગર હોય છે. જ્યોતિષના નગર અને વિમાન બંને હોય છે. વૈમાનિક વિમાનમાં જ રહેતા હોવાથી વૈમાનિક કહેવાય છે. વૈમાનિક ના ૮૪,૯૭,૦૨૩ વિમાન છે. • એ સર્વ વિમાન રત્નના બનેલા અત્યંત તેજસ્વી યુતિવાળા વિમાન હોય છે. એ વિમાનની અંદર અનેક પ્રકારના આમોદ પ્રમોદના સાધનો હોય છે. બાગ-બગીચા, પાણીની સુંદર વાવડીઓ (સ્વિમિંગ હોજ), નૃત્ય-નાટક આદિ કરવા માટે વિવિધ રંગમંચ, દેવોની દેવ શય્યા, બેસવા માટે એક ભદ્રાસનો આદિ અનેક પ્રકારની સુવિધાથી સુસજ્જ એ દેવ વિમાન હોય છે. એકએક વિમાનની અંદર અનેકદેવો રહે છે. દેવલોકમાં બાદર અગ્નિ કે ચંદ્ર સૂર્યનો પ્રકાશ નથી પરંતુ દેવોના વિમાન વસ્ત્રાભૂષણો અને ક્ષેત્રગત શુભપુદ્ગલોનો દિવ્યપ્રકાશ હોય છે. વૈમાનિકદેવો ગમનાગમન કરવામાં પોતાના મૂળ વિમાનનો ઉપયોગ નથી કરતા પરંતુ વૈક્રિય શક્તિથી વિમાન તૈયાર કરીને તેનો ઉપયોગ કરે છે. * જ્યોતિષીના વિમાનની ધ્વજામાં તે સર્વના પોત પોતાના ચિહ્ન હોય છે. સૂર્યના વિમાનમાં સૂર્યનું, ચંદ્રના વિમાનમાં ચંદ્રનું એમ દરેકને પોત પોતાના નિશાન હોય છે. બાર દેવલોકના દેવો, ત્રણ પ્રકારના કિલ્વિષિક દેવો, નવલોકાંતિક દેવો, નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તર વિમાનના દેવોની ગણના વૈમાનિક દેવોમાં કરવામાં આવે છે. " OS For Personal & Private Use Only www.ainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજલોઝ - સિદ્ધ શિલા - પાંચ રનનુતર વિમાન I — બાર દેવલોક Gર્ણ લોક (ક્ષેત્ર પ્રમાણ - સાત રાજુ ન્યૂન) Bodo સિદ્ધ શિલા મેરુ પર્વત માલોદ - સાત નરક | | | પાંચ અનુત્તર વિમાન | ૯ રૈવેયક ત્રીજું કિલ્વિષિક.. ---... નવ લોકાંતિક - બીજું કિલ્વિષિક દેવવિમાનો (દેવલોક) પ્રથમ કિલ્વિ બસનાડી For Personal & Prvale Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧રૂo દેવલોકનો દમ લોકપ્રકાશ | બૃહદ્ સંગ્રહણી સૌધર્મ-ઈશાન દેવલોક ૧|રજુ ૧ રજુ સનકુમાર-મહેન્દ્ર દેવલોક ૨|| રજુ ૨ રજુ બ્રહ્મલોક દેવલોક ૩|રજુ ૩ રજુ લાંતક દેવલોક ૩|ી રજુ ચોથા રજુમાં મહાશુક દેવલોક ૩|| રજુ સહસાર દેવલોક ૪ રજુ આનત-પ્રણત દેવલોક ૪||રજુ | | પાંચમાં રજુમાં આરણ-અર્ચ્યુત દેવલોક ૫ રજુ નવચેવેયક દેવલોક ૬ રજુ છઠ્ઠા રમાં પાંચ અનુત્તર વિમાન દેવલોક ) ૦ રજુ સાતમાં રજુમાં નોંધઃ રજુપ્રમાણ: ૩,૮૨,૨૦,૯૦૦ મણના વજનને એક ભાર કહેવાય છે. એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે ત્યારે તે ગોળો ૬ માસ, ૬ દિવસ, ૬ પ્રહર અને ૬ ઘડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એકરસ્કૂકહેવાય. વિમાનોનું સ્થાન રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિ ભાગથી દોઢરજુ (અસંખ્ય દોડાદોડ યોજન) ઊંચે સૌધર્મ અને ઈશાન નામના દેવલોક છે. બન્ને દેવલોક અર્ધચંદ્રાકારે સ્થિત છે. તે બંને દેવલોકનો ભૂમિ ભાગ એક જ હોવાથી તે બંને મળી પૂર્ણ ચંદ્રાકાર થાય છે. મેરૂપર્વતની દક્ષિણ દિશામાં સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાનો છે. અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક છે. તેમાં અઠયાવીસા લાખ વિમાનો છે. આ બંને દેવલોક અસંખ્ય ક્રોડા દોડી યોજન પ્રમાણ લાંબા-પહોળા છે. ત્યાંથી એક રજુ ઉપર (સમભૂમિથી અઢી રજુની ઊંચાઈએ) સનકુમાર અને મહેન્દ્ર નામના બે દેવલોક છે. સૌધર્મ દેવલોકની બરાબર ઉપર દક્ષિણ દિશામાં સનકુમાર અને ઈશાન દેવલોકની બરાબર ઉપર ઉત્તર દિશમાં માહેન્દ્ર દેવલોક છે. બંને દેવલોક અર્ધ-ચંદ્રાકારે છે. બન્ને મળીને પૂર્ણચંદ્રાકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. ત્યાંથી પોણા રજુ ઉપર (સમભૂમિથી સવા ત્રણ રજુની ઊંચાઈએ) ત્રીજા અને ચોથા દેવલોકની બરાબર મધ્યમાં તેનાથી ઉપર પૂર્ણ ચંદ્રાકારે પાંચમો બ્રા દેવલોક છે. તેમાં ચાર લાખ વિમાનો છે. ત્યાથી ૦|-૦ (રજુ) ઉપર (સમભૂમિથી સાડા ત્રણ રજુ, પોણા ચાર અને ચાર રજુની ઊંચાઈએ) ક્રમશઃ છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસ્ત્રાર દેવલોક છે. આ ત્રણે દેવલોક પૂર્ણ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૫૦ હજાર, ૪૦ હજાર અને ૬ હજાર વિમાનો છે. ત્યાર પછી અર્ધા રજુ ઉપર (સમભૂમિથી સાડા ચાર રજુની ઊંચાઈએ) દક્ષિણ દિશામાં આનત અને ઉત્તર દિશામાં પ્રાણત દેવલોક છે. આ બંને દેવલોક અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ છે, તેથી બંને મળીને પૂર્ણચંદ્રાકાર થાય છે. તે બંનેના કુલ ત્રણસો વિમાનો છે. ત્યાંથી એક રજુ ઉપર (સમભૂમિથી ૬ રજુની ઊંચાઈએ) ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. તેમાં પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનો, બીજી ત્રિકમાં ૧૦૦ વિમાનો અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાનો છે. નવ રૈવેયકના કુલ ૩૧૮ વિમાનો છે. ત્યાંથી એક રજુ ઉપર (સમભૂતલ ભૂમિથી છ રજુની ઊંચાઈએ) પાંચ અનુત્તર વિમાનો છે. તેના મધ્યમાં ૧ લાખ યોજન વિસ્તૃત ગોળાકારે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચાર દિશામાં ચાર અનુત્તર વિમાનો ત્રિકોણાકારે છે. દેવશય્યા અને દેવોનો ઉપધાત” માણવક નામના ચૈત્ય સ્તંભના પશ્ચિમ ભાગમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજના જાડી, સર્વમણિમય સ્વચ્છ, મનોહર એક મોટી મણિપીઠિકા છે.તેના ઉપર મોટી રમણીય દેવશય્યા છે. આ દેવશય્યાના પડેવાયા (પાયા નીચે મૂકાતો લાકડાનો ટુકડો) સુવર્ણના અને પાયા મણિના છે. તેના માત્ર (ઈસો) લાલ સુવર્ણના છે. તેની સાંધ, વજરત્નમય છે. તેના વાણ (ઢોલિયામાં ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, તળાઈ - ગાદલું રજતમય, ઓશિકા લોહિતાક્ષ રત્નના અને તકિયા તપનીય સુવર્ણના છે. દેવશય્યામાં ગાદલા છે. તેની બંને બાજુ તકિયા રાખેલા હોવાથી દેવશય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી ઊંડી છે. જેમ ગંગા કિનારાની રેતીમાં પગ મૂકતા પગ અંદર સરકી જાય તેમ આ દેવશય્યામાં બેસતા તે નીચે નમી જાય છે. તે લાલ સૂતથી ઢાંકેલી છે તેનો સ્પર્શ રૂ, માખણ અને આકડાના રૂજેવો સુકોમળ છે. આ દેવશય્યામાં દેવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાએ ઉત્પન્ન થાય છે. કોઈ પણ દેવની ઉત્પત્તિ ઉપપાત સભામાં રહેલી દેવશય્યામાં થાય છે. દેવોને ઉપપાત જન્મ હોય છે. તેઓ વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી જન્મ ધારણ કરી પોતાનું શરીર બનાવે છે. તેઓ અંતર્મુહૂર્તમાં પાંચે પર્યાપ્તિઓ પૂર્ણ કરી પોતાની સંપૂર્ણ અવગાહના પ્રાપ્ત કરે છે. તેમનું અંતર્મુહૂર્તમાં રૂપ, ક્રાંતિ, તેજ ખીલી ઉઠે છે. દેવોમાં મનુષ્યની જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા ન હોય. તેઓ અંતર્મુહૂર્તમાં પૂર્ણ યૌવન પ્રાપ્ત કરે છે. તે જ અવસ્થા જીવનપર્યત રહે છે. નવા ઉપસ્થિત થયેલા મહર્બિક (માલિક) દેવનો અભિષેક કરવા આભિયોગિક (સેવક) દેવો અભિષેકની સમગ્ર સામગ્રી ઉપસ્થિત કરે છે. દેવનું સંધિરૂપ કાર્ય અત્યંત સૂક્ષ્મ હોય છે. અભિષેક વિધિ પૂર્ણ થયા પછી ઉપસ્થિત દેવ-દેવીઓ વિજય દેવ માટે શુભેચ્છા સૂચક શબ્દોનો જયનાદ કરે છે. તેઓ દીર્ઘકાળ પર્યત દિવ્ય સુખો ભોગવો તેવી ભાવના પ્રગટ કરે છે. ત્યાર પછી વિજયદેવ અલંકાર સભામાં જાય છે. ત્યાં પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. સામાનિક દેવોની આજ્ઞાથી આભિયોગિક દેવો આગંતુક નવા દેવા માટે દિવ્ય વસ્ત્રો અને અલંકારો લાવે છે, જે વિજયદેવ ધારણ કરે છે. દેવેન્દ્રો ચક્રવર્તીની જેમ મસ્તકે ચૂડામણિ રત્ન ધારણ કરે છે. ત્યાર પછી દેવ વ્યવસાય For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સભામાં જાય છે. ત્યાં પુસ્તક રત્નનું અધ્યયન કરી પોતાના વ્યવહારને જાણે છે. અને તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યાર પછી તે સુધર્મા સભામાં જાય છે. અવગાહના: જીવ જે શરીરમાં સ્થિત થાય તે શરીરની ઊંચાઈને તથા ઊંચાઈ કરતાં અવગાહિત ક્ષેત્ર પરિમાણને અવગાહના કહે છે. તેના બે પ્રકાર છે. ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. (૧) ભવધારણીય જીવને જન્મથી જે શરીર મળે તે ઊંચાઈને ભવધારણીય અવગાહના કહે છે. દેવની ભવધારણીય અવગાહના જ. અંગુલનો અસંખ્યાતો ભાગ તથા ઉ.૦ હાથ છે. (૨) ઉત્તરવૈક્રિય વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરી જે શરીરની વિતુર્વણા કરે તે શરીરની અવગાહનાને ઊત્તરવૈક્રિય અવગાહના કહે છે. દેવોની જ. અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉ.એક લાખયોજન છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, સુધર્મા અને ઈશાન (પ્રથમ બે દેવલોક) સુધીના દેવોની ઊંચાઈ સાત હાથની છે. સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોકના દેવોની ઊંચાઈ છ હાથની છે. બ્રહ્મા અને લાંતક દેવલોકના દેવની ઊંચાઈ પાંચ હાથ છે. શુક્ર અને સહસાર દેવલોકના દેવની ઊંચાઈ ચાર હાથ છે. આનત અને પ્રાણત, આરણ અને અય્યત એ ચારે દેવલોકના દેવોની ઊંચાઈ ત્રણ હાથ, નવા વિચકના દેવોની ઊંચાઈ બે હાથ અને પાંચ અનુત્તરદેવલોકના દેવોની ઊંચાઈએક હાથ છે.” દેવોને આ લોકમાં અન્યત્ર ક્યાંય જવું હોય ત્યારે વૈકિય શરીર બનાવી ગંતવ્ય સ્થાને હોંચી જાય છે. દેવની દિવ્યગતિ પ્રારંભથી અંત સુધી શીધ્ર જ રહે છે. વોની સ્થિતિ : ભુવનપતિ અને વાણવ્યંતર દેવોનું જઘન્ય અયુષ્ય દશહજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય મેકપલ્યોપમથી એકસાગરોપમથી કંઈક અધિક(જુદા જુદા વર્ગપ્રમાણે) છે. - જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઈન્દ્રને જઘન્ય આયુષ્ય ન હોય. ચંદ્રના દેવનું આયુષ્ય ૧ લ્યોપમ અને એક લાખ વર્ષ છે. સૂર્યના ઈન્દ્રનું આયુષ્ય એકપલ્યોપમ અને એક હજાર વર્ષનું છે. ચંદ્ર, Bહ અને નક્ષત્ર દેવોનું આયુષ્ય ૧/૪ પલ્યોપમ છે. તારાના દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્યોપમ છે. ત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના આઠમા ભાગથી કંઈક અધિકથી માંડીને એક પલ્યોપમ અને એક લાખ ર્ષનું છે. માનિકદેવોની સ્થિતિઃ કાયસ્થિતિઃ - સ્વ = પોતાની, કાય = કાયામાં, પુનઃ પુનઃ જન્મ - મરણ પામવા વડે પસાર થતો કાળ તે વાય સ્થિતિ છે. દેવોને સ્વકાય સ્થિતિ હોતી નથી એટલે કે કોઈ દેવ મરીને પુનઃ દેવ થતો નથી તેથી વિોની ભવસ્થિતિ અને કાય સ્થિતિ સમાન છે. સમુચ્ચય દેવોની અપેક્ષાએ દેવોની સ્થિતિ જ. ૧૦,૦૦૦ ર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે." For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જેના વડે જીવ પ્રસ્તુત ભવમાં અમુક સમય સુધી ટકી શકે તેને આયુષ્ય કહેવાય. આયુષ્યના બે પ્રકાર છે. ૧) દ્રવ્યાયુષ્ય, ૨) કાલોયુષ્ય. આયુષ્ય કર્મના પુદ્ગલો તે દ્રવ્યાયુષ્ય છે. તે પુદ્ગલો વડે જીવ જેટલા કાળ સુધી વિવક્ષિત ભવમાં ટકી શકે તે કાલાયુષ્ય કહેવાય છે. અર્થાત્ આયુષ્ય કર્મના દલિકો વિના જીવ જીવી શકતો નથી. દ્રવ્યાયુષ્ય જીવને આવશ્ય પૂર્ણ કરવું જ પડે છે. કાલાયુષ્ય પૂર્ણ કરે અથવા ન પણ કરે કારણકે કાલાયુષ્ય અપવર્તનીય હોય તો શસ્ત્રાદિના ઘાતથી તૂટે છે, જ્યારે અનપવર્તનીય આયુષ્ય પૂર્ણ કરીને જ મૃત્યુ પામે. અપવર્તનીય આયુષ્ય સોપકર્મી છે જ્યારે અનપવર્તનીય આયુષ્ય સોપકર્મી અને નિરુપક્રમી છે. શાસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી આયુષ્ય ક્ષય થાય તે સોપક્રમ આયુષ્ય છે. બાહ્ય નિમિત્ત વિના જ જે આયુષ્યનો ક્ષય થાય તે નિરુપમ આયુષ્ય છે. જેમ પ મીટર લાંબી દોરી એક છેડેથી બાળવામાં આવે તો બીજા છેડા સુધી બળતાં વધુ સમય લાગે પરંતુ તે જ દોરીને ગૂંચળું વાળીને બાળીએ તો જલ્દી બળી જાય, તેમ સોપકમી આયુષ્ય લાંબી દોરીને બાળવા સમાન છે પરંતુ સોપક્રમી આયુષ્ય કારણોથી ઉપઘાત પામે છે. તે ગૂંચળું વાળીને દોરી બાળવા સમાન છે. (૧) પ્રબળ અધ્યવસાયથી (અત્યંત કામાસકિત, પ્રિયવિયોગથી) (૨) નિમિત્તથી (પ્રકાર, વિષપાન) (૩) આહારથી (અહિતકર આહારથી) (૪) વેદનાથી (શૂલાદિ ભયંકર વ્યાધિથી) (૫) પરાઘાતથી (પર્વત પરથી ઝંપાપાત) (૬) ઝેરી પદાર્થના સ્પર્શથી (ડંખ ઈત્યાદિ) (0) આણ પ્રાણથી (શ્વાસનું રુંધન, ફાંસો આદિ). આ સાત સ્થાનો શ્રી ઠાણાંગ સૂત્ર, સ્થાન.માં છે. દેવો નિરુપક્રમ અનપવર્તનીત આયુષ્યવાળા છે. દેવવિશેષ જઘન્ય આયુષ્ય , ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મદિવલોકના દેવા ૧ પલ્યોપમાં ૨ સાગરોપમ ઈશાન દેવલોકના દેવા ૧ પલ્યોપમ અધિક ૨ સાગરોપમ ઝાઝેરી સન્તકુમાર દેવલોકના દેવ ૨ સાગરોપમ . ૦ સાગરોપમાં મહેન્દ્ર દેવલોકના દેવ ૨ સાગરોપમ ઝાઝેરી ૦ સાગરોપમ ઝાઝેરી બ્રહ્મ દેવલોકના દેવ ૦ સાગરોપમાં ૧૦ સાગરોપમ લાંતક દેવલોકના દેવ ૧૦ સાગરોપમાં ૧૪ સાગરોપમ શુક્ર દેવલોકના દેવા ૧૪ સાગરોપમ ૧૦ સાગરોપમ સહસ્ત્રાર દેવલોકના દેવ ૧૦ સાગરોપમ ૧૮ સાગરોપમ આણત દેવલોકના દેવા ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ પ્રાણત દેવલોકના દેવ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમાં આરણ દેવલોકના દેવા ૨૦ સાગરોપમાં ૨૧ સાગરોપમાં અશ્રુત દેવલોકના દેવ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ સુદર્શન ચૈવેયક ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ દેવવિશેષ સુપ્રતિબદ્ધ રૈવેયક મનોરથ રૈવેયક સર્વતોભદ્ર રૈવેયક સુવિશાલ રૈવેયક સુમનસ રૈવેયક સૌમનસ રૈવેયક પ્રિયંકર રૈવેયક આદિત્ય શૈવેયક વિજય, વિજયંત, જયંત, અપરાજિતા જઘન્ય આયુષ્ય ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમાં ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૮ સાગરોપમાં ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમાં ૩૧ સાગરોપમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમાં ૨૫ સાગરોપમાં ૨૬ સાગરોપમાં ૨૦ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમાં ૩૦ સાગરોપમાં ૩૧ સાગરોપમાં ૩૩ સાગરોપમાં (મતાંતર ૩૨ સાગરોપમ) ૩૩ સાગરોપમાં સર્વાર્થસિદ્ધ ૩૩ સાગરોપમાં પ્રાણનો વિયોગ એટલે મૃત્યુ. મૃત્યુ થતાં જીવ અન્ય યોનિમાં પ્રવેશે છે. યોનિઃ જીવ જ્યાં ઉત્પન્ન થઈ આહાર કરે તેને યોનિ કહે છે. જીવોનાં ઉત્પત્તિ સ્થાનને જીવાયોનિ કહે છે. જીવ માત્ર પોતાના કર્મસૂત્રથી વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થાય છે. - ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની યોનિ અચિત્ત અને શીતોષ્ણ હોય છે કારણકે તેઓ અચિત્ત શય્યામાંથી ઉપપાત દ્વારા જન્મ ધારણ કરે છે. ગર્ભધારાદિ ક્રિયા વિના સીધા ઉત્પન્ન થવું એ ઉપપાત ક્રિયા છે. ' - શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી પ્રવચન સારોદ્ધાર સૂત્રમાં ૮૪ લાખ યોનિ બતાવી છે. આજીવિક સંપ્રદાય પણ યોનિની સંખ્યા ચોરાશી લાખા માને છે. હિંદુશાસ્ત્રમાં પણ યોનિની સંખ્યા ચોરાશી લાખ જ છે. : દેવોને ચાર લાખ યોનિ છે. ભુવનપતિ આદિ ચારે જાતિનાં દેવોમાં જે યોનિ સમાન સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને આકારવાળી હોય તેને એક સ્થાન-ભેદ ગણવામાં આવે છે. જેમ સરખા રંગવાળા સેંકડો ઘોડાઓ પણ જાતિની અપેક્ષાએ એક જ જાતિના ગણાય છે, તેમ જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અલગ અલગ હોવા છતાં જીવાયોનિ ૮૪ લાખ છે. દેવો ચાર લાખ યોનિઓમાં જન્મ ધારણ કરે છે. યોનિ આપણને કર્મની વિચિત્રતાનું જ્ઞાન કરાવે છે. એ દષ્ટિએ તેમાં વિજ્ઞાન અને ઉપદેશ. તત્ત્વ સમાયેલું છે, તેથી જ કહ્યું છેઃ અનેકઊંચનીચ યોનિમેં રહા કભી, જ્ઞાન બિન જન્મ વૃથા હો ગયે સભી; મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી, જરૂર પુણ્યકા જમાવ હોતા હે જભી. છે. મનુષ્યમાં જિનેશ્વરનાં વચનોનું શરણ સ્વીકારનાર ભવ્યાત્મા અતિ દુઃખદાયક, નિકૃષ્ટ યોનિઓનું અવતરણ ઘટાડી સદાને માટે જન્મ-મરણની શૃંખલામાંથી મુક્ત બને છે. For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ ૧૪૨ બૃહદ્ સંગ્રહણી ગ્રંથમાં પર્યાપ્તિની વ્યાખ્યા કરતાં કહ્યું છે ઃ आहारसरीरिंदिय, ऊसासवओ मणोडभिनिव्वति । होइ जओ दलियाओ, करणं पड़ सा उ पज्जती ।। અર્થઃ પુદ્ગલ સમૂહના દલિકોથી આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનની રચના થાય છે, તે દલિકોનું પોતપોતાના વિષયરૂપે પરિણમન કરવા પ્રતિ જે શક્તિરૂપ કરણ તેને ‘પર્યાપ્તિ' કહેવાય છે. જીવ જન્મ સ્થાને આવતાંની સાથે જ જીવન યાત્રામાં ઉપયોગી થાય એવા પુદ્ગલો ગ્રહણ કરવા માંડે છે. એ રીતે પુદ્ગલોનો કેટલોક ઉપચય (જથ્થો) તૈયાર થાય છે, તેથી જીવ એ કર્તા છે. પુદ્ગલોના ઉપચયથી એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. તેના વડે જીવ આહાર ગ્રહણ, શરીર નિર્વર્તન આદિ માટે સમર્થ બને છે. આ પ્રમાણે પુદ્ગલોપચયથી ઉત્પન્ન થતી શક્તિ એ જીવનું કારણ બને છે. જીવમાં દેહ ધારણ કરી જીવન જીવવાની શક્તિ છે પણ તે પર્યાપ્તિ વિના પ્રકટ થતી નથી. અર્થાત્ જીવને દેહધારી રૂપે જીવવું હોય તો પર્યાપ્તિ આવશ્યક છે. પર્યાપ્તિ એ અગત્યની વસ્તુ છે. પર્યાપ્તિ છ છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મનઃ પર્યાપ્તિ. તત્ત્વાર્થ ભાષ્યમાં મનઃ પર્યાપ્તિનો ઈન્દ્રિય પર્યાપ્તિમાં સમાવેશ કરી પર્યાપ્તિઓની સંખ્યા પાંચ માની છે. આગમ સાહિત્યમાં છ પર્યાપ્તિઓ વિખ્યાત છે. (૧) આહાર પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે આહાર ગ્રહણ કરી તેને ખલ (મળમૂત્રાદિ) તથા રસપણે પરિણમાવે તે શક્તિને આહાર પર્યાપ્તિ કહેવાય છે. આહાર ત્રણ પ્રકારના છે. • ઓજ આહાર : કાર્મણ યોગ દ્વારા પ્રથમ સમયે જે પુદ્ગલસમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે ઓજ આહાર. • રોમ આહાર : સ્પર્શેન્દ્રિય દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે, તે રોમ આહાર. જેમકે તૃષાતુર પથિક વૃક્ષની છાયામાં રોમકૂપથી ઠંડીના પુદ્ગલો ગ્રહણ કરી શાંતિનો અનુભવ કરે છે. - કવલ આહાર : જે આહાર મુખ વડે ગ્રહણ કરવામાં આવે છે, તેને કવલ આહાર કહેવાય. (૨) શરીર પર્યાપ્તિ : જીવ પુદ્ગલોના સમુદાયથી ઉત્પન્ન થયેલ શક્તિ વિશેષ વડે રસરૂપે પરિણમાવે છે. આહારને રસ (ધાતુ વિશેષ), રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય એ સપ્તધાતુરૂપે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ કહેવાય. (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શરીરરૂપે પુદ્ગલોમાંથી ઈન્દ્રિય યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી તેને ઈન્દ્રિયરૂપે પરિણમાવે તે શક્તિને ઈન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. (૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ : જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે શ્વાસોશ્વાસરૂપે For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય. (૫) ભાષા પર્યાપ્તિ જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે ભાષા યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણમાવી અવલંબીને વિસર્જન કરે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહે છે. (૬) મનઃ પર્યાપ્તિઃ જીવ પુદ્ગલોપચયથી ઉત્પન્ન થયેલી જે શક્તિ વડે મન યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી, મન રૂપે પરિણમાવી, અવલંબીને વિસર્જન કરે તે શક્તિને મન પર્યાપ્તિ કહે છે. એકેન્દ્રિયને પ્રથમની ચાર, વિકસેન્દ્રિયને પ્રથમની પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. દેવ સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી તેમને છ પર્યાપ્તિ હોય છે. તેઓ ભાષા અને મન: પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે. આ બંને પ્રકારની શક્તિ તેમને એક સાથે પ્રાપ્ત થતી હોવાથી આગમોમાં દેવો માટે પાંચ પર્યાપ્તિનું વિધાન છે." જે જીવોને જેટલી પર્યાપ્તિઓની યોગ્યતા હોય, તે બધી પર્યાપ્તિઓનો પ્રારંભ એક સાથે જ થાય છે. તેની સમાપ્તિ અનુક્રમે છે. પતિનો કાળઃ સર્વ જીવો આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ કરે છે. શરીરાદિ અન્ય પર્યાપ્તિઓ ત્યાર બાદ અંતર્મુહૂર્તે પૂર્ણ કરે છે. આ પર્યાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષ્મ છે તેથી અધિક પુદ્ગલના ઉપચયની અપેક્ષા રાખે છે તેથી તે પર્યાપ્તિઓને પૂર્ણ કરતાં અનુક્રમે વધુ સમય લાગે છે. જેમકે સ્ત્રીઓ એકસાથે સૂતર કાંતવા બેસે તો જાડું (સ્થૂલ) સૂતર કાંતનારી સ્ત્રી પ્રથમ કાંતી રહે. તેનાથી સૂક્ષ્મ (ઝીણું) કાંતનારી સ્ત્રી તેના પછી કાંતી રહે. તેથી વધુ ઝીણું કાંતનારી તેના પછી કાંતી રહે. સૌથી વધુ ઝીણું કાંતનારી સ્ત્રી છેલ્લું કાંતી રહે, તેમપર્યાપ્તિઓના વિષયમાં સમજવું. - પર્યાપ્તિની અપેક્ષાએ જીવના ચાર ભેદ છે. જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે અપર્યાપ્તા કહેવાય. જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામે તે પર્યાપ્તા. કહેવાય. અપર્યાપ્તા અને પર્યાપ્તા લબ્ધિ અને કરણથી બે-બે ભેદ પડે છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે ‘લબ્ધિ અપર્યાપ્તા' છે. આવો જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે પરંતુ નવા ભવનું આયુષ્ય બાંધી) ચોથી પર્યાપ્તિ બાંધતાં જ મૃત્યુ પામે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. (૨) લબ્ધિ પર્યાપ્તા : જે જીવ પોતાના મૃત્યુ પહેલાં સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે તે "લબ્ધિ પર્યાપ્ત' કહેવાય. તેનો કાળ જીવ પૂર્વના ભવથી છૂટે તે જ સમયથી સંપૂર્ણ ભવ સુધી હોય. જેમકે દેવને ૩૩ સાગરોપમ હોય છે. આવો જીવ અંતરાલ ગતિ (વાટે વહેતા)માં પણ લબ્ધિ પર્યાપ્તો જ કહેવાય (૩) કરણ અપર્યાપ્ત જીવ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરતો નથી ત્યાં સુધી તે ‘કરણ અપર્યાપ્તો' કહેવાય છે. તાત્પર્ય એ છે કે જીવ નવા જન્મસ્થાને આવી તરત જ સ્વયોગ્ય પર્યાપ્તિઓનો પ્રારંભ કરે છે. તે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કરણ અપર્યાપ્ત ગણાય છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ (૪) કરણ પર્યાપ્ત જે જીવે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી હોય તે કરણ પર્યાપ્ત કહેવાય છે. તેનો કાળ પોતાના આયુષ્યનાપ્રમાણથી જૂન અંતર્મુહૂર્ત છે. દેવોને લબ્ધિ પર્યાપ્તા નામ કર્મનો ઉદય હોવાથી તેઓ બધીજ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે છે. પ્રાણ : પર્યાપ્તિઓ પૂર્ણ થવાથી દ્રવ્યપ્રાણ ઉત્પન્ન થાય છે. નીતિશવિદ્યાનું પ્રાન ઘારયતીતિનીવઃ જે દશવિધ પ્રાણોને ધારણ કરે છે તે જીવ છે. જેના વડે જીવ જીવે છે તે પ્રાણ કહેવાય છે. જેનાં યોગે આત્માનો શરીર સાથે સંબંધ ટકી રહે છે તે પ્રાણ છે. પ્રાણ દશ છે. આ પ્રાણ જીવને જ હોય છે તેથી તેને “જીવન” પણ કહે છે. દશપ્રાણ : પાંચ ઈન્દ્રિયના પાંચ પ્રાણ, મન બળ (વિચાર કરવાની શક્તિ), વચન બળ (ઉચ્ચાર કરવાની શક્તિ), કાય બળ (ચાલવું વગેરે), આયુષ્ય અને શ્વાસોચ્છવાસ. ઈન્દ્ર એટલે આત્મા અને તેનું ચિહ્ન તે ઈન્દ્રિય. સંસારી જીવોને ઓછી વધતી ઈન્દ્રિય હોય જ છે. ઈન્દ્રિયાદિ દ્વાર શબ્દાદિ વિષયોનો અનુભવ આત્મા કરે છે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયના પાંચ પ્રાણ છે. ઈન્દ્રિયઃ જીવ લોકના ઐશ્વર્યથી સંપન્ન છે તેથી તેને “ઈન્દ્ર' કહે છે. તે ઈન્દ્રના ચિહ્નને ઈન્દ્રિય’ કહે છે. ઈન્દ્રિયોને રહેવાનું સ્થાન શરીર છે. ઈન્દ્રિય પાંચ છે. જ સ્પર્શેન્દ્રિય ઃ જેનામાં સ્પર્શને જાણવાની શક્તિ છે. તે ઈન્દ્રિય (ત્વચા). સ્પર્શ એ શરીરનો વિષય હોવાથી તે શરીરના આકારે છે. સ્પર્શેન્દ્રિયના ૮ વિષયને આઠ પ્રકારના સ્પર્શ છે. ખરબચડો, સુંવાળો, હલકો, ભારે, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ, રૂક્ષ. જ રસેન્દ્રિય ઃ જેમાં રસને જાણવાની શક્તિ છે, તે ઈન્દ્રિય (જીવા). રસેન્દ્રિય ખરપત્ર (અઝા)ના આકારે છે. રસેન્દ્રિયના ૫ વિષયપપ્રકારના રસ છે. તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો. * દાણેન્દ્રિયઃ જેનામાં ગંધને પારખવાની શક્તિ છે તે ઈન્દ્રિય (નાક). તે અતિમુક્ત પુષ્પ કે મૃદંગ આકારે છે. ધ્રાણેન્દ્રિયના ૨ વિષય તે પ્રકારની ગંધ છે. સુરભીગંધ, દુરભિગંધ. * ચક્ષુરિન્દ્રિયઃ જેનામાં રૂપને જાણવાની શક્તિ છે તે ઈન્દ્રિય (આંખ). તે મસુરની દાળ અથવા ચંદ્રાકારે છે. ચક્ષુરિજિયના ૫ વિષય તે ૫પ્રકારના વર્ણ છે. કાળો, નીલો, રાતો, પીળો, ધોળો. * શ્રોતેન્દ્રિય ઃ જેનામાં શબ્દને જાણવાની શક્તિ છે તે ઈન્દ્રિય (કાન). તે કદમ પુષ્પાકારે છે. શ્રોતેજિયના ૩ વિષય તે પ્રકારના શબ્દ છે. જીવશબ્દ, અજીવશબ્દ, મિશ્રશ દેવો પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનો ભોગ કરે છે. અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરી કર્મનું આગમન કરે છે. કર્મના આવરણથી જીવને જ્ઞાન થતું નથી. જેમ લોઢાના ગોળાને તપાવવાથી તેમાં અગ્નિ સર્વ જગ્યાએ ફેલાઈ જાય છે, તેમ કર્મ પુદ્ગલો આત્માના સર્વ પ્રદેશો પર છવાઈ જાય છે. જ્ઞાન, દર્શન, For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સંયમ, સમાધિ આદિ સાધનાના બળે ઈન્દ્રિયોને વશ કરી કર્મબંધ શિથિલ બનાવી શકાય. કોટિવર્ષનું સ્વપન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂરથાય.” પુદ્ગલોમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. કોઈ પણ નિમિત્તથી અશુભ પુદ્ગલો શુભરૂપે પરિણત થાય છે. શ્રી જ્ઞાતાસૂત્રમાં સુબુદ્ધિપ્રધાને ગટરના ગંદા પાણીનું રૂપાંતર નિર્મળ જળમાં કરી જિતશબુરાજાને પુદ્ગલ પરિવર્તનનો સિદ્ધાંત સમજાવ્યો. તે નિમિત્તથી જિતશત્રુરાજપ્રબુદ્ધ બન્યા. ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનેલા દેવો મૃત્યુ પામી પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. જ્યાં આસકિત ત્યાં જ ઉત્પત્તિ!' શ્વાસોચ્છવાસઃ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા તેને શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. શ્વાસોચ્છવાસ નામા કર્મથી શ્વાસ - ઉચ્છવાસ લઈ મૂકી શકાય તેવી શક્તિ મળે છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી એ શક્તિ કાર્ય કરે છે અને તેનાથી જે શ્વાસ લેવા મૂકવાની ક્રિયા દેખાય છે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. આયુષ્યઃ આયુષ્ય કર્મના દલિકોનું વેદન થતાં જીવ શરીરમાં ટકી રહે છે. દશપ્રાણમાં આયુષ્ય પ્રાણ વિનાનો કોઈ પણ સંસારી જીવ ન હોય. બીજા પ્રાણ વિના જીવન ટકી શકે પરંતુ આયુષ્ય પ્રાણ વિના જીવન ટકી શકતું નથી તેથી બધા પ્રાણોમાં આયુષ્ય પ્રાણ એ પ્રધાન અને મુખ્ય છે. આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાચબળ અને સ્પર્શેન્દ્રિય આ ચાર પ્રાણ એકેન્દ્રિયથી લઈને સર્વ સંસારી જીવોને હોય છે. બેઈન્દ્રિય જીવને ઉપરોક્ત ચાર પ્રાણ તેમજ રસેન્દ્રિય અને વચનબળ એમ છ પ્રાણ હોય છે. તેઈન્દ્રિય જીવોને ઉપરોક્ત છ અને ધ્રાણેન્દ્રિય એમ સાત પ્રાણ હોય છે. ચૌરેન્દ્રિય જીવોને ઉપરોક્ત સાતમાં ચક્ષુરિન્દ્રિય ઉમેરી આઠ પ્રાણ હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને શ્રોતેન્દ્રિય ઉમેરી નવપ્રાણ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશે દશપ્રાણ હોય છે. દેવને દશપ્રાણ હોય છે. શરીર (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૧૨/૧ અને ૨૧ પદના સૂત્ર-૨ તેમજ શ્રી ભગવતી સૂત્ર ૧૦/૧/૨.) બીર્યત શીર્ય તિ શરીરઃા જે જીર્ણ (જૂનું) થાય, ક્ષીણ થાય, નિરંતર જર્જરિત થાય તેને શરીર' કહેવાય છે. શરીર પુદ્ગલોનું બનેલું છે. શરીર નામ કર્મના ઉદયથી જીવને તે પ્રાપ્ત થાય છે. શરીર પાંચ પ્રકારના છે. (૧) ઔદારિક શરીર : ઉદાર, પ્રધાન, વિશાળ, સ્થૂલ, માંસ-મજ્જા અને હાડકાનું બનેલું શરીર તે ઔદારિક શરીર' છે. આ શરીર મુક્તિ ગમનમાં સહાયક છે. આ શરીરની અવગાહના (ઊંચાઈ) અન્ય શરીરો કરતાં વિસ્તૃત છે. જેમાંસ, હાડકાં વગેરેથી બદ્ધ, સ્થૂલ પુદ્ગલનું બનેલું છે. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક શરીર હોય છે. (૨) વૈક્રિય શરીરઃ નાના મોટાં, દશ્ય-અદશ્ય રૂપ બનાવી શકે તે વૈદિય શરીર' કહેવાય. તેના બે પ્રકાર છે. ભવ વૈદિય, લબ્ધિ વૈક્રિય. છે જે વૈદિય શરીર ભવના નિમિત્તથી મળે તે ભવપ્રત્યયિક કહેવાય. નારક અને દેવોને આ શરીર હોય For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ • જે શરીર વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય તેલબ્ધિ પ્રત્યયિક છે. જે મનુષ્ય અને તિર્યંચને લબ્ધિના યોગે મળે છે. (૩) આહાર શરીરઃ ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન (જિજ્ઞાસાનું સમાધાન કરવા) માટે લબ્ધિના પ્રયોગથી જે શરીરનું નિર્માણ કરે તેને “આહારક શરીર' કહેવાય. આ શરીર અત્યંત વિશુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ હોય છે. તેની અવગાહના જ. પોણાહાથની, ઉ.૧ હાથની. કોઈ ન દેખે તેવી હોય છે. આ શરીર અત્યંત મનોહર, કાંતિવાળું અને ઉત્તમ હોય છે. આ શરીરનું નિર્માણ ચૌદ પૂર્વધારી સંયતિ અંતર્મુહૂર્ત માટે ચાર કારણે કરે છે. (૧) તીર્થકરની સમવસરણની ત્રઢદ્ધિ જોવા. (૨) સંશયનું સમાધાન કરવા. (૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને જાણવા. (૪) હોમ હવનમાં થતી હિંસાનું નિવારણ કરી જીવદયા માટે. આહારકલબ્ધિ આખી ભવરાશિમાં એક જીવને વધુમાં વધુ ચાર વખત પ્રાપ્ત થાય છે. ' (૪) તૈક્સ શરીર ઃ સ્કૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું કારણ તેજસ શરીર' છે. આ શરીર તેજ પુદ્ગલોનું બનેલું છે. તે સૂક્ષ્મ છે. ભોજનને પચાવે છે. તેના બે કાર્ય છે. * અનિઃ સરણાત્મક સ્કૂલ શરીર સાથે રહી આહાર પાચનનું કાર્ય કરે તે અનિઃસરણાત્મક તેજસ શરીર છે. આ શરીર સર્વ સંસારી જીવને હોય છે. • નિઃસરણાત્મક તેજો લબ્ધિના પ્રયોગથી થતું તૈજસ્ શરીર, તે નિઃસરણાત્મક છે. તેજો લબ્ધિવંત પુરુષ પોતાના શરીરમાંથી તેજોમય પુદ્ગલોનું પ્રક્ષેપ અન્ય પર કરે ત્યારે જે શુભ છે તે શાંતિનું કારણ બને અને અશુભ છે તે અશાંતિનું કારણ બને છે. આ શરીર તેજો લબ્ધિવાન મનુષ્ય, તિર્યંચ અને દેવોને હોય છે. (૫) કામણ શરીરઃ આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન તે ‘કામણ શરીર છે. તે ઔદારિક વગેરે શરીરનું કારણ છે. સંસારના મૂળ કારણરૂપ આ શરીર સર્વ સંસારી જીવને હોય છે. આ પાંચે શરીરમાં ઔદારિક શરીર સ્કૂલ છે. બાકીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર તેમજ અધિક પુદ્ગલોના બનેલા છે. અંતિમ ત્રણ શરીર અદશ્ય છે. કેવળજ્ઞાની, પરમાવધિ જ્ઞાની તેને જાણી શકે છે. સર્વ સંસારી જીવોને મોક્ષે ન પહોંચે ત્યાંસુધી તૈજસ અને કાર્મણ શરીર પ્રત્યેક અવસ્થામાં હોય છે. સિદ્ધ અવસ્થામાં એક પણ શરીર ન હોય. દેવગતિમાં વૈક્રિય, તેજસ અને કામણ શરીર હોય છે. દેવોના વૈક્રિય શરીર બે પ્રકારના છે. ૧) ભવધારણીય, ૨) ઉત્તરવૈક્રિય. જન્મથી તેમને ભવધારણીય વૈક્રિય શરીર મળે છે જે અત્યંત સોહામણું હોય છે. જે દેવો ઉત્તરવૈક્રિય કરે તેઓ ઈચ્છાનુસાર બહુમૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણોથી શરીરને વિભૂષિત કરે છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો ઉત્તર વૈક્રિય કરતા નથી. દેવોના વિષયભોગ (વેદ) વેદ= વિકાર. વેદમોહનીય કર્મના ઉદયથી થતી મૈથુનની અભિલાષા તે વેદ' કહેવાય છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તેના ત્રણ પ્રકાર છે. ૧) સ્ત્રી વેદઃ જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય. ૨)પુરષ વેદઃ જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથમૈથુન સેવનની ઈચ્છા થાય. ૩) નપુસંક વેદઃ જે કર્મના ઉદયથી નપુસંકને સ્ત્રી અને પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય. દેવોમાં સ્ત્રી વેદ અને પુરુષ વેદ છે. ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, સૌધર્મવાસી અને ઈશાન કલ્પવાસી દેવો કાયસેવી છે. તેઓ પોતાના આવાસમાં વસનારી દેવીઓ સાથે મનુષ્યોની જેમ કામક્રીડા કરે છે. સનસ્કુમાર અને મહેન્દ્રવાસી દેવો સ્પર્શસેવી છે. તેઓ દેવીઓના સ્પર્શ માત્રથી વિષય સુખની તૃપ્તિ અનુભવે છે. બ્રહ્મલોક અને લાંતકવાસી દેવો રૂપસેવી છે. તેઓ દેવીઓનું રૂપ જોઈ વિષયો સુખની તૃપ્તિ અનુભવે છે. મહાશુક્ર અને સહસારવાસી દેવો શબ્દસેવી હોવાથી દેવીઓના ચિત્તાકર્ષક મનોહર શબ્દો સાંભળી વિષયસુખની તૃપ્તિ અનુભવે છે. નવમા દેવલોકથી બારમા દેવલોક સુધીના દેવોમન સેવી છે. માત્ર મનથી ચિંતન વડે વિષય સુખની તૃપ્તિ અનુભવે છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો વિષય સેવનથી રહિત છે કારણકે તેઓ અા સંકલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત છે. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી છે. તેમની ગતિવિધિ આઠમા દેવલોક સુધી જ છે. ત્રીજા કે ઉપરના દેવલોકના દેવો કામાતુર થાય ત્યારે દેવીઓ ત્યાં પહોંચી જાય છે. સ્પશદિ વડે તેમની કામવાસના શાંત કરે છે. ઉપરના દેવલોકના દેવોમાં કામવાસનાની માત્રા ઓછી છે અને સંતોષ વૃત્તિ વધુ હોવાથી તૃપ્તિનાં સાધનો ઓછાં જ હોય છે. સંજ્ઞાઃ (શ્રી સ્થાનાંગસૂત્ર સ્થાન ૪/૪/૨૦ અને શ્રી સમવાયાંગ સૂત્ર - ૪ થા સમવાયમાં ચાર પ્રકારની સંજ્ઞા છે. શ્રી ભગવતી સૂર શતક o/૮/૩ અને શ્રી પ્રજ્ઞાપન સૂત્ર પદ-૮માં ૧૦ પ્રકારની સંજ્ઞા છે. જેનું વર્ણન પૂર્વે થઈ ગયું છે.) - ઈન્દ્રિય અને મનની અભિલાષાને “સંજ્ઞા' કહેવાય છે. સંજ્ઞાઓ ચાર છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ સંજ્ઞાઓ વેદનીય અને મોહનીય કર્મના ઉદય તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને આધીન છે. વ્યક્તિ આત્મનિરિક્ષણ દ્વારા આંતરિક પરિવર્તન લાવી શકે છે. દેવોમાં ઉપરોક્ત ચારે સંજ્ઞાઓ હોય છે. આહારક: સંસારી જીવ ઓજ, રોમ અને કવલ આહાર દ્વારા શરીર અને પર્યાપ્તિ યોગ્ય પુદ્ગલા ગ્રહણ કરે છે. તેને આહારક કહેવાય. તદ્યોગ્ય પુદ્ગલો ગ્રહણ ન કરે તેને અનાહારક કહેવાય. સંસારકાળમાં જીવને અનાહારક દશા અતિ અલ્પ સમય હોય છે. ૧) સિદ્ધના જીવ અશરીરી હોવાથી અનાહારક છે. ૨) કેવળી ભગવાન કેવળ સમુદ્યાતના ૩-૪-૫ સમયે અનાહારક હોય છે. ૩).૧૪મા ગુણસ્થાનકમાં જીવ અનાહારક હોય છે. ૪) વાટે વહેતાં જીવ વિગ્રહગતિમાં વધુમાં વધુ ત્રણ (મતાંતરે પાંચ) સમય અનાહારક હોય છે. “કોઈ પણ જીવ જન્મથી મૃત્યુ પર્યત આહારક જ હોય છે. દેવ અચિત, શુભ પુદ્ગલનો For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આહાર કરે છે. તેઓ કવલ આહાર ન કરે. સંઘયણ : “હાડકાંની રચના વિશેષ, હાડકાંની મજબૂતાઈને સંઘયણ કહે છે. સંઘયણ છ પ્રકારનાં છે. ૧) વજહષભનારચ સંઘયણ, ૨) બદષનારચ સંઘયણ, ૩) નાચ સંઘયણ, ૪) અર્ધનારચા સંઘયણ, ૫) કીલિકા સંઘયણ, ૬) છેવટુસંઘયણ. વજનદષભનારચ સંઘયણ સર્વોત્તમ છે. “મોક્ષમાં જવા માટે વજનદષભનાર સંઘયણ જોઈએ. તે સંઘયણનો સ્વામી જ મોક્ષે જઈ શકે. તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, તદ્ભવ મોક્ષગામી જીવ, યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચને વજaષભનારચ સંઘયણ હોય છે. અસંજ્ઞીને છેવટું સંઘચણ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને છ માંથી કોઈ એક સંઘયણ હોય છે. નારકી અને દેવતાને સંઘયણ હોતું નથી. તેમને ઔદારિક શરીરન હોવાથી હાડકાં નથી. સંસ્થાન શરીરની શુભાશુભ આકૃતિ વિશેષને સંસ્થાન કહે છે. તેના પ્રકાર છે. . ૧) સમચતુરસ સંસ્થાન, ૨) વ્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, ૩) સાદિ સંસ્થાન, ૪) વામન સંસ્થાન, ૫) કુજ સંસ્થાન,૬) હુંડ સંસ્થાન. દેવોનું ભવધારણીય શરીરનું સંસ્થાન સમચતુર છે. ઉત્તર વૈક્રિય શરીરનું સંસ્થાન વિવિધ પ્રકારનું છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને છ સંસ્થાન તથા શેષ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય તેમજ નારકીને છઠ્ઠહંડ સંસ્થાન હોય છે.” સંજ્ઞી : જે જીવોને ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોની વિચારણા, મનોવૃત્તિ કે વૈચારિક શક્તિ હોય, જેઓનાં વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન હોય તેવા મનવાળા જીવોને સંજ્ઞી કહેવાય. જેઓ મનોવિજ્ઞાનથી વિકલ હોય તે અસંજ્ઞી કહેવાય છે. જેઓ સંજ્ઞી-અસંડીથી અતીત છે, તે કેવળી ભગવંતને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહેવાય છે.” નારકી અને દેવતા સંજ્ઞી જ હોય. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી જ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સંજ્ઞી-અસંજ્ઞી બંને હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય એકાંત અiી જ હોય. યુગલિક મનુષ્યો એકાંત સંજ્ઞી હોય. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સંજ્ઞી હોય. ૧૩-૧૪ ગુણસ્થાનવ મનુષ્યો અને સિદ્ધ ભગવાન નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોય છે. જ્ઞાન-અજ્ઞાન: યને જાણે તે “જ્ઞાન” કહેવાય. જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય તે સમ્યગજ્ઞાન કહેવાય. જેનાથી સંસારવૃદ્ધિ થાય તે અજ્ઞાન કહેવાય. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તેનું વિવેચન પૂર્વે થઈ ગયું છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જેમ પક્ષી જાતિમાં જન્મ લેવાથી આકાશમાં ઉડવાની શક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ મનુષ્ય જાતિમાં તેવી શક્તિ મળતી નથી તેમ દેવો-નારકોને ભવપ્રત્યય (જન્મથી) અવધિજ્ઞાન હોય છે. - અવધિજ્ઞાનનું સામર્થ્ય ઉપર ઉપરના દેવોમાં વધુ હોય છે. જેમકે પહેલા દેવલોકના દેવોને. નીચેના ભાગમાં રત્નપ્રભા નરક સુધી અને ઊંચા ભાગમાં પોત પોતાના વિમાન સુધી અવધિજ્ઞાનથી જાણવાનું સામર્થ્ય હોય છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તર વિમાનવાસી દેવો સંપૂર્ણ બસનાડીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. વળી, નીચેના દેવોની અપેક્ષાએ ઉપરના દેવોમાં વિશુદ્ધ, વિશુદ્ધતરજ્ઞાન હોય છે. અજ્ઞાન : જે આત્માને પોતાનું જ્ઞાન અને પરનું ભેદજ્ઞાન ન હોય તેને અજ્ઞાન' કહેવાય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનાત્મક પર્યાયો મિથ્યાદષ્ટિને અજ્ઞાનરૂપે હોય જ્યારે સમ્યગદષ્ટિને જ્ઞાનરૂપે હોય છે. સંસારાભિમુખ જીવને અજ્ઞાન હોય છે. મોક્ષાભિમુખ જીવને આત્મવિવેક હોવાથી જ્ઞાન હોય. જેમ કોઈ ઉન્મત્ત માનવી સોનાને સોનું અને લોઢાને લોઢું સમજી યથાર્થ જ્ઞાન મેળવી લે છે પરંતુ ઉન્માદના કારણે સત્યાસત્યનો નિર્ણય કરવામાં અસમર્થ હોય છે. આથી તેનું સત્યાસત્ય જ્ઞાન વિચારશૂન્ય હોવાથી અજ્ઞાન કહેવાય છે. - ભુવનપતિથી નવરૈવેયક સુધીના દેવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવોમાં ત્રણ જ્ઞાન જ હોય છે. ઉપયોગ: "ઉપયોગો નક્ષણમ્ - ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ બે પ્રકારના છે. ૧) સાકાર ઉપયોગ, ૨) નિરાકાર ઉપયોગ " જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ છે. જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યપણે જાણે તે નિરાકાર ઉપયોગ છે. સાકાર ઉપયોગને જ્ઞાન કહેવાય. નિરાકાર ઉપયોગને દર્શન કહેવાય. સાકાર ઉપયોગના આઠ ભેદ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. નિરાકાર ઉપયોગના ચારભેદ છે. ૧) ચક્ષુદર્શન, ૨) અચક્ષુદર્શન, ૩) અવધિદર્શન, ૪) કેવળ દર્શન. ચક્ષુ દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. ચક્ષુ સિવાય અન્ય ઈન્દ્રિય દ્વારા થતો પદાર્થનો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન. અવધિ લબ્ધિથી રૂપી પદાર્થનો થતો સામાન્ય બોધ તે અવધિદર્શન છે. કેવળ લબ્ધિથી થતો સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ તે કેવળદર્શન છે. ઉપયોગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ દર્શન. દેવતામાં ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ), શ્રણ અજ્ઞાન (મતિ, ચુત, વિભંગ) અને ત્રણ દર્શન (ચક્ષુ, અચક્ષુ, અવધિ) મળી કુલ નવ ઉપયોગ છે. દિષ્ટિઃ દષ્ટિ એટલે જોવું. ચક્ષુ દ્વારા ઉત્પન્ન દર્શનને ‘દષ્ટિ' કહે છે. તત્ત્વ શ્રદ્ધાને પણ દષ્ટિ કહે છે. પ્રસ્તુત રાસમાં તત્ત્વ શ્રદ્ધાને આધારે દષ્ટિનું કથન છે. દષ્ટિના ત્રણ પ્રકાર છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫o - મિથ્યાદષ્ટિઃ જિનપ્રણિત તત્ત્વની વિપરીત સમજણયુક્ત દષ્ટિએ મિથ્યાદષ્ટિ છે. સમ્યગદષ્ટિઃ જિનપ્રણિત તત્ત્વ વિષયક સમજણ યુક્તદષ્ટિતે સમ્યગદષ્ટિ છે. મિશ્રદષ્ટિ એકાંતતઃ સમ્યગરૂપ પ્રતિપત્તિથી સમજણરહિત (ડોલાયમાન) સ્થિતિ તે મિશ્રદષ્ટિ છે. અનાદિકાળથી પ્રત્યેક સંસારી જીવ મિથ્યાદષ્ટિ જ હોય છે. કાળલબ્ધિ પૂર્ણ થતાં ક્યારેક આત્મ પુરષાર્થથી મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે જીવને સમ્યગદષ્ટિ પ્રગટ થાય છે. ક્યારેક મિત્ર મોહનીય કર્મના ઉદયે જીવને મિશ્રદષ્ટિ પણ થાય છે. જીવોને પરસ્પર વિરોધી આ ત્રણ દષ્ટિમાંથી કોઈ એકદષ્ટિ અવશ્ય હોય છે. ભુવનપતિથી નવરૈવેયક સુધી ત્રણે દષ્ટિ હોય. પાંચ અનુત્તર વિમાનવાસી દેવોમાં એક સમ્યગદષ્ટિજ હોય. નીચે રહેલા દેવો કરતાં ઊંચે રહેલા દેવોમાં ક્રમે ક્રમે તેજ, વેશ્યા, આયુષ્ય, ઈન્દ્રિયજ્ઞાન, અવધિજ્ઞાન, સુખ, પ્રભાવ, શક્તિ, ઉન્નત, વધુને વધુ પ્રબળ હોય છે પરંતુ કાયાનું માપ ઘટતું જાય છે. તેઓ દેવગતિમાંથી ચ્યવન કરી તિર્યંચ અથવા મનુષ્ય ગતિમાં જાય છે. - દેવગતિમાં પણ પુણ્યના ભોગવટારૂપ વિપુલ ભૌતિક સુખ સમગ્રી હોવા છતાં વાસ્તવિક સાચું સુખ નથી. સ્વર્ગલોકમાં સ્વામી-સેવક ભાવ, ઉપલા ઉપલા દેવોની રિદ્ધિ જોઈને ઈર્ષા, દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ, મોટા ભાગના દેવોનું તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવું, પોતાની દેવીઓનું અપહરણ અથવા ત્રીજાથી આઠમા દેવલોકના દેવોની આજ્ઞાથી દેવીઓનું આવાગમન, પરિગ્રહની અત્યંત મૂચ્છી આદિ અનેક દુઃખો હોવાથી જ્ઞાનીઓએ સ્વર્ગ સહિત ચાર ગતિઓને દુઃખમય જ કહી છે. સંજ્ઞાઓ, વિષયો, કષાયોથી યુક્ત આ ચારે ગતિમાં ક્યાંય સુખનો છાંટો નથી. તેથી જ શ્રીમદ્જી કહે છેઃ “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહોરાચી રહો.” ચારે ગતિમાં આપણે અનંત અનંત વાર જઈ આવ્યા છીએ. જ્યાં સુધી આશ્રવનાં દ્વારો ખુલ્લાં છે ત્યાં સુધી આત્મા કર્મોથી લપાતો જ રહેશે. હે આત્મના શું તું રખડપટ્ટીથી કંટાળ્યો નથી ?' કવિ બાષભદાસ ઢાળ : (૦માં દેવભવનાં સુખોનું વર્ણન કરે છે. ઢાળ : ૮માં દેવગતિ સંબંધી વેદ, અવગાહના, જ્ઞાન-અજ્ઞાન, આયુષ્ય, સ્થિતિ, કષાય, સંસ્થાન, શરીર, દષ્ટિ, દર્શન, શય્યા, યોનિ, ઉપયોગ, પર્યાપ્તિ, પ્રાણ, આહાર, જાતિ, આદિ વિશે વિશદરસિક માહિતી આપે છે. તે ઉપરાંત દેવોના પ્રકાર તેમના ભેદ-પ્રભેદ, દેવોની સંખ્યા, વૈમાનિક દેવોના જુદા જુદા પ્રકારો વિશે ઝીણવટભરી વિગતો આલેખે છે, જે રસપ્રદ છે. ઢાળઃ ૯માં કવિએ દેવોના લક્ષણો કહ્યાં છે. દેવગતિમાં શું ન હોય? તેની નિષેધાત્મક મનોહર વાતો કવિ આલેખે છે. દેવલોકના દેવોની નિષેધાત્મક માહિતીઃ (૧) દેવો જમીન પર ચાલતા નથી. (૨) તેમની આંખોનાં પોપચાં ઉઘાડબંધ થતાં નથી. (અનિમેષ દષ્ટિ) (૩) તેમના ગળામાં રહેલી ફૂલની માળા કરમાતી નથી. (૪) દેવગતિમાં સૂર્ય-ચંદ્રના For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અભાવમાં રાત્રિ-દિવસ જેવી વ્યવસ્થા નથી. (૫) દેવલોકમાં અશ્વાદિ તિર્યો નથી. (સેવક દેવો. મહર્તિક દેવોની સેવા કરવા તેવા રૂપ બનાવે છે.) (૬) દેવોનાં વિમાનો રત્નોનાં બનેલાં છે. આ રત્નો. ચળકાટવાળાં અને તેજસ્વી હોવાથી ત્યાં અંધકાર નથી. (૮) દેવોનાં લોચન મીંચાતાં નથી તેથી તેમને નિદ્રા ન આવે. (૮) ત્યાં પર્વતો, નદીઓ, બાદર અગ્નિ કે અનાજ નથી. (૯) દેવો ઈચ્છે છતાં વ્રત, તપત્યાગ કે પ્રત્યાખ્યાન આદિ ધાર્મિક અનુષ્ઠાનો ન કરી શકે. (૧૦) દેવભવમાંથી મુક્તિ લક્ષ્મી પ્રદાન થતી નથી, એવી નિયતિ છે. (૧૧) નોપક્રમી અનાવર્તનીત આયુષ્યના બળે તેઓ અધૂરે આયુષ્ય મૃત્યુ પામતાં નથી. (૧૨) દેવગતિમાં પંડિતમરણ નથી, (તેમનું મૃત્યુ બાલમૃત્યુ કહેવાય છે.) (૧૩) દેવગતિમાં અનશન (સંથારો) નથી. ઢાળ ૧૦માં દેવગતિમાંથી આવેલો જીવ કેવો હોય ? તેનું કવિએ સુંદર વર્ણન કર્યું છે. દેવગતિમાંથી આવેલા જીવના લક્ષણોઃ . (૧) તેનો દેહ સુગંધી હોય. (૨) તેનું રૂપ અનુપમ હોય. (૩) તે મધુર ભાષી હોય. (૪) તે દયાવાન અને દાનવીર હોય. (૫) દેવપૂજન અને દિવ્ય ગીત શ્રવણનો ઉત્સુક હોય. (૬) તે મનુષ્યનું શુભ ધ્યાન હોય. (૯) તેની વાણી મીઠી-મધુરી હોય. (૮) તે પાપભીરુ હોય. (૯) તે વિષયભોગમાં આસકત હોય. (૧૦) તે અલ્પઆહાર કરવાવાળો હોય. (૧૨) અન્ય ક્રોધી હોય. (૧૩) સદ્ગુરુને જોઈ નિત્ય સેવા-વૈયાવચ્ચ કરનારો હોય. (૧૪) નિત્ય શાસ્ત્ર શ્રવણ કરનારો હોય. (૧૫) મીઠાં, મધુર, પ્રિય અને ઉચિત વચનો બોલનારો હોય. (૧૬) સત્ય વચન બોલનારો હોય. (૧૦) બીજાનું કલ્યાણ ઈચ્છનારો હોય. ' ઉપરોક્ત એંધાણ પરથી જાણી શકાય કે તે જીવ સુરગતિમાંથી આવ્યો છે. તેમજ પુનઃ સુરગતિ પ્રાપ્ત કરશે. દુહા ઃ ૧૨માં નરક, તિર્યંચ અને મનુષ્યગતિમાંથી આવેલા જીવોનાં લક્ષણો દર્શાવી કવિ જીજ્ઞાસુ પાકો અને શ્રોતાઓને રસબદ્ધમાહિતી આપે છે. નિરકગતિમાંથી આવેલાં જીવનાં લક્ષણો : - (૧) અત્યંત પાપી (૨) ખરાબ વચનો બોલનારો (૩) મહાકાળ જેવો ભયંકર (૪) કુરપ હોય. આવા જીવો પુનઃ પાપ કર્મ કરી નરકગતિમાં જાય. તિર્યંચગતિમાંથી આવેલા જીવનાં લક્ષણોઃ (૧) અત્યંત ક્ષુધાતુર (ખાઉધરો) (૨) અવિવેકી (૩) માયા કપટી (૪) અવિનયી. તેવા જીવો પુનઃ તિર્યંચગતિના ફૂપમાં પડે છે. મનુષ્યગતિમાંથી આવેલા જીવના લક્ષણોઃ (૧) અભિમાની (૨) વિનયી (૩) વિવેકી (૪) નિર્મળ બુદ્ધિ (૫) નિર્મળ જ્ઞાન વાળો હોય. દેવાયુબાંધવાના ૧૦ કારણોઃ આચારરત્નાકર' ગ્રંથમાં દેવાયુબાંધવાના ૧૦ કારણો બતાવ્યાં છે. (૧) અલ્પકષાયી (૨) નિર્મળ સમ્યક્ત્વનું પાલન (૩) શ્રાવકના બાર વ્રતનું શુદ્ધપણે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉપર પાલન. (૪) ઈષ્ટ વિયોગની ચિંતાથી મુક્ત (૫) ધર્માત્માની ભક્તિ કરે (૬) દયા દાનની વૃદ્ધિ કરે (૦) જૈન ધર્માનુરાગી હોય (૮) બાલ તપ કરે (૯) અકામ નિર્જરા કરે (૧૦) સાધુનાં વ્રત શુદ્ધ પાળે. તિર્યંચનું આયુષ્ય બાંધવાના ૨૦ કારણોઃ (૧) શીયળનો ભંગ કરે (૨) ઠગાઈ કરે (૩) મિથ્યા કર્મ કરે (૪) ખોટો ઉપદેશ આપે (૫) કૂડાં તોલ કૂડા માપ રાખે (૬) દગાબાજી કરે (0) જૂઠું બોલે (૮) જૂઠી સાક્ષી પૂરે (૯) સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવીને આપે (૧૦) વસ્તુનું રૂપ ફેરવીને વેચે (૧૧) પશુનું રૂપ પલટાવી વેચે (૧૨) ખરાબ વસ્તુપર ગિલિટ ચડાવી વેચે (૧૩) કલેશ કરે (૧૪) નિંદા કરે (૧૫) ચોરી કરે (૧૬) અયોગ્ય કાર્ય કરે (૧૦-૧૮-૧૯) કૃષ્ણ, નીલ, કાપોત વેશ્યાના પરિણામવાળા(૨૦) આર્તધ્યાની. મનુષ્યનું આયુષ્ય બાંધવાના ૧૦ કારણો : (૧) દેવ-ગુરુની ભક્તિ કરે (૨) જીવોની દયા પાળે (૩) શાસ્ત્રોનું પઠન પાઠન કરે (૪) ન્યાયની લક્ષ્મી ઉપાર્જન કરે (૫) ઉલ્લાસ પરિણામે દાન આપે (૬) નિંદા ન કરે (0) કોઈને પીડે નહીં (૮) આરંભ ઘટાડે (૯)મમત્વ ઘટાડે (૧૦) સદૈવ સરલ સ્વભાવી રહે. નરકનું આયુષ્યબાંધવાના ૨૦ કારણોઃ ' (૧) અતિ લોભ કરે (૨) મત્સર કરે (૩) ક્રોધ બહુ કરે (૪) મિથ્યા કર્મ આચરે (૫) પંચેન્દ્રિયનો વધ કરે (૬) મોટકું જૂઠું બોલે (0) મોટકી ચોરી કરે (૮) વ્યભિચાર સેવન કરે (૯) કામભોગમાં અતિ રક્ત રહે (૧૦) પારકાં છિદ્ર ખુલ્લાં કરે (૧૧) પાંચ ઈન્દ્રિયોના વિષયમાં તીવ્ર લુબ્ધ હોય (૧૨) સંઘની નિંદા કરે (૧૩) જિનવચન ઉત્થાપે (૧૪) તીર્થકરના માર્ગની પ્રતિષ્ઠા ઘટાડે (૧૫) મદિરાપાન કરે (૧૬) માંસ ખાય (૧૦) રાત્રિભોજન કરે (૧૮) કંદમૂળ વગેરે અભક્ષ્ય ખાય (૧૯) રૌદ્રધ્યાન ધ્યાવે (૨૦) કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે. ચોપાઈઃ ૩માં વૈમાનિક ગતિના દેવવિમાનોનું સ્થાન, અંતર, દેવોની અવગાહના, તેમની સ્થિતિ અને છેવટે અનુત્તર વિમાનવાસી દેવોનું સર્વોત્કૃષ્ટ સુખ બતાવી દેવગતિનું વિશદ વર્ણન કવિ પૂર્ણ કરે છે. મધ્યકાલીન કવિઓએ પોતાની રાસકૃતિને રસપ્રદ બનાવવા જેમ અવાંતર કથાઓ અને બોધજનક સુભાષિતો આલેખ્યાં છે, તેમ તે પરંપરાને અનુસરતાં કવિ કહષભદાસ પણ રાસનાયકના પાત્રના દેવ ભવના સ્મરણ દ્વારા પ્રસંગોપાત દેવગતિની સંપૂર્ણ માહિતી આપે છે. કવિ દેવગતિનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરે છે તેથી સંભવ છે કે શ્રોતાજનો અને પાઠકોને કથા રસમાં વિક્ષેપ પડે, પરંતુ દેવગતિની અવનવી વાતો જાણી પાઠકોને રસિકતા પણ ઉદ્ભવી શકે. શ્રોતાજનો શાસ્ત્રોક્ત વાતો રાસ શ્રવણના માધ્યમથી જ જાણી શકે છે. વાસ્તવમાં રોહિણેયકુમારે દેવ સંબંધી થોડાં જ વેણ ભગવાન મહાવીર સ્વામીના મુખેથી સાંભળ્યાં હતાં. (૧) દેવોની પાપણ ન પલકે (૨) તેમના ગળાની ફૂલની માળા ન કરમાય (૩) તેમના ચરણ જમીનને ન સ્પર્શે (૪) તેમના શરીરે પ્રસ્વેદ ન થાય પરંતુ કવિએ અહીં પ્રસંગોપાત ખૂબ જ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વિસ્તારથી દેવભવ સંબંધી રજેરજ માહિતી આપી છે. બાહ્ય પરિસ્થિતિ વિપરીત જણાતાં રોહિણેયકુમાર જિનવચનોનું સ્મરણ કરતો વર્તમાન પરિસ્થિતિ સાથે તુલના કરવા લાગ્યો. તેણે દેવાંગનાઓ સમક્ષ અનિમેષ નજરે જોયું. તેમની પાંપણો મનુષ્યની જેમ પલકારા કરતી હતી. દેવાંગનાઓ અને ગાંધર્વો ધરતી પર નૃત્ય કરી રહ્યાં હતાં. (અર્થાત્ તેમના પગ ધરતીને અડીને રહેલાં હતાં.) તેમના ગળાની ફૂલની માળા કરમાયેલી હતી. નૃત્ય કરનારી દેવાંગનાઓ અને દેવો પરસેવે રેબઝેબ હતાં. ચબરાક રોહિણેયકુમારે મનોમન વિચાર્યું, “દેવો તો જે ધારે તે કરી શકે પણ હું એવું કરી શકતો નથી. દેવલોકમાં દેવોને નિદ્રા પણ ન હોય જ્યારે હું તો સૂઈ ગયો હતો. દેવગતિમાં મોતીઓના અથડાવવાથી સુમધુર સુરાવલિ છેડાય છે, તેવું પણ અહીં નથી. દેવગતિમાંથી આવેલો મનુષ્ય મૃત્યુ પામી પુનઃ દેવમાં જાય પરંતુ તે માટે સુકૃત્ય કરવું પડે એવું તો હું કંઈ કરીને આવ્યો નથી. હું પાપી, લોભી, ક્રોધી છું. મેં કદી મહાત્માઓની શુદ્ધ સેવા પણ નથી કરી. વળી, શાસ્ત્ર પર કેવો પ્રેમ? મેં કદી શાસ્ત્ર વચન પર શ્રદ્ધા જ નથી કરી. હું બીજાના કલ્યાણ માટે તત્પર રહ્યો જ નથી. મારી પાસે ડહાપણભરી બુદ્ધિ કે જ્ઞાન પણ ક્યાં હતું? મારામાં વિબુધતા (કવિપણું) પણ ક્યાં હતી ? નક્કી આની પાછળ મંત્રીશ્વર અભયકુમારની કપટવિદ્યા જ છે.' ચતુર રોહિણેયકુમાર પરિસ્થિતિને ક્ષણવારમાં સમજી ગયો. તેને વાસ્તવિક સ્વરૂપનો બોધ થઈ ગયો. ભગવાને દેવગતિનું જેવું સ્વરૂપ વર્ણન કર્યું હતું તેવું અહીં કંઈ જ નથી. અહીંનું ભિન્ન સ્વરૂપ જ બતાવે છે કે આ મહામંત્રી અભયકુમારે રચેલો પ્રપંચ છે. મારા જેવો પાપાચારી વ્યક્તિ સ્વર્ગ (દેવલોક)માં સ્થાન પ્રાપ્ત કરે ખરો? મહામંત્રી અભયકુમારે મારી સાથે છળકપટ કરી મને પકડવાનું મોટું(કાવત્રું) ષડયંત્ર રચ્યું છે પરંતુ હું આજે મહામંત્રીને ભોંઠા પાડીશ.” રોહિણેયકુમાર જ્યારે વિચારોમાં ગરકાવ થઈ ગયો ત્યારે દેવાંગનાઓએ કહ્યું, “મહાભાગ! વિલંબ ન કરો. અભિષેકનું મુહૂર્ત વહી જાય છે. ગત મનુષ્ય જન્મમાં કરેલાં સુકૃત્યોનું વર્ણન કરો.” રોહિણેયકુમારે વિચાર્યું, ‘આ મોકો છે, હું પણ “જેવા સાથે તેવા’ એ યુક્તિ અનુસાર છળકપટનો સહારો લઈ અસત્યનું જ આલંબન લઈશ. તેમાં જ મારું હિત સમાયેલું છે. તેણે તરત જ જૂઠો અભિનય કરતાં પોતાનાં સુકૃત્યોનું વર્ણન કરવા વાચા ખોલી. દેવાંગનાઓ, ગાંધર્વો અને ખૂણામાં છૂપાયેલા અભયકુમાર તેની વાત સાંભળવા ઉત્સુક હતા. તેઓ ધ્યાનપૂર્વક કાન માંડીને રોહિણેયકુમારની વાતો સાંભળવા લાગ્યા. કડી ૨૦૦ થી ૨૦૫ સુધીમાં રોહિણેયકુમારે પોતાનાં સુકૃત્યર્ન વર્ણવ્યા છે, જેમાં શુદ્ધ શ્રાવકાચારનાં લક્ષણો પ્રગટ થાય છે. - રોહિણેયકુમાર દેવાંગનાઓ સમક્ષ અભિનય કરતાં શ્રાવક ધર્મના આચારોની યાદી વર્ણવે છે. અહીંરાસનાયક પોતાને સાચો શ્રાવક દર્શાવે છે. “શ્રાવકાચાર જુઓ પરિશિષ્ટ વિભાગ - ૩ ........................................------ --- For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક ધર્મ: શ્રાવક શબ્દના અનેક અર્થ છે. ૧) શ્રધાતુ ઉપરથી શ્રાવક શબ્દ બન્યો છે. શ્રુ= સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક. ૨) શ્ર = શ્રદ્ધાવંત, વ= વિવેકવંત અને ક= દિયાવંત. શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્ણ ક્રિયા કરે તે શ્રાવક. ૩) % = સર, આવક = આવે. જેવી રીતે તળાવની પાળ તૂટવા ન પામે તેટલા માટે તળાવના પાણીન નિકાસ અર્થે સર (નાળું) રાખવામાં આવે છે તેવી જ રીતે આવ્યવરૂપ તળાવની સંવરરૂપ પાળ બાંધી તેમાં સંસાર ચલાવવા માટે અમુક જાતની છૂટછાટરાખે તે શ્રાવક. ૪) શ્રાવકને શ્રમણોપાસક પણ કહેવાય છે. શ્રમણ = સાધુ, ઉપાસક = ભક્ત, સાધુ-સાધ્વીજીની સેવ ભક્તિ કરનારા શ્રમણોપાસક છે. ૫) સમયે સમયે સાધુપણાની ઝંખના કરે તે શ્રાવક છે. ૬) કૃણોતિનિનવવMમિતિશ્રાવવ- જે જિનેશ્વર ભગવાનની વાણી સાંભળે તે શ્રાવક છે. ' ૦) નિઃશલ્યોવ્રતી - જેને મિથ્યાત્વ, માયા અને નિદાન શલ્ય ન હોય તે વ્રતી (શ્રાવક) છે. ૮) શ્રી વાચક ઉમાસ્વાતિજીએ “શ્રાવકપ્રજ્ઞપ્તિ સૂત્ર'માં શ્રાવકના લક્ષણો દર્શાવ્યાં છેઃ संपत्तदसणाई पर दियहंजइजणा सुणेइ य । સમાયટિંપરતંતુ, તંસાવવિન્તિ પારા અર્થઃ સમ્યગદર્શન તેમજ અણુવ્રતાદિ ગ્રહણ કરી, પ્રતિદિન શ્રમણોના મુખેથી મુખ્ય સમાચાર (સાધુ અને શ્રાવકનો આચાર) સાંભળે તેને ભગવાને શ્રાવક કહ્યો છે. જેમ અફીણને ઝેર માનતો વ્યસની વ્યક્તિ અફીણનું સેવન કરે છે, તેમ શ્રાવક પણે આરંભ-પરિગ્રહને ખોટામાંનતો, આત્મકાર્ય સાધતો મર્યાદાની અંદર પ્રવૃત્તિ કરે છે. રોહિણેયકુમારની દૈનિક શ્રાવકચર્ચા: ૧) દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મનું શ્રેષ્ઠ રીતે પાલન કર્યું હતું. ૨) શ્રાવકના બારવ્રતોનું યથાશક્તિ નિરતિચારપણે પાલન કર્યું હતું. ૩) જિન પ્રસાદ બંધાવી, જિનબિંબો ભરાવ્યાં હતાં. ૪) નિત્ય જિનપૂજા ભાવપૂર્વક કરી હતી. ૫) જ્ઞાની, ધ્યાની અને તપસ્વી ગુરુભગવંતોની વૈયાવચ્ચ કરી હતી. ૬) તીર્થયાત્રા કરી હતી. સંઘ કઢાવી સુકૃત્યો કર્યા હતાં. ૦) જીવદયા, સત્ય, અચૌર્ય અને બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું ૮) અભક્ષ્ય આહારનો તેમજ અનંતકાય (કંદમૂળ)નો ત્યાગ કર્યો હતો. ૯) હું નિત્ય સામાયિક કરતો પર્વ તિથિના દિવસે પૌષધદ્રત કરતો હતો. ૧૦)મેં ઉભયકાળ નિત્ય પ્રતિક્રમણ આદિ શ્રાવકના છ કર્તવ્ય કર્યા હતાં. ૧૧)મેં ઘણા જીવોને ધર્મોપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યા હતાં. ૧૨)મેં જૈન ધર્મની પ્રભાવના કરી હતી. ૧૩)મેં ગ્રંથભંડારોનું નિર્માણ કરાવ્યું હતું. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૪) હુંનિત્ય જિનવાણીનું શ્રવણ કરી, વ્રત-પ્રત્યાખ્યાન કરતો હતો. ૧૫) હુંનિત્ય એકાસણની તપશ્ચર્યા કરતો હતો. ૧૬)મેં વીસ સ્થાનક પદની આરાધના કરી હતી. ૧૦)મેં કષાયાની ઉપશાંતતા કરી સર્વ જીવો સાથે મૈત્રી કરી હતી. ૧૮) મેં મારા દુષ્કૃત્યોની ગુરુની સમક્ષ આલોચના કરી હતી. ૧૯)મેં ચાંડાલ જેવા અતિ ભયંકર ચાર કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)ને છોડયાં હતાં. ૨૦)મેં અઢાર પ્રકારનાં પાપકર્મોને મારાથી અળગાં કર્યા હતાં. ૨૧)મેં શ્રાવકના એકવીસ ગુણો હદયે ધર્યા હતાં. ૨૨) મેં નિત્ય ધ્યાન, સ્વાધ્યાય આદિ શ્રાવકના દૈનિક આચારોનું સભ્યપણે પાલન કરીને ઘણું પુણ્યા ઉત્પન્ન કર્યું તેથી દેવલોકમાં ઉત્પન્ન થયો છું. ઉપરોક્ત દિનચર્યામાં પાપભીરતા, જિનધર્મની પ્રભાવના, ચારિત્ર ધર્મનો તીવ્ર રાગ, જિનવાણી શ્રવણની ઉત્કંઠા, કૃતજ્ઞતા, ઔદાર્ય જેવા શુદ્ધ શ્રાવકાચારના ગુણો ઉડીને આંખે વળગે છે. - રોહિણેયકુમાર સ્વયંને શુદ્ધ અને ચુસ્ત જિનોપાસક શ્રાવક દર્શાવી શ્રાવકની વૈમાનિક રોત દેવલોકની ગતિ છે, એવું સૂચવે છે સભ્યત્વ સહિત દાન આદિ ધર્મોનું આરાધન કરી સદાચારથી મઘમઘતું જીવન જીવનારો સુશ્રાવક મરીને બારમા દેવલોક સુધી પહોંચી શકે છે, એવું ઉપાસકદશાંગસૂત્ર દ્વારા સિદ્ધ થાય છે. દેવાંગનાઓ જેવી સુંદરીઓએ અત્યંત ઉત્સુકતાથી આગંતુક દેવ (રોહિણેયકુમાર) નાં સુકૃત્યોનું વર્ણન સાંભળ્યું. ત્યાર પછી તેમણે આગંતુક દેવને પૂછયું, “મહાભાગા એવું તો બને જ નહીં કે મનુષ્ય કેવળ સત્કર્મ જ કરે. ગત મનુષ્ય જન્મમાં જાણતાં-અજાણતાં થયેલાં તમારાં દુષ્કૃત્યો (પાપકર્મો) વિશે અમને જણાવો.” - રોહિણેય કુમારે ઠાવકાઈપૂર્વક સ્મિત કરતાં કહ્યું, “અરે! દેવીઓ થોડો વિચાર તો કરો? શું દુષ્કૃત્ય કરનાર સ્વર્ગમાં આવે? હું સદૈવ જિનભક્તિ અને સાધુ સંગતિમાં જ રમ્યો છું. જેમ હાથનો દૂઠો મહાસાગર તરવાને અસમર્થ છે, તેમ પાપત્મા શું દેવલોકને આંબી શકે? શું પાંગળો પર્વતારોહણ કરી શકે? શું આંધળો ચંદ્રદર્શન કરી શકે? શું દુરાચારી-ઘેલો માનવી દેવવિમાન મેળવી શકે?હા! અજાણતાં મારાથી કોઈદુષ્કૃત્ય થયું હશે તો તેમને યાદ નથી તેથી શું કહ્યું?” પ્રસ્તુત સંવાદ દ્વારા કવિધર્મનો મહિમા બતાવે છે. ધર્મનો મહિમા ધર્મનો ધાતાનુસારી અર્થકરતાં કર્તવ્યકૌમુદી' ગ્રંથ(પૃ.૧૫)માં શ્રી શતાવધાની રત્નચંદ્રજી મહારાજ કહે છે: दुर्गति प्रसृतान् जंतून् यस्माध्दारयते ततः। ___ धत्ते चैतान् शुभस्थाने तस्यादर्म इति स्मृतः ।। અર્થ: દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને પડતાં ઘરી રાખે અને શુભગતિમાં પહોંચાડે તેને ધર્મ કહેવાય. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉત્તરાધ્યન સૂત્ર'ના ૨૩મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ કેશીશ્રમણને ધર્મનું મહાભ્ય બતાવતાં કહ્યું : जरामरणवेगेण, वुज्झमाणाण पाणिणं । ઘન્મોતીવોપાય,ગસરામુત્તમે IT(ગા.૬૮, પૃ.૫૫) અર્થ જરા અને મરણના વેગમાં તણાતા પ્રાણીઓ માટે ધર્મ દ્વીપ છે, પ્રતિષ્ઠાન-આધારરૂપ છે, ગતિ છે તથા ઉત્તમ શરણરૂપ છે. ધર્મના પ્રભાવથી દેવલોકનાં સુખો મળે છે, એવું ઉપદેશમાલા'ના રચયિતા કહે છેઃ ___ दिव्वालंकार विभूसणाइंरयणुज्जलाणिय धराइं। વં મોગસમુદો સુરત્નોગસમોવડો રૂ6યં ર૭૭Tી. અર્થ: દેવલોકની અંદર ઉત્કૃષ્ટ કોટિના રત્નાદિયુક્ત અલંકારોથી યુક્ત આભૂષણો હોય છે. વળી, રત્નજડિત દિવાલોના આવાસો હોય છે. (અરે, પગની મોજડી પણ રત્નની હોય છે.) શરીરનું ઉત્કૃષ્ટ સૌંદર્ય હોય છે. કામભોગનું પ્રખર સુખ હોય છે. આ બધું મનુષ્યલોકમાં કલ્પી પણ શકાય નહિ પરંતુ જો ઉત્તમ કોટિનો ધર્મ કરવામાં આવે તો મનુષ્યલોકમાં પણ દેવલોક જેવાં ભોગસુખો જરૂર મળે છે. ધર્મનો માહાત્મય દર્શાવતાં ધર્મકલ્પદ્રુમ (પૃ.૯)માં પંન્યાસ વજસેનવિજયજી કહે છે. ધર્મથી કલંક રહિત ઉત્તમ કુળમાં જન્મ થાય છે. ધર્મથી શ્રેષ્ઠ જાતિ મળે છે. ધર્મથી દીર્ઘ આયુષ્ય મળે છે. ધર્મથી નિરોગીપણું, નિરૂપમ ભોગ, કિર્તી અને સદબુદ્ધિ મળે છે. વળી, ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ અને અપવર્ગના સુખો મળે છે.” શ્રી રત્નચંદ્રજી મ.સા. કર્તવ્ય કૌમુદી' ગ્રંથમાં ધર્મનું માહાભ્ય અને ધર્મનું ફળ દર્શાવે છે: धर्मः कल्पतर्मणिर्विषहरो रत्नंच चिंतामणिः । धर्मः कामदुधा सदा सुखकरी संजीवनी चौषधिः।। धर्मः कामघटश्च कल्पलतिका विद्याकलानां खनिः। प्रेम्णैनं परमेण पालय ह्रदो नो चेद वृथा जीवनम् ।।६।। धर्मः कृन्तति दुःखमुन्नतसुखं दत्ते समाध्युद्भवं।। दुष्कर्माणिरुणाद्धि शक्तिमतुलां प्रादुष्कारोत्यात्मनः।। ज्ञानज्योतिरपूर्वमर्पयति सस्वार्गापवर्गप्रद स्तन्नास्तीह महत्समुन्नतिपदं यन्नैवदद्यादयम्।।७।। અર્થ : ધર્મ એ વૃક્ષોમાં કલ્પતરુ સમાન છે, રત્નોમાં વિષને હરનાર મણિ તથા રત્નચિંતામણિ સમાન છે, ઔષધિઓમાં સંજીવની જડી બુટ્ટી સમાન સુખકારક છે. લતાઓમાં કલ્પલતા સમાન છે. પાત્રોમાં કામકુંભ સમાન છે. વિદ્યા કળાની ખાણ સમાન છે તેથી તેનું પાલન પ્રેમપૂર્વક કરવું અન્યથા જીવતરવ્યર્થ છે. ધર્મ દુઃખને ઉચ્ચ સુખમાં પરિવર્તન કરે છે, શાન્તિ અને સમાધિ ઉત્પન્ન કરે છે, દુષ્કર્મોનો For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નાશ કરી આત્માની અતુલ શક્તિ ઉત્પન્ન કરે છે. ધર્મ સ્વર્ગ અને શ્રેષ્ઠ દશાને પ્રાપ્ત કરાવનાર જ્યોતિ છે. આ લોકનું એકપણ ઊંચું સુખ એવું નથી જે ધર્મપ્રાપ્ત ન કરાવી શકે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં ધર્મનું ઉત્કૃષ્ટ ફળ દર્શાવતાં પૂવાચાર્ય કહે છે: दीपाहन्ति तमस्तोमरसो रोग महाभरम्। सुधाबिन्दुर्विषावेगं, धर्मः पापभरंस्तथा।। અર્થ: દીપક અંધકારના સમૂહનો નાશ કરે છે. રસાયણ (ઔષધ) રોગના સમૂહનો નાશ કરે છે. સુધાબિંદુ વિષના વેગનો નાશ કરે છે, તેમ ધર્મપાપના સમૂહનો નાશ કરે છે. ધર્મ એ મનુષ્યને મુક્તિનું સુખ અપાવનાર મનુષ્યનો ‘સખા’ મિત્ર છે. ઘર્મોરક્ષતિરક્ષિતઃાજે ધર્મને સાચવે છે, તે સર્વની ધર્મ રક્ષા કરે છે. અર્જુનમાળી જેવા પ્રતિદિન સાત-સાત વ્યક્તિઓના ખૂન કરનાર પણ ધર્મનું શરણું સ્વીકારી મોક્ષપદ પામ્યા. આ અવસર્પિણી કાળના બારચક્રવર્તીમાંથી દશ ચક્રવર્તી ધર્મનું શરણું ગ્રહણ કરી મુક્તિપદ પામ્યા. ' ધર્મરૂપી દ્વીપનો સહારો મેળવી પ્રાણી સદ્ગતિ પામે અને અનુક્રમે ચોર્યાશી લાખ યોનિ. ઓળંગી જાય છે. શક્તસ્તવ-નમોઘુર્ણ સૂત્રમાં અરિહંત પરમાત્મા માટેઢીવોત્તા, સરળ-ગડ્ર-પઠ્ઠાઈ વિશેષણનો પ્રયોગ થયો છે. આ વિશેષણો અરિહંતપ્રરૂપિત ધર્મ માટે પ્રયોજાયેલાં છે, તે સાર્થક છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ માં અધ્યયનમાં અનાથી મુનિના અમૃત સમાગમથી મહારાજા શ્રેણિકને સમજાયું કે ધર્મનું શરણું સ્વીકારનાર પ્રાણી “સનાથ' બને છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરનાર અજ્ઞાની પ્રાણીઓ અધર્મના કારણે અનાથ બને છે. - ધર્મસંગ્રહ ગ્રંથ અનુસાર વ્યવહારનયથી ધર્મની શરૂઆત માર્ગાનુસારી (અપુનર્બલક) પણાથી થાય છે. નિશ્ચયથી ધર્મની શરૂઆત સમ્યગદર્શનની પ્રાપ્તિથી થાય છે જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી જીવને ચૌદમા ગુણસ્થાનકે મન, વચન, કાયાના યોગોનું રૂંધન થતાં શુદ્ધ આત્મસ્વરૂપનાપ્રગટીકરણથી ધર્મની પ્રાપ્તિ થાય છે. (શ્રી અભિધાન ચિંતામણિ નામમાલા ગ્રંથ) સમ્યગદર્શન અને સર્વવિરતિ ધર્મ મોક્ષપ્રાપકતત્ત્વો છે. જેમ સફેદ સંગના તાણા-વાણાંથી ભરેલા પટમાં લાલ-પીળા રંગના તાણા-વાણાં આવી જાય તો પટની સુંદરતા નષ્ટ થાય છે, તેમ ધર્મરૂપી શ્વેત વસ્ત્રમાં પ્રમાદ અને અવિરતિરૂપ લાલ-પીળા તાણાવાણાં આવી જાય તો ધર્મરૂપી પટની સુંદરતા નષ્ટ પામે છે. સુશ્રાવક પણ મોક્ષ તરફ ગમન કરે છે, માટે જ સુસાધુથી પાછળ છે. શ્રાવક ચારિત્રધર્મનો. અત્યંત લાલચુ હોય. તેના અંતરમાં સદા જિનેશ્વરનું રટણ હોય છે? “સસ્નેહી પ્યારારે સંયમ કબહી મીલે.” “શીતળ નહિછાયારે, આ સંસારની; રૂડી એકમાયા રે, જિન અણગારની” For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવકાચારના પાલનથી જ શ્રાવક ઉત્કૃષ્ટ બારમા દેવલોક પહોંચી શકે છે. રોહિણેય કુમાર પોતાને અરિહંતદેવનો સાચો ઉપાસક બતાવે છે. તેનું જિન આરાધનાથી દેવલોકમાં આગમના થયું છે, તેવું દેવાંગનાઓ સમક્ષ કહે છે. મહામંત્રી અભયકુમાર છૂપી રીતે તેની વાતો સાંભળી રહ્યા હતા. મંત્રીશ્વરના શીખવેલા નોખા નોખા તમામ પેંતરાઓ દેવાંગના અને ગાંધર્વોએ અજમાવ્યા છતાં રોહિણેયકુમાર કોઈ રીતે ભોળવાયો જ નહીં. રોહિણેય કુમારને જીતવો અઘરી વાત નહીં પરંતુ અશક્ય વાત હતી. ગમે તેવી તાતી યુક્તિઓની તલવારના વારને નિષ્ફળ જ નહીં, નિર્બળ બનાવી દેનારી ઢાલ હાથમાં લઈને ઘૂમી રહ્યો હતો. મહામંત્રી અભયકુમાર હસતાં હસતાં ગુપ્ત કક્ષમાંથી બહાર આવ્યા. અભયકુમારની પૈની, બુદ્ધિ સમજી ગઈ કે, રૌહિણેકુમાર પ્રપંચ રમવામાં નિષ્ણાંત છે. તેની ચતુરાઈ માટે તેમણે તેની પીઠ થાબડી. ફરી એકવાર રોહિણેયકુમારનું સત્ય સ્વરૂપ ન કળાયું. ચોર હોવા છતાં તે સાબિત ન થયો. ' સંશય કે અનુમાનથી કોઈ પણ વ્યક્તિને અપરાધી ઠેરવી સજા કરવી એ ન્યાયની દષ્ટિએ યોગ્ય નથી, એવુંરાજનીતિજ્ઞ અભયકુમારે મહારાજા શ્રેણિકને કહ્યું. ઢાળ : ૧૧ રાસનાયકનો હદયપલટો | (દેશી ચંદાયણની) બોલ્યો પ્રેમઇ અભઇકુમારો, માયા મુકયની અત્યહઇ અપારો; તુ તો સહી રોહણીઉ હોઇ, અવર ન દુજો નીચઇ કોઇ રોહણીઉ બોલ્યો તેહાઇ ઠાહયો, એમ કરતા હોશો તમ્યો ન્યાયો;, અસ્યુ કહી નઇ રોહણ જાઇ, અભઇકુમાર ભુજ ત્યારઇ સાહઇ ...૨૧૪ જો તું હું તો શ્રાવક સારો, દહેરામાં કયમ ન કીધ જોહારો; જિન વ્યન ન નમઇએ મુઝ સીસો, તો તુઝનઇ હું કેમ નંદીસ્યો .૨૧૫ બોલ્યો મંત્રી અભઇજ કુમારો, તુ ન બંધાઇ સહી નીરધારો; વિર વચન મન પાસઇ ધરતો, તેણઇ પુયિં અહી આજ ઉગરતો પણિ તુ રોહણીઉ નીરધારો, તાહારા ચરીત્રનો કુણ લહઇ પારો; વણ માનઇ તુઝ કયમ ઝાલું, જો માનઇ તો બહુ રીધ્ય આલું અભઇ કુમારઇ ન ચાલ્યું જયારઇ, આપ વિચાર રોહણ ત્યારઇ; જે પરનઇ વંચવા છઇ ડાહયા, કબી એક તે દી સંઇ વંચાયા હોડયો તાત વચન ધીકારો, વીર વચનથી વંચ્યો અપારો; વીર વચનઉં ફરું નહી સારો, એક વચનથી હોઇ ઉપચારો વીર વચન પડત નહી કરણઇ, તો રોહણીઉ જાઅત મરણછું; વાંછા વ્યના સુણી જીન વાણિ, તો જીવતવ્ય થયું નીજ પ્રાણી જયમ ઉષધ અણવાંછઇ પીઘું, તેણઇ આતમનઇ સૂખ બહુ દીધું વીર વચન ઉષધથી સારૂ, ભવભવનુ દુખ કાઢયું માહારૂં ૨૧૬ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ...૨૨૪ પણિ મુઝનઇ ધકાર જ હોરી, વીર વચન તજી કીધી ચોરી; પંખીમાંહિ અધમ (જ)યમ કાગો, ભખઇ લીબોલી અંબનો ત્યાગો એક વનિ મુઝ થયો ઉધારો, બહુ વચના ફલ ગુણ લહઇ પારો; અસ્ય વીચારી જિન કની જાઇ, બઇ કર જોડી પ્રણમઇ પાઇ હું પાપી પીતાઇ વંચ્યો, સુકત સાર પોતિ નવિ સંચ્યો; તાહારૂં વચન ન સુણીઇં કાનઈં, તો ધ્યન જે સુણતા શુભ ધ્યાનઇ ભાવ વ્યના સુણ્યો તુઝ ઉપદેશો, રહયો જીવતો, ટલ્યો જ કલેસો; મરણ થકી રહ્યો અરીહંતો, ત્યમ ધરી રાખો સંસારિ બુડતો. ...૨૨૫ અર્થ: મહામંત્રી અભયકુમારે પ્રેમથી રોહિણેયકુમારને જતાં જતાં કહ્યું, “હે રોહિણેય !તું અત્યંત ગૂઢમાયા (મહામાયા) નો ત્યાગ કર નિશ્ચયથી તું અન્ય કોઈ નથી પરંતુરોહિણેય ચોર જ છે' ..૨૧૩ ચતુર રોહિણેયકુમારે તરત જ વળતાં પ્રશ્ન કર્યો, “મહામંત્રી ! જો એમ જ છે તો તમારાથી થાય કેમ ન થયો?'. આ પ્રમાણે કહી રોહિણેયકુમાર (રોહણ શેઠ) ઝડપથી ત્યાંથી ઉઠી ચાલવા લાગ્યો ત્યારે મહામંત્રી અભયકુમારે બે હાથ ફેલાવી શેઠને રોકતાં પૂછ્યું. ...૨૧૪ “જો તું સાચો શ્રાવક હતો તો જિનાલયમાં મને મળ્યો ત્યારે નમસ્કાર કેમ ન કર્યા?” રોહિણેયકુમાર (ઠાવકાઈપૂર્વક ઉત્તર આપતાં) કહ્યું, “મંત્રીશ્વર ! હું જિનનો સાચો ભક્ત છું. હું . જિનેશ્વરના ચરણો સિવાય અન્ય કોઈ જગ્યાએ મારું મસ્તક નમાવતો જ નથી તો ભલા! તમને હું શીશ. નમાવી વંદન કેમ કરું?” " (મહામંત્રી અભયકુમાર રોહિણેયનો સચોટ ઉત્તર સાંભળી ક્ષણવાર માટે અવાસ્તબ્ધ બની ગયા. તેમણે રોહિણેયકુમારની બુદ્ધિ ચાતુર્યની મનોમન પ્રશંસા કરી. તેમણે વિચાર્યું, ‘ભલે મેં મારી બુદ્ધિ પ્રપંચથી ભલભલાને ભૂ ચાટતા કર્યા હોય પરંતુ હું રોહિણેયને ન પકડી શક્યો.'' તેમણે રોહિણેયકુમારને કહ્યું, “ધન્ય છે રોહિણેય ! તું મારી માયાજાળમાં કોઈ રીતે ન સપડાયો.” તું આજે "જિનવચન હૃદયે ધારણ કરવાથી જ મારા રચેલાષચંદ્રમાંથી આબાદ ઉગરી ગયો છે. .૨૧૬ - તું ખરેખર રોહિણેય જ છે ! તારા માયાવી ચારિત્રને કોણ પામી (ઓળખી)શકે? તું જ્યાં સુધી ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી હું તને કેમ બંદી બનાવી શકું? (તેને લાલચ આપતાં મંત્રીશ્વરે કહ્યું, ) જો તું તારી ભૂલો-અપરાધનો (ચોરીનો) એકરાર કરે તો તને અપાર સંપત્તિ આપી માલામાલ કરીશ.” ...૨૧૦ (રોહિણેયકુમાર ટસના મસ ન થયો.)મહામંત્રી અભયકુમારનું કંઈ જ ન ચાલ્યું ત્યારે રોહિણેયકુમારે સ્વગત વિચાર્યું કે, “કોઈ વાર વંચના કરવામાં ચતુર એવા પુરુષો વડે ડાહ્યા પુરુષો ઠગાય છે.” ...૨૧૮ - રોહિણેયકુમારની પરિણામ ધારામાં પરિવર્તન આવ્યું. તેણે વિચાર્યું, “મારા પિતાની શરત (હોડ) ને ધિક્કાર છે ! જેના અભંગ પાલનથી ભગવાન મહાવીર સ્વામીના વચનામૃતમાંથી (આજ * દિવસ સુધી) વંચિત રહ્યો. આજે વીર પ્રભુના ઉત્તમ વચનોથી છૂટી શક્યો છું, નહીં તો ન છૂટત. પ્રભુનું For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ એક (થોડાં) વચન ઉપકારનું કારણ બન્યું છે. .૨૧૯ જો વીર જિનેશ્વરના વચનો મારા કર્ણપટ પર પડ્યાં ન હોત તો આજે રોહિણેયકુમારનું મૃત્યુ અવશ્ય થાત. મેં ભગવાનના વચનો અનિચ્છાએ સાંભળ્યા હતાં, છતાં તે વચનો મારા પ્રાણોની રક્ષા કરી જીવનરૂપ બન્યા. • ...૨૨૦ જેમ અનિચ્છાએ પીધેલું કડવું ઔષધસ્વાથ્યવર્ધક બની પોતાના આત્માને ખૂબ સુખ આપે છે, તેમ વીરવચનરૂપી ઉત્તમ ઔષધે મારાં ભવોભવનાં દુઃખો સમાપ્ત કર્યા છે. ૨૨૧ પરંતુ મારા જેવા પાપી, અધમ આત્માને ધિક્કાર છે ! મેં જિનેશ્વરની વાણીનો ત્યાગ કરી ખૂબ ચોરીઓ કરી છે. જેમ પક્ષીઓમાં કાગડો અધમ ગણાય છે, તેમ મેં અધમે કડવી લીંબોડી ખાઈ, મધુર આમ્રફળનો ત્યાગ કર્યો છે. ...૨૨૨ જો જિનેશ્વરનાં એક વચનથી હું આજે ઉગરી ગયો તો બહુલ વચનોનું ફળ કેટલું અમાપ, હશે ?' એવું વિચારી રોહિણેયકુમાર ઉતાવળો જિનેશ્વર ભગવાન મહાવીરસ્વામી પાસે દોડ્યો. તેણે ત્યાં જઈ બે હાથ જોડી પ્રભુના ચરણે નમસ્કાર કર્યા. ...૨૨૩ હે પરમાત્મા ! હું અધમ છું. મારા પિતાએ મને ઠગ્યો છે. મેં મારા પોતાના જીવનમાં કદી સુકૃત્યોનો સંચય કર્યો જ નથી. મેં તમારાં વચનો મારાં કર્ણપટ પર ઝીલ્યાં જ નથી. ધન્ય છે તેવા જીવાત્માઓને! જેઓ શુભધ્યાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરે છે. * ...૨૨૪ હે પ્રભુ ! મેં અનિચ્છાએ - ભાવ વિના તમારી દેશના સાંભળી, છતાં તેનાથી હું આજે, જીવનદાન પામ્યો છું. મારા સર્વ કલેશ (દુઃખ-પાપ) દૂર થયાં છે. હે અરિહંત પરમાત્મા ! જેમ તમે મને મૃત્યુ પછી બચાવ્યો તેમ હવે મને આ સંસાર સાગરમાંથી ડૂબતો બચાવો. * ૨૨૫ - વિવેચન પ્રસ્તુત ઢાળમાં કવિ રાસનાયકનું જિનવાણી દ્વારા હદયપરિવર્તન દર્શાવે છે. અહીં રાજગૃહી નગરીનાં રાજપુરુષોની કુશળ રાજનીતિના દર્શન થાય છે, તો બીજી તરફ નિરપરાધી સજાને પાત્ર ન બને તેની સંપૂર્ણ કાળજી રાખતાં મહામંત્રીની પ્રવીણતા દેખાય છે. મગધ નરેશ શ્રેણિકે પોતાનો નિર્ણય જાહેર કર્યો કે, “તું ગમે તે હોય અમે સમ્માન સાથે તને મુક્ત કરીએ છીએ.” સેવકોએ બંદીવાનના બંધન ખોલી નાખ્યાં. રાસનાયક ઝડપથી ઘરભણી દોડયો. મહામંત્રી અભયકુમારે રોહિણેયકુમારનો હાથ પકડી લેતાં કહ્યું, “રોહિણેય! હું સારી રીતે જાણું છું, કે તું રોહિણેય ચોર જ છે પરંતુ ધૈર્ય, બુદ્ધિમતા અને સાહસથી તેં સિદ્ધ કર્યું છે કે તું દુર્ણચંડ કિસાન (શ્રાવક) છે. રોહિણેયા!મગધનું ન્યાય સિંહાસન તને દંડિત કરવા માટે વિવશ છે તેથી તને પ્રેમ અને સૌહાર્દ સાથે વિદાય આપીએ છીએ. તેં મહામંત્રી અભયકુમારની યોજના પર આજે પાણી ફેરવી નાખ્યું છે.” તે સમયની સમાજ વ્યવસ્થા અનુસાર ક્ષત્રિયોની સર્વોચ્ચ ફરજ પ્રજા અને ધર્મની રક્ષા For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કરવાની હતી; તેવું પણ અહીં સ્પષ્ટ થાય છે કારણકે ક્ષત્રિયના શિરે સમાજવ્યવસ્થાની રક્ષાની જવાબદારી હતી. અભયકુમારે કુતૂહલવશ રોહિણેય ચોરને પ્રશ્ન પૂછયો, “રોહિણેય તને એક વાત પૂછું? જો તું સ્વયંને સાચો શ્રાવક કહેડાવે છે તો આપણે જ્યારે જિનાલયમાં મળ્યા ત્યારે તેં મને નમસ્કાર કેમ ન કર્યા?” હાજરજવાબી રોહિણેયકુમારે ગંભીર બની કહ્યું, “હું સાચો શ્રમણોપાસક છું તેથી મારું મસ્તક જ્યાં ત્યાં ન નમે. હું ફક્ત જિનેશ્વર ભગવંતને જ પ્રણામ કરું છું.” જિનપૂજા, જિનેશ્વરને જ પ્રણામ ઈત્યાદિ પ્રસંગો આપણને બતાવે છે કે, અન્ય ધર્મી હોવા છતાં રોહિણેય ચોરને જૈન ધર્મની સૂક્ષ્મ જાણકારી હતી. આજના યુવકોને જૈન ધર્મ વારસામાં મળ્યો હોવા છતાં જૈનપણાના સંસ્કારોથી તેઓ વંચિત છે. કેવું સખેદ આશ્વર્ય! સુદેવ, સુગુરુ, અને સુધર્મને પામ્યા પછી પણ જ્યાં ત્યાં માથું નમાવનારા અને પત્થર એટલા દેવોને પૂજનારા લોકોનો તોટો નથી. અન્ય દેવ-દેવીઓની માનતા, પૂજા તેમને વંદન-નમસ્કાર કરી મિથ્યાત્વનું પોષણ કરનારા પોતાને શ્રાવકની કોટિમાં ગણતા નબીરાઓ અનગનિત છે. ખેર! બાળ જીવોમાં રત્નને પારખવાની દષ્ટિ ક્યાંથી હોય? સખ્તત્વ સપ્તતિ, ગા.૪૦માં શ્રી હરિભદ્રસૂરિજીએ સમકિતનાં પાંચ ભૂષણ કહ્યાં છે. (૧) જિનશાસનમાં ક્રિયા કુશળતા (૨) તીર્થ સેવા (૩) ભક્તિ (૪) સ્થિરતા (૫)પ્રભાવના. તાત્પર્ય એ છે કે, ક્રિયાનિપુણતા, ઉત્તમ સહવાસ, ભક્તિ (વફાદારી), દઢતા અને શાસના ઉન્નતિની અભિલાષાથી શ્રદ્ધાખીલી ઉઠે છે. સમ્યકત્વના આઠ અંગોમાં સ્થિરિકરણ નામનું એક અંગ છે. પોતાને અથવા પરને જિના ધર્મમાં સ્થાપન કરવું તે સ્થિરિકરણ અંગ છે. થિરયા વઢ સન્મત્ત - દઢ સમ્યક્ત્વએ સ્થિરતા છે. સ્થિરતા એ સમ્યક્ત્વનો પ્રાણ છે. જેમ મનુષ્ય શરીરનાં હાથ-પગ આદિ અંગો છે તેમ સ્થિરતા એ સમ્યકત્વનું મહત્ત્વનું અંગ છે. સમકિતની સ્થિરતા માટે શ્રાવકપાંચ અતિચારનું સેવન ન કરે. સમકિતના પાંચ અતિચારઃ (શ્રી આવશ્યક સૂત્ર) ૧) શંકા વીતરાગદેવ પ્રયુક્ત જૈન ધર્મના સિદ્ધાંતો કે વચનોમાં અંશમાત્ર શંકા ન હોય. ૨) કાંક્ષા : અન્ય ધર્મના અહિતકારી મતની ઈચ્છા- અભિલાષા ન કરે. ૩) વિડિગિચ્છા: ધર્મકરણીના ફળમાં સંદેહ ન રાખે. ૪) પરપામંડપરસંસા અન્ય પાખંડી મતની પ્રશંસા જાહેરમાં ન કરે. ૫) પરપ્રાસંડ સંથવો : અન્ય પાખંડી મતનો પરિચય પણ ન કરે. અન્ય ધર્મના અતિ સંસર્ગ-પરિચયથી સ્વધર્મમાં વિક્ષેપ પડે છે. અન્ય ધર્મના આડંબરોથી સ્વધર્મ વિસરાય છે. સાચો શ્રાવક અરિહંતદેવ, પંચમહાવ્રતધારી શ્રમણોની સમક્ષ માથું નમાવે છે પરંતુ અન્યા પાસે નહીં. પોતાનાથી મોટા, વડીલોને વ્યવહારથી બે હાથ જોડી પ્રણામ કરે પરંતુ મસ્તક સુદેવ, સુગુર સમક્ષ અહોભાવથી ઝૂકી પડે છે. તેના સંદર્ભમાં નૃપરિતિલકનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નૃપહરિતિલકના પુત્ર રાજકુમાર વિક્રમે અસાધ્ય રોગના ઉદય કાળમાં યક્ષને સો પાડાની બલિ આપવાની માનતા માની. રોગ દૂર થતાં યક્ષે સો પાડાનો ભોગ'ની માનતા યાદ કરાવી, તે પાડાઓનું બલિ માંગ્યું. સમકિતી થયા પછી પોતાના પુણ્ય અને પાપમાં દઢ વિશ્વાસ રાખનારા રાજકુમારે યક્ષની ઉપેક્ષા કરી. યક્ષે ખીજાઈને રાજકુમારને વિચલિત કરવા મારણાંતિક ઉપસર્ગો અપ્યા, છતાં દઢ સમકિતી રાજકુમાર ચલિત ન થયો ત્યારે કંટાળીને યક્ષે કહ્યું, “હુંપાડાનો વધ નથી માંગતો પરંતુ તું મને નિત્ય પ્રણામ તો કર.” રાજકુમાર વિક્રમે નિર્ભયપણે કહ્યું, “હું જીવદયાના રક્ષક અને ઉપદેશકજિનદેવ સિવાય અન્ય કોઈને નમસ્કાર કરતો જ નથી." અંબડ સન્યાસીની માયાજાળમાં સતી સુલસાની શ્રદ્ધા અંશ પણ ચલિત ન થઈ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જિનદેવનું સ્વરૂપ રચનાર અંબડ સંન્યાસી અંતે હતાશ થયો. સુલતાએ તેને નમન ન કર્યા પણ એક સાધર્મિક સમજી તેની અવશ્ય ભક્તિ કરી. જૈન ધર્મના કટ્ટર દ્વેષી હરિભદ્ર પુરોહિત જ્યારે સત્સંગથી જિનધર્મ પામ્યા ત્યારે સર્વવિરતિધર બન્યા. તેઓ જિનધર્મથી એટલા તો પ્રભાવિત થયા કે તેમના મુખમાંથી ઉગારો નીકળ્યા, “અરે! આ અનેકાન્ત સ્વરૂપ જિનશાસન ન મળ્યું હોત તો ચાર ગતિના સંસારમાં અમે જ્યાં ત્યાં કુટાતા હોત.” મહાત્મા સિદ્ધર્ષિ ગણિવર સાત સાત વખત બૌદ્ધમતના રાગી બન્યા. છેવટે ગુરુએ. લલિતવિસ્તરાગ્રંથ વાંચવા આપ્યો. જૈનધર્મના પદાર્થો (તત્ત્વો)થી અત્યંત પ્રભાવિત થઈ જૈન ધર્મમાં સ્થિર બન્યા. બાર ચક્રવર્તીઓમાંથી દસ ચક્રવર્તીઓએ છ ખંડનું રાજ્ય તણખલાની જેમ ત્યજી ચારિત્ર ધર્મનું અણિશુદ્ધ પાલન કરી આત્મહિત સાધ્યું, જ્યારે સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ ધર્મને તિલાંજલી આપી તેથી નરકમાં પટકાયા. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના કામદેવ આદિ શ્રાવકોને દેવે વિચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ શ્રાવકો પોતાના ધર્મમાં અવિચલ રહ્યા. પ્રાન ત્યનિત ઘઉં, ન ઘર્મ પ્રાણ સંદે - ધર્મ માટે પ્રાણનો ત્યાગ કરો પરંતુ પ્રાણો બચાવવા ધર્મનો ત્યાગ ન કરો; એવું શાસ્ત્રકરો વારંવાર કહે છે. મોક્ષપાહુડ ગ્રંથમાં આચાર્ય કુન્દકુન્દ (ગા.૮૯) કહે છે: “જે મનુષ્યએ મુક્તિ કરાવવાવાળા સમ્યગદર્શન (શ્રદ્ધા)ને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી, અતિચાર લગાડયો નથી, તે મહાન આત્માઓને ધન્ય છે. તે જ કૃતાર્થ છે, શૂરવીર છે, પંડિત છે. શ્રદ્ધા (સ્થિરતા) વિનાનો મનુષ્ય પશુ સમાન છે.” મીરા ગિરધરની મૂર્તિમાં, તુકારામ વિઠ્ઠલની પાછળ, નરસિંહ મહેતા કૃષ્ણમાં વિલીન હતા, તેમ શ્રાવક અરિહંત દેવમાં તલ્લીન હોય છે. સમ્યક્ત્વ એ તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધારૂપ છે. ઘંટીના બે પડ વચ્ચે મોટા ભાગના For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ દાણા પીસાઈ જાય છે પણ જે થોડા દાણા ખીલા સાથે ચીપકી જાય છે તે આબાદ બચી જાય છે, તેમ જ વ્યક્તિ નિશ્ચય સમકિત (સ્વધર્મ) સાથે જોડાઈ રહે છે તેનું અન્ય દુઃખદ પ્રસંગો, રાગ-દ્વેષ કંઈ બગાડી શકતા નથી. દધર્મી અને પ્રિયધર્મી જીવો લોકોના દબાણને ગણકારતા નથી. તેઓ પોતાની શ્રદ્ધામાં અવિચલ રહે છે. આવી તત્ત્વ શ્રદ્ધા ધરાવનાર આત્મા સ્વગુણની રક્ષા કરે છે. જેમ સીડી ચડવામાં શ્રમ પડે છે, તીર્થ સ્થાનોએ ઊંચે રહેલાં પરમાત્માના દર્શન કરવામાં શરીરને કષ્ટ પડે છે પરંતુ નીચે ઉતરવામાં શ્રમ પડતો નથી, તેમ ઉર્ધ્વગમન કરી આત્મગુણોની ખીલવટ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ એક ખરાબ નિમિત્ત મળતાં આત્માનું અધપતના ક્ષણવારમાં થાય છે. અરે! અધ્યાત્મની ઊંચાઈએ પહોંચેલો આત્મા પળવારમાં ૧૧મા ગુણસ્થાનકેથી. નીચે સરકે છે. વ્યક્તિ પોતાની બુદ્ધિ, શક્તિ, વૈર્ય અને સાહસનો સદુપયોગ ધર્મમાર્ગે કરે તો ઉર્ધ્વગામી. બની શકે. અન્યથા કુંડરિક મુનિની જેમ મનુષ્યભવ હારી જાય છે. અભયકુમારે રોહિણેય કુમારનો હાથ પકડી તેને ઉપદેશતાં કહ્યું, “અધોગમન કરવામાં જેટલો તેં શ્રમ કર્યો છેં એનાથી વિશેષ શ્રમ ઉર્ધ્વગમન કરવામાં કરીશ તો તારું કલ્યાણ થશે.” | રોહિણેયકુમાર મુક્ત બન્યો. આજે તે ખૂબ આનંદિત હતો કારણકે મહામાત્યા અભયકુમારની બુદ્ધિજાળમાંથી નિરપરાધપણે છૂટવું એ કોઈ સામાન્ય બાબત ન હતી. રોહિણેયકુમાર મુક્તિના વિચારોમાં ખોવાયો. તે ક્યારે વૈભારગિરિની ગુફામાં પ્રવેશ્યો તેની ખબર ન પડી. રાત્રિના સમયે તે ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ આજે તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે સંપૂર્ણ રાત્રિ આંખ મીચી ન શક્યો. દિવસ દરમ્યાન બનેલી ઘટના અને પોતાની મુક્તિ પર તે ચિંતન કરવા લાગ્યો. વિચારોએ તેનો કેડો નમૂક્યો. મહામંત્રી અભયકુમારે મારા વૈર્ય, બુદ્ધિ અને સાહસની પ્રશંસા કરી છે. ખરેખર! શું હું મારી બુદ્ધિના બળ પર મુક્ત થયો છું? ના. મને પગમાં કાંટો વાગ્યો તે દિવસે જો મેં ભગવાનની વાણી ન સાંભળી હોત તો શું હું મહામંત્રીના ષડ્યુંત્રમાંથી બચી શકત? શું મારા માથેથી મરણનું સંકટ દૂર થાત? ઈચ્છા વિના સાંભળેલા પરમાત્માના વચનોએ મને પ્રપંચમાંથી અને રાજદંડમાંથી બચાવ્યો છે. જો હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પરમાત્માની વાણી સંભળીશ તો મારો સંસાર અવશ્ય પરિત થશે તેમાં કોઈ સંદેહ નથી. હજારો, લાખો નર-નારી દેવો અને તિર્યંચો પરમાત્માની દેશના સાંભળે છે તો તે શું મૂર્ખ હશે? મૂર્ખ તો છું કે પાપી પિતાને આપેલા વચન ખાતર અત્યાર સુધી હું જિનવચનથી વંચિત રહ્યો છું. મને ધિક્કાર છે. જિનેશ્વરનું એક એક વચન અનંત ઉપકારી છે. અનિચ્છાએ થોડા સાંભળેલા વેણથી પણ મને આજે જીવતદાન મળ્યું છે. આજે હું મહારાજા શ્રેણિકના કારાગૃહમાં નથી, તેમાં પરમાત્માના વચનોનો જ ચમત્કાર છે.'રાસનાયકને જિનવાણી પ્રત્યે અનન્ય અહોભાવ જાગ્યો. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જિનવાણીની મહત્તા: પરમાત્માની વાણીનો મહિમા અચિંત્ય છે, એવું રોહિણેયકુમારને આજે સમજાયું. “ભક્તામર સ્તોત્ર'માં શ્રી માનતુંગાચાર્ય પણ કહે છે: इत्थं तथा तव विभूतिरभूज्जिनेंद्र | धर्मोपदेशनविधौ न तथापरस्य ।। .. याद्कप्रभा दिनकृतः प्रहतांधकरा । तादृककुतो ग्रह गणस्य विकाशिनोडपि ||३७।। અર્થઃ હે જિનેશ! ધર્મોપદેશ કરવામાં જેવી તમારી વિભૂતિ હતી તેવી અન્ય કોઈ દેવની ન હતી કારણકે અંધકારને દૂર કરનારી જેવી દિવાકર (સૂર્યની પાસે પ્રભા હોય તેવી પ્રભા વિકસ્વર ગ્રહ ગણની પાસે ક્યાંથી હોય? જેમ જેમ રાહુ ખસે તેમ તેમ ચંદ્રકળા વધતી જાય છે, તેવી જ રીતે જેમ જેમ હઠાગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહ ખસે, તેમ તેમ ક્ષુદ્રતા વગેરે દોષો ખસતાં દષ્ટિ સ્વચ્છ બનતી જાય છે. કદાગ્રહ શ્રુતજ્ઞાનમાં રહેલી ચિંતાજ્ઞાન જનન શક્તિનષ્ટ કરે છે. અચરમાવર્ત કાળ એ સહજ મલ એટલે કે કર્મબંધની યોગ્યતાનો કાળ છે. સાંખ્ય મત તેને “દિક્ષા' કહે છે. શૈવમતમાં ભવબીજ' કહેવાય છે. વેદાન્ત તેને 'અવિદ્યા અને બૌદ્ધ મતે તે 'અનાદિ વાસના છે. અચરમાવર્તકાળમાં કર્મના આવરણોની સઘનતા હોવાથી દષ્ટિ મલિન હોય છે. આ કર્મબંધની સહજ યોગ્યતાનો જેમ જેમ હ્રાસ થતો જાય તેમ તેમ આત્મા મુક્તિ અદ્વેષ આદિ ભૂમિકાઓમાંથી પસાર થતો આત્મોન્નિતના પંથે આગળ વધે છે. મુક્તિનો અહેષ એ પરમાનંદનું કારણ છે. જેમ વનસ્પતિકાયમાં જ અનંતકાળચક્ર સુધી રહેનારા વનસ્પતિના જીવોને અનંતા વનસ્પતિ ભવોમાં દેવલોકનું સુખ સંભવતું જ નથી અને ભવ્ય હોવા છતાં તેઉ અને વાયુકાયના જીવોને. ત્યારે ચારિત્ર સંભવતું નથી તેવી જ રીતે અચરમાવર્ત કાળમાં મુક્તિનો અહેષ પ્રગટતો જ નથી. ભવ્યત્વ, સગુરુનો ઉપદેશ, મહાવિદેહ ક્ષેત્ર, પ્રથમ સંઘયણ, શાસ્ત્રાભ્યાસ વગેરેની સુગમતા હોવા છતાં અચરમાવર્ત કાળનું સ્વરૂપ એવું જ છે કે તેમાં યોગ, પ્રાપ્તિ, પ્રણિધાનાદિ પાંચ આશયો પ્રગટતાં જ નથી. તેનું મુખ્ય કારણ કાળનો પ્રભાવ તથા દષ્ટિનો વિપર્યાસ છે. અચરમાવતી કાળમાં આત્મકલ્યાણકારી તત્ત્વોમાં અકલ્યાણની બુદ્ધિ અને અકલ્યાણકારી તત્ત્વમાં કલ્યાણની બુદ્ધિ છે. અચરમાવર્તકાળના ભવ્યજીવની સ્વરૂપ યોગ્યતા એટલે જંગલ, પર્વત, ખીણની માટી, જ્યારે ચરમાવર્તકાળના જીવની સમુચિત યોગ્યતા એટલે કુંભારના ચાકડા પર ચડેલી માટી, જેને યોગ્ય ઘાટ મળે છે. ચરમાવર્તમાં આવ્યા પછી જીવ સર્વ પ્રથમ માર્ગાભિમુખ બને. પછી માર્ગપતિત (માર્ગ પ્રવિષ્ટ) બને. આવા જીવો પણ જિનાજ્ઞાને જાણવાની યોગ્યતા ધરાવે છે." - યોગબિંદુ વૃત્તિકારના મતે અપુનબંધક, માભિમુખ અને માર્ગપતિત ત્રણે જીવો કરોડપતિ છે. પંચાશક વૃત્તિકારના મતે ત્રણે ભિન્ન ભિન્ન છે. અપુનબંધક લખોપતિ છે. જ્યારે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ માગભિમુખ અને માર્ગપતિત જીવો કરોડપતિ થઈ ચૂક્યા છે. જે સમકિતી જીવ હ૦ ક્રોડાદોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ક્યારે પણ નથી બાંધવાનો છતાં તેને અપુનબંધક ન કહેવાય પણ અપુનર્બધડથી જુદો સમકિતી જ કહેવામાં આવે છે. ચરમાવર્તકાળમાં પ્રવેશેલો અપુનબંધક જીવ શાંત, ઉદાત્ત, ભદ્રક સ્વભાવવાળો હોય છે. તે ગુરુભક્તિ, પૂજા-પાઠ વગેરેની આરાધના કરે છે. દીર્ઘકાળે તેના દ્વારા મોક્ષનો યોગ થાય છે. તે જીવ પોતાના અંતઃકરણને જિનવચન(શાસ્ત્ર)થી શુદ્ધ કરે છે. જિનવચન ઉત્તમ છે. અરિહંતના ધ્યાનથી અરિહંતપણું પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનવિમલસૂરિએ કહ્યું છે: “ઈલીભમરી સંગથી, ભમરી પદ પામે છે. - જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમાપાવે.” એ જિનવચન એ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન એ ભવિષ્યમાં થનારા ચિંતા જ્ઞાનનું કારણ છે. જેમાં ભવિષ્યમાં વૃક્ષો વાવવા, પાક લેવા માટે બીજ જરૂરી છે. તેથી ખેડૂત નવો પાક લેવા બીજને કોઠારમાં મૂકી રાખે છે. જો બીજ સડી ન જાય તો જ નવી સીઝનમાં તે બીજમાંથી પાક ઉગી શકે, તેમ ઉહાપોહનય, પ્રમાણાદિની વિચારણાથી ચિંતા જ્ઞાન પ્રગટે ત્યાં સુધી શ્રુતજ્ઞાન સુરક્ષિત જોઈએ. પાણી પીવા માટે ઘડો જોઈએ પરંતુ પાણી ભરતા પહેલા જ ઘડો ફૂટી જાય તેવો ઘડો નિરર્થક છે તેથી કોઠારમાં સુરક્ષિત રહેલ બીજની જેમ શ્રુતજ્ઞાન હદયમાં ટકવું જોઈએ. જેમ કઠોરમાં રહેલું બીજ સડી ન ગયું હોય તો તેમાંથી અંકુરો ઉગવાની શક્યતા છે, જેશ્રુતજ્ઞાન ભણ્યા પછી ભૂલાઈન ગયું હોય તે જ શ્રુતજ્ઞાન ઉહાપોહથી ઉત્પન્ન થાય છે. રોહિણેયકુમારને વર્ષો પહેલાં સાંભળેલી જિનવાણી અંતરના ઓરડે ધરબાયેલી પડી હતી. નિમિત્ત મળતાં તેનું શ્રુતજ્ઞાન ચિંતા જ્ઞાન રૂપે પ્રગટ થયું. ચિંતન-મનન અને નિદિધ્યાસનથી તેનો હઠાગ્રહ દૂર થયો. તેની જિનવાણી પ્રત્યેની દુર્ભાવની ગાંઠ તૂટી. જિનવાણીના ઉદ્ગમ દાતા અરિહંત દેવપ્રત્યે અનન્ય બહુમાન ઉત્પન્ન થયું. “શ્રી ભગવતી સૂત્ર'ના, બીજા શતકના, પાંચમા ઉદ્દેશકમાં સૂત્રકાર કહે છે. કે “સવોના વિજ્ઞાળપષ્યવાળેયસંગમો!” અર્થ: સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ, ધર્મ કે મોક્ષ સંબંધી જે બોધ થાય છે. તેને “સમ્યગજ્ઞાન” કહેવાય છે. સત્સંગ અને સ્વાધ્યાયથી જ્ઞાન વિશિષ્ટ કોટિનું બનતાં “વિજ્ઞાન'ની સંજ્ઞા પામે છે. તેના ફળ સ્વરૂપે ‘પ્રત્યાખ્યાન'ની પ્રાપ્તિ થાય છે. પાપ પ્રવૃત્તિનો પરિહાર ઇરવાની વૃત્તિ જાગતાં “સંયમ માર્ગમાં પદાર્પણ થાય છે. આ સંયમ ‘મુક્તિપુરી'માં પહોંચાડતાં માનવ જીવનનું ધ્યેય પરિપૂર્ણ બને છે. શ્રુતનું શ્રવણ એ મુક્તિપુરીએ પહોંચવાનું પ્રાથમિક સોપાન છે. શ્રુતના શ્રવણથી જ જીવાત્મામાં કેટલાક સમ્યગ વિચારો ઉદ્ભવે છે. અનુભવી પુરુષો સમ્ય વિચારના કેટલાક મુદ્દાઓ ટાંકે છે. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ कोडहं कथमिदं जातं, को वैकतोडस्य विद्यते। उपादानं ककिमस्तीह, विचारःसोडयमीद्दशः।। અર્થ : હું કોણ છું? આ સર્વ ક્યાંથી ઉદ્ભવ્યું? આ જગતના પદાર્થોનો કર્તા કોણ હશે? સંસારના સુખ-દુઃખનું મૂળ ઉપાદાન) કારણ શું છે? શ્રીમદ્દજી અમૂલ્ય તત્ત્વવિચાર' કાવ્યમાં કહે છે: “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારુંખરું? કોના થકી આ વળગણા, એ રાખું કે હું પરહરું?” (સ્વાધ્યાય સંચય પૃ.૧૬) * હું શુદ્ધાત્મા છું. હું શાશ્વત છું. હું જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણોથી યુક્ત છું. મારું શુદ્ધસ્વરૂપ કર્મના કારણે આવરાયેલું છે. હું સ્વતંત્ર છું. કર્મમારાથી ભિન્ન છે. એ વિભાવદશા છે.. અધ્યાત્માના વિચારવા યોગ્ય મુદ્દાનો ઉત્તરપરમાત્મા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહે છે: “रोगो यदोसोविय कम्मबीयं कम्मंच मोहप्पभवं वयन्ति । कम्मं च जाई मरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयन्ति।। અર્થ: રાગ અને દ્વેષની પરિણતિ કર્મનું બીજ છે. કર્મ મોહને ઉત્પન્ન કરે છે. કર્મ એ જન્મ મરણરૂપ સંસારને ઉત્પન્ન કરનાર કર્મરૂપી વળગણ છે. તે સ્થિતિ વિશેષને ‘સંસાર' કહેવાય છે.' યથાશયમાત્મા સંશ્રિયતે રૂતિ સંસાર અર્થાત્ જેની પ્રેરણાથી જીવાત્મા એક યોનિમાંથી બીજી યોનિમાં સરકે છે તેને સંસાર' કહેવાય છે. અન્યદર્શનીઓ તેને વાસના' કહે છે. સભ્ય વિવાર – પરમઔષઘન- અર્થાત્ સમ્યગ વિચાર એ સંસારરૂપી રોગ મટાડવાનું પરમ ઔષધ છે. સમ્યમ્ વિચારોનું બીજારોપણ સદ્ગુરુ દ્વારા થાય છે. સુધર્મા સ્વામીની દેશનાથી સદ્વિચારોના બળે જંબૂકુમાર આઠ-આઠ નવવધૂઓના મોહમાંથી લગ્નની પ્રથમ રાત્રિએ જ બચી. શક્યા. હિંસાવૃત્તિ, દંડાઈ, સ્વાર્થવૃત્તિ જેવી આસુરી વૃત્તિઓથી ભરપૂર વાલિયા લૂંટારાનું જીવન નારદબદષિના ટૂંકા સમાગમ અને સમયોચિત ઉપદેશથી પરિવર્તિત થયું. શબરી ભીલ જાતિની તદ્ગ અભણ સ્ત્રી હતી, છતાં માતંગબષિ અને બષિ પત્નીના સહવાસથી તે તપસ્વિની બની. તેણે ચારે દિશામાં રામ ભક્ત' તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. આવી અદ્દભુત ક્ષણોમાં ગોસાઈજીનું વાક્ય પૂરેપૂરું સફળ થાય છે: આંધીમેં આધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સાધુ કી કટે કોટિ અપરાધ.” ક્ષણમાત્રનો સત્સંગ જીવનની દિશા પલટાવી નાખે છે. વિચાર દીપક માટે સત્ શારૂપી તેલ, વૈરાગ્યરૂપી વાટ, ચિત્તશુદ્ધિરૂપી ભાજન(દીવો) અને સદ્ગુરુના બોધરૂપ અગ્નિનો યોગ જરૂરી છે. સદ્ગુરુના યોગથી આંતરશુદ્ધિ થતાં સમ્યવિચારના બળે ક્રિયાઓ ભાવવાહી બને છે. કલ્યાણમંદિર'ના રચયિતા મહામુનિ સિદ્ધસેન દિવાકર બુલંદ અવાજે કહે છે: For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ आकर्णितोऽपि महितोऽपिनिरीक्षितोऽपि। नूनं न चेतसिं मया विद्धृतोऽसि भक्त्या।। जातोऽस्मि तेन जनबांधव । दुःख पात्रम्। यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः।। અર્થ: હે જન બાંધવ! મેં આપને સાંભળ્યા છે, બહુમાન પણ કર્યું છે, આપનું દર્શન પણ કર્યું છે પરંતુ ખરેખર મને લાગે છે કે બધી ક્રિયાઓ કરતી વખતે ભક્તિભાવથી મેં આપને હદયસ્થ કર્યા નથી. હું(જન્મમરણરૂપ) દુઃખનું ભાજન થઇ રહ્યો છું. તેથી સિદ્ધ થાય છે કે સદ્ગુરુ હોવા છતાં ભાવ વિનાની અંતરની પરિણતિથી ક્રિયા ફલવતી થતી નથી. અનંત ભવ ભ્રમણમાં સમ્ય વિચારનું પરિણમન ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં જ થાય છે. જેમ નાનું બાળક અગ્નિના સ્વભાવથી અનભિજ્ઞ છે, તેમ અચરમાવર્તકાળનું જીવાત્મા સભ્ય વિચારના મર્મથી અજાણ છે. પ્રસ્તુત વાત સમજવા શ્રીમદ્જીનું દષ્ટાંત અત્યંત ઉપયોગી છે. ચડતા તાવના સમયે દર્દીને આપેલું ઔષધ ગુણકારી થતું નથી પરંતુદોષની ઉદીરણા કરાવનાર બને છે, તેમ અચરમાવર્તકાળમાં કાળના અપરિપક્વતાથી જિનવચન ગુણકારી થતું નથી પરંતુ દોષોને ઉત્તેજના આપનાર બને છે. ચરમપુદ્ગલ પરાવર્તન કાળમાં આપેલ સદ્ધર્મરૂપી ઔષધ હિતકારી બને છે. જે ભવરોગ મટાડે છે. “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે: તગ્નિસંધિગમ૬િ વાTદારૂા. અર્થાત્ નિસર્ગ (સ્વાભાવિક) અને અધિગમ (બીજાના ઉપદેશ)થી બોધ થાય છે. અધિગમ સમ્યક્ત્વ (બોધ) દેશના વિના ન થાય. વળી, કોઈ જીવને આ ભવમાં દેશના (જ્ઞાનીના ઉપદેશ) વિના બોધ થયો હોય તો પણ એમ સમજવું કે તેને પૂર્વભવમાં નિયમથી દેશના પ્રાપ્ત કરી છે. સમ્યગદર્શનને પામવાની દશ રુચિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના-૨૮માં અધ્યયનમાં કહી છે. 'તેમાં પણ ઉપદેશરુચિની વાત કરી છે. ઉપદેશરુચિ એટલે ગુરુ આદિના ઉપદેશથી થતી તત્ત્વ રુચિ છે. - નારકી અને દેવો અવધિજ્ઞાન દ્વારા પૂર્વની દેશના જાણે છે. મનુષ્ય અને તિર્યંચ જાતિ અરણજ્ઞાનથી પૂર્વભવની દેશના જાણે છે. જેમકે- ચંડકૌશિક સર્પ, મેઘકુમાર ઈત્યાદિ. - જિનેશ્વર ભગવંત, આચાર્યો અને સમ્યગદષ્ટિ જીવોની વાણીને ‘દેશના' કહેવામાં આવે છે. શ્રવણ, ગ્રહણ, ધારણ અને નિર્ધારણ એ દેશનાલબ્ધિના અંગો છે. તત્ત્વોની હેય અને ઉપાદેય રૂપે પરીક્ષા કરવી, જીવાદિ નવ તત્ત્વોને ઓળખવા, સ્વ-પરને જાણવા, યોગ્ય-અયોગ્યનો વિવેક અને તે પ્રમાણેનું આચરણ કરનાર જીવાત્મા આ સમયમાં બોધ પામે છે. તત્ત્વનો ઉપદેશ પ્રાપ્ત કરાવવામાં ગુરુ નિમિત્તરૂપ બને છે. સુકાયેલી ધરતીને મહોરવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, તેમ સુકાયેલી માનવતાની હદયકુંજોને પ્રફુલ્લાવવા અને હિણાયેલી માનવતાને ફરી સ્થાપવા પયગંબરો (સદ્ગુરુ) આવે છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સદ્ગુરુનો મહિમા શ્રીમદ્રાજચંદ્રજી આત્મસિદ્ધિ શાસ્ત્રની કડી ૧૧માં કહે છેઃ “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઉગે ન આત્મ વિચાર'' (સ્વાધ્યાય સંચય : પૃ.૪૩) જિનેશ્વરનો માર્ગ ઉત્તમ હોવા છતાં માર્ગ બતાવનાર ગુરૂપ્રથમ સ્થાને છે તેથી તેમનો પ્રત્યા ઉપકાર છે, પછી જિનેશ્વરનો માર્ગ છે. નવકાર મહામંત્રમાં પણ પ્રથમનમોઝરિહંતાણં પછી નમો સિદ્ધા દરેક પંથમાં ગુરુને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. સંત કબીરે ગુરુ પદને ભગવાનથી પ્રથમ દર્શાવેલ છેઃ “ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગૂપાય; બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિયો બતાય.” જેમ મોટી મોટી કંપનીઓના ઉત્પાદનનો વિજય પ્રતિનિધિઓ દ્વારા થાય છે, તેમ અહંતજિનધર્મના એજન્ટ, સેલ્સમેન કે રિએજેન્ટેટિવ સદ્ગ(નિર્ચથ) છે. . શ્રીમદ્રાજચંદ્રજીઓ મૂળ માર્ગરહસ્ય’ સ્તવનની છઠ્ઠી કડીમાં કહ્યું છે: છે દેહાદિથી ભિન્ન આભારે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગર ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ”(સ્વાધ્યાય સંચય પૃ.૩૦) ભેદજ્ઞાન પણ ગુરુના માધ્યમથી થાય છે. ગુરુના આધાર વિના માનદિક હઠીલા શત્રુઓને તગડી શકાય નહીં. “માનાદિકશત્રુ મહા, નિજ જીંદેન મરાય; જાતા સદ્ગુરુશરણમાં, અલ્પપ્રયાસે જાય.(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક.૧૮) તેમાં પૂર્વે પણ કહ્યું છે: “પ્રત્યક્ષ સગુરુયોગથી સ્વછંદતે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.”(આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક.૧૬) જેવી રીતે મેલથી અરીસાની પ્રતિબિંબક શક્તિ ઢંકાઈ જાય છે, તેમ મોહથી કાળાશથી આત્માની જ્ઞાનશક્તિ કુંઠિત બને છે ત્યારે સદ્ગુરુપુદ્ગલની રચનાને બાજીગરની બાજી સમજાવી જડ પ્રત્યેનો રાગ છોડાવે છે. મહોપાધ્યાય યશોવિજયજીએ ગુરુતત્વવિનિશ્ચય'માં ગુરુનો મહિમા ગાયો છે. અમારા જેવા મૂર્ખાઓ લોકસમુદાયમાં પૂજાયા છે, તેનું મુખ્ય કારણ ગુરુકૃપા છે.” એક સ્થળે કહ્યું છેઃ “પ્રભુસેવા સોલહ વરસ ગુરુસેવા પલ ચાર; તો ભી નહિ બરાબરી વેદન કીઓ વિચાર” શ્રી નાનચંદ્રજી સ્વામી પડકાર ફેંકી ભવ્ય જીવોને શિખામણ આપતાં કહે છે? For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ “જેણે દીઠું હશેગામ, પહોંચાડશે તે ધામ; કરી દેશે બધું કામ, શાને આવડવું આમ” શિવધામ પહોંચવાના માર્ગના જાણકાર સશુરુ રૂપી ભોમિયા વડે જીવરૂપી મુસાફર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. કુગરનો સંગ૮૪ લાખ યોનિમાં દડાની જેમ અથડાવે છે. “આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રોગતણું વૈદું કરવા તત્ત્વજ્ઞાનના વૈદ વિવેકી, સમય જાણની કરપરવા..આ.” કોઈ અનુભવી, સમયજ્ઞ અને ઉત્સાદ ભાવવૈદ્ય મળે તો જ સ્વનો પરિચય થાય. ભવરોગના રાજરોગને મટાડનારું અકસીર ઔષધ છે- સ્વની ઓળખ. રાજરોગથી પણ ભયંકર, દીર્ઘકાળના ભવરોગને પારખનારા સદ્ગુરુ છે, જે સ્વની ઓળખ કરાવે છે. તસ્મસ મો ગુરુ વિધ્ધ સેવા- અર્થાત્ સદ્ગુરુ અને અનુભવ પુરુષની (સેવા) આશાનો સ્વીકાર કરનાર અવશ્ય સ્વ સાથે તન્મયતા કરી શકે છે. સંત ભવ સાગરેદીપદાંડી સમા, જીવન નૌકા તણા ધ્રુવ તારા. સંત ચેતનભર્યાતીર્થક્ષેત્રો મહા, પુલ તે પાર ઉતારનારા.” ભવસાગરમાં સદ્દગુરુ દીવાદાંડી અને ખેવટિયા સમાન છે. તેઓ તીર્થ સમાન પવિત્ર છે. તેમના સંગથી જીવાત્માભવ સાગર પાર કરે છે. સગુનાલક્ષણ : - સદ્ગરના લક્ષણ દર્શાવતાં શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે “આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમબ્રુત સદ્ગુરુલક્ષણ યોગ્ય” (સ્વાધ્યાય સંચય પૃ.૪૩) અર્થ : આત્મજ્ઞાની, સમતા રસમાં, ઝીલતા બહુસૂત્રી સંતો જ સાચા સંત છે. ગંગા સતીએ બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણો કહ્યાં છેઃ . “મેરૂ તો ડગે પણ જેનાં મન નવડગે, મરને ભાંગી પડેરે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોયે વણસે નાંહીને, સોઈ હરિજનનાં પરમાણજી, હરખને શોકની જેને નાવે હેડકી, ને આઠે પહોરે રેવે આનંદજી; નિત્ય ઝીલે રે સત્સંગમાં નેરે,તોડે મોહમાયા કેરા ફંદરે.” આત્માનુભૂતિના આનંદને હાલતા સંતો જ સાચા મહાત્મા કહેવાય છે. તેમની છત્રછાયામાં રહેનાર અલખની ઓળખાણ કરી શકે છે. તેવા આત્મજ્ઞાની ગુરુની મહત્તા દર્શાવતાં અવધૂતયોગી શ્રી આનંદઘનજી મ. કહે છે: “પ્રવચન અંજન જો સગુરુકરે, દેખે પરમ નિધાન હો જિનજી; હૃદય નયન નિહાળે જગધણી, મહિમામેરૂસમાન હોજિનજી”(સ્વાધ્યાય સંચય પૃ.૨૬૫) સદ્ગુરુ આપ્તની વાણી દ્વારા દિવ્ય દષ્ટિનું અંજન આજે છે. આ અંજન બળવાન મિથ્યાત્વનો અંધકાર દૂર કરાવી શ્રદ્ધા (સમ્યકત્વ)નો પ્રકાશ કરાવે છે. પોતાની પાસે જ અતુલ સુખનો For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભંડાર રહેલો છે તેનું જીવાત્માને માર્ગદર્શન આપી જ્ઞાન કરાવે છે. શ્રી રાયપસેણિય સૂત્ર અનુસાર પરમ અધર્મી, નાસ્તિક અને તર્ક કરવામાં પ્રવીણ એક પ્રદેશી રાજાને કેશી શ્રમણના સત્સંગથી વિવેક જ્ઞાન ઉત્પન્ન થતાં બોધ થયો. બંધક સંન્યાસીના ૫૦૦ શિષ્યો, અર્જુન માળી, દઢપ્રહારી, ચિલાતિપુત્ર જેવા અને આત્માઓ સત્સંગથી પ્રબુદ્ધ થયા. આ જગતમાં જ્ઞાનદાતા ગુરુનો ઉપકાર અવર્ણનીય છે. ઉપદેશમાલા' ગ્રંથમાં કહ્યું છે "सयलमि वि जीवलोए तेण इह घोसिओ अमाघाओ। इक्कं पिजो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे।। અર્થ: આ વિશ્વમાં જ્ઞાનદાતા ગુરુ એક પણ સંસારી જીવને જિનવચન અત્યંત ઉપાદેય છે, એનું સમજાવી તેને સાધુ બનાવે છે. તે ગુરુ ચૌદ રાજલોકમાં અમારિ (અમાઘાત)ની ઘોષણા કરે છે. (સાધુ બનેલો જીવાત્મા છ કાયનો પ્રતિપાલક હોવાથી ચૌદ રાજલૌકના સર્વ જીવોની હિંસા છોડે છે, તેથી પ્રતિબોધપમાડનાર ગુરુને તમામ જીવોના‘અમારિ’નો લાભ મળે છે.) સિદ્ધિ મેળવવામાં સંસાર તારક ગુરુ મુખ્ય છે. ગુરુદત્ત શ્રુતનો વિનય કરવો એ ગુરુનો વિનય છે. અવનામિની અને ઉન્નામિની વિદ્યા મેળવવા મહારાજા શ્રેણિકે એક ચાંડાલનો ઉત્કૃષ્ટ વિનય કર્યો. તેને સિંહાસન પર બેસાડી પોતે ધરતી પર ઊભા રહી વિદ્યા શીખ્યા! લૌકિક વિદ્યા સંપાદન કરવા જેમ ગુરુનો ઉત્તમ પ્રકારે વિનય કરવો પડે તેમ લોકોત્તર વિધા (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવા સદ્ગુરુનો અનન્ય વિનય કરવો જોઈએ. સમયગદર્શન અપાવનાર ગુરુનો ઉપકાર અવર્ણનીય છે, એવું શ્રી ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે? “सम्मत्त दायगाणंदुप्पडियारं भवेसुबहुए। सव्वगुणमेलियाहि वि उवयार सहस्सकोडिहिं ।।२६९।। અર્થ: ગુરુ પર શિષ્ય ઘણા ભવોમાં દોડો ઉપકાર કરે, ગુરુએ કરેલ સર્વ ઉપકારોની સામે સમ્યક્ત્વના દાતા ગુરુનો ઉપકાર વાળવો અતિ મુશ્કેલ છે. એક ક્ષણ પણ જીવાત્માને સમ્યગદર્શનની સ્પર્શના થઈ જાય તો તે જીવનો અનંતાનંત ભવોનો સંસાર મર્યાદિત બને છે. ભગવાન મહાવીરે કટુવચન બોલવાવાળ ગૌતમને, અવિનીત ગોશાલકને તથા મહાવિષધર ચંડકૌશિકને સમ્યકત્વ રત્ન પ્રદાન કરી નિહાલ કર્યા. ચંદનબાળા જેવી મહાસતીજીને ૩૬૦૦૦ સાધ્વીજીઓના અગ્રયણી બનાવી પ્રમુખ સ્થાન આપ્યું. શ્રદ્ધા એ જીવનની કરોડરજુ છે. કરોડરજ્જુ વિના શરીર ગતિમાન ન થાય, તેમ શ્રદ્ધા વિના જીવ અધ્યાત્મના માર્ગે ગતિમાન ન થાય. શ્રદ્ધાવાન અટલ વિશ્વાસથી લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. મિથ્યાત્વ દશાની તળેટી છોડી મોક્ષરૂપી શિખરને સર કરવા ગુરૂપી સીડીની જરૂર છે. સદગુરુ મોક્ષમાર્ગની અભિમુખતા લાવવા દ્વારા મોક્ષ સાથે સંયોગ કરાવે છે. તેઓ તિન્નાનું તારયાનું For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ છે. એકદીપકની જ્યોતમાંથી અનેકદીપકની જ્યોત સ્વયં પ્રગટે છે. ગુરુપાવરહાઉસ છે. જેમ કમ્યુટર(ગણનાતંત્ર), ટી.વી.(દૂરદર્શન), લેપટોપ જેવાં સાધનો હોવા છતાં જો પાવર હાઉસ સાથે જોડાણ જ ન હોય તો તે સાધનોથી શું સરે? તેમ આત્મજ્ઞાની ગુરુ હોવા માત્રથી કંઈ ન થાય. આત્મજ્ઞાની ગુર સાથે વિનય શિષ્ય હોવો અત્યંત આવશ્યક છે. ગર્ગાચાર્યના ૫૦૦ શિષ્યો અવિનીત હતા. ગુરુસ્વયં આત્મજ્ઞાની હતા પરંતુ ગુરુની પ્રત્યેક કિયામાં ખોડખાંપણ જોનારા સ્વછંદી શિષ્યો પ્રતિબોધ પામી શક્યા નહીં. બીજી તરફ વિશ્વમાં અજોડ વિનયી તરીકે પંકાયેલા ગૌતમ ગણધર ભગવાન મહાવીર સ્વામીનો અનન્ય વિનય કરી સર્વજ્ઞ બન્યા. “ઇદં નિરોટેળ વેડું મોવટ્વી' - અર્થાત્ સ્વમતિનો ત્યાગ કરી ગુરુમતિ પ્રમાણે ચાલનાર સ્વસ્વરૂપને પામે છે. આ સૂત્રની યથાર્થતા દર્શાવતું સાધ્વી મૃગાવતીનું દષ્ટાંત જગવિખ્યાત છે. સદ્ગરને પામવા અહંનું વિસર્જન અને ગુણગ્રાહીપણું આવશ્યક છે. ગુરુના દોષ જોવા એ કાકવૃત્તિ છે. સ્વદોષદર્શન અને પરગુણગ્રહણ એ હંસવૃત્તિ છે. સ્વદોષ દર્શનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. *ચિલાતી પુત્રનું દષ્ટાંત આ વાતને સમર્થન આપે છે. સ્વદોષદર્શન અને ગુરુ સમર્પણથી ચિલાતીમુનિ ભવસાગર ઓળંગી ગયા જ્યારે આત્મપ્રશંસા અને ગુરુની અવહેલના કરી ગોશાલકે અનંત સંસાર લંબાવ્યો. એકનું એક જળબિંદુ તપેલાં તવા પર પડતાં જ પોતાનું નામો નિશાન મિટાવે છે, જ્યારે છીપ સંપુટમાં ઝીલાયેલું જળબિંદુ સાક્ષાત્ મોતી બની જાય છે અર્થાત્ વસ્તુના સારાસારતાની ફલશ્રુતિ પાત્રતાને આભારી છે. ગાય ઘાસના બદલામાં દૂધ આપે છે જ્યારે સાપ દૂધ જેવી શ્રેષ્ઠ વસ્તુને વિષમાં પરિવર્તિત કરે છે. આ ફલશ્રુતિ જપાત્રતા-અપાત્રતાને પુરવાર કરે છે. પરમાત્માના સમવસરણમાં જિનવાણી સાંભળવાવાળા અનેક હોય છે પરંતુ દરેકની - યોગ્યતા-પાત્રતા અલગ અલગ હોય છે. પાત્રતા અનુસાર જ પ્રાપ્તિનું પરિણમન હોય છે. સંગ્રહણીના *ચિલાતી પોતાની પ્રેયસી સંસીમાને ખેંચતો દોડવા લાગ્યો. સુસીમાના ભાઈઓ અને પિતા તેને પકડવા તેની પાછળ દોડ્યા. ચિલાતીએ એકઝાટકે પોતાની પ્રેયસી સીમાનું ડોકું કાપી નાંખ્યું કારણકે સીમાના પિતા અને ભાઈઓ તેને પકડવા માટે નજીક આવી પહોંચ્યા હતાં. “સુસીમા મારી ન થઈ શકે તો તેના પિતાની પણ હું નહીં થવા દઉં એવી. ભાવનાથી ચિલાતીએ સુસીમાનું ડોકું ધડથી અલગ કરી નાંખ્યું. તે ડોકું લઈ દોડવા લાગ્યો પણ હવે તે માનસિક રીતે ભાંગી પડ્યું હતો. શું કરવું કંઈ સૂઝતું ન હતું. તે સુસીમાના લોહીથી લથપથ વસ્ત્રો જોઈ શકતો ન હતો. તેટલામાં વૃક્ષની નીચે કોઈ મુનિને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા. તે મુનિ ચારણ લબ્ધિવંત હતા. તેણે મુનિને હચમચાવીને પૂછયું, “સુખ ક્યાં છે? ધર્મ શું છે? તે મને કહો.”મુનિ ભગવંતે ધીર ગંભીર સ્વરે કહ્યું, “ઉપશમ, સંવર અને વિવેક.”મુનિ ભગવંતે આપેલી આ ત્રિપદી પર ચિલાતી પુત્ર ચિંતન કરવા લાગ્યો. તેનું ચિંતન પ્રગાઢ બન્યું. ઉપશમ પદ કષાયોની જ્વાળાઓને ઉપશાંત કરવાનું સૂચન કરે છે. સંવર પદ પાપકર્મોનો ત્યાગ કરી આત્માને ધર્મમાં સ્થિર કરવાનું સૂચવે છે. વિવેકપદભેદજ્ઞાનનું સૂચક છે.” - ચિલાતીનું જીવન પરિવર્તન થયું. ઉપશમ પદથી તે શાંત બન્યો. ધ્યાનસ્થ અવસ્થામાં જંગલની લાલ કીડીઓએ ચિલાતીનો દેહ કોચી નાખ્યો. તેને અસહ્ય વેદના થઈ પરંતુ શક્તિ હોવા છતાં હાથથી એક પણ કીડીને દૂરના કરી. સંવર પદના ચિંતનથી ખૂની ચિલાતી મુનિ બન્યો. તેણે છ કાયના જીવોને અભયદાન આપી સંવર ધર્મ સ્વીકાર્યો. વિવેકપદની ચિંતનના ફળ સ્વરૂપે તેણે સસીમા પ્રત્યેનો મોહત્યાગ્યો. (શ્રી જ્ઞાતાધર્મ કથા, અ.૧૮.) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દર્દીને દૂધપાક આપવાથી નુકશાન થાય છે, તેમ અપાત્રને વૈરાગ્યસભર વાતો કહેવાથી માઠી અસર થાય છે. જેની પાચન શક્તિ મંદ પડી ગઈ હોય તે મેવા-મીઠાઈ શી રીતે પચાવી શકે? પાત્રતા કેળવવા સ્વદોષદર્શન, ઉપકારભાવ અને લક્ષ્ય જરૂરી છે તેથી જ ભગવાને અવિનીતને ઉપદેશ આપવાની ના કહી છે. શ્રોતા અને શિષ્યની પાત્રતાઃ સૂર્યનાં કિરણો જગત પર સરખાં પ્રકાશે છે પરંતુ દરેકને તેની પ્રાપ્તિ અલગ અલગ જ થાય છે. શ્રોતા અને શિષ્યની પાત્રતા-અપાત્રતાના વિવિધ પ્રકારો છે. (૧) શૈલઘન જેવા શૈલ જેવા પથ્થર પર સાત રાત્રિ સુધી મુશળધાર વરસાદ વરસે છતાં તે ભીંજાતો નથી, તેમ શૈલઘન જેવા શ્રોતાઓ તીર્થકરની વાણી સાંભળી ભીંજાતા નથી. ઉદા. શૈલઘન જેવા ગૌશાલક અને જમાલી પર જિનવાણીની કોઈ અસર ન થઈ. (૨) ઘડા જેવાઃ જેમ કાચા ઘડામાં પાણી ટકતું નથી તેમ અબુધ શ્રોતાના હદયમાં શ્રુતજ્ઞાન ટકતું નથી. અગ્નિથી પકાવેલા પાકા ઘડાની એવી પાત્રતા છે કે તેમાં ભરેલું ગરમ પાણી પણ થોડા જ સમયમાં ઠરી જાય છે. વળી, જૂના પાકા ઘડામાં ભરેલું પાણી ઝમે છે, તેમ જૂનાપાકા ઘડા જેવા શ્રોતામાં જ્ઞાનરૂપી જળ ભરવાથી તે ભીંજાવા લાગે છે. અર્થાત તેવા જીવાત્માને ધર્મોપદેશની અસર વર્તાય છે. (૩) ચારણી જેવા જેમ ચારણી પાણીમાં ડૂબેલી હોય તો તેમાં પાણી ટકે પણ જેવી ચારણી પાણીમાંથી બહાર આવે ત્યારે તેમાં પાણી ટકે જ નહિ; તેમ ચારણી જેવા શ્રોતાઓ જિનવાણી સાંભળે ત્યારે એકદમ ભીંજાયેલા (વૈરાગ્યયુક્ત) લાગે પરંતુ જેવા બહાર નીકળે એટલે કોરાધાકોર થઈ જાય. જ્ઞાનાવરણીય કર્મના ગાઢ ઉદયથી તેમની સ્મૃતિ ચિરસ્થાયી ન હોય. (૪) ગરણી અથવા સુગરીના માળા જેવા સુગરીનો માળો ગરણી જેવો છે. ગરણી કચરો પકડે છે અને શુદ્ધ પદાર્થને છોડે છે. ગરણી જેવા શ્રોતા સારભૂત તત્ત્વોને છોડી દે છે અને અસારભૂત તત્ત્વોને પકડે છે તેથી શ્રુતજ્ઞાનના અધિકારી બનવાની પાત્રતા ધરાવતા નથી. તેમને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મનો ઉદય હોય છે. (૫) હંસ જેવા હંસ જેમ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને ગ્રહણ કરે છે, તેમ હંસ જેવા શ્રોતા ગુણગ્રાહી હોય છે. તેઓ અર્થરૂપ, સારરૂપ ગ્રહણ કરે છે. બાકીનું બધું જ છોડી દે છે. યોગ્યને ગ્રહણ કરવાની કળા એ જ એમની પાત્રતા છે. (૬) બકરી જેવા બકરી જેમ આગળનાં બંને ગોઠણ ટેકવી પછી સ્વચ્છ પાણી જ પીવે છે, તેમ બકરી જેવા શ્રોતા બે હાથ જોડી વિનયપૂર્વક જ્ઞાન ગ્રહણ કરે છે. તેઓ ગુરુની અવહેલના કરતા નથી. વિનીતા હોવું એ જ એમની પાત્રતા છે. (0) મહિષ (ભેંસ) જેવા ભેંસ સ્વચ્છ પાણીમાં પડી ડોહળું પાણી બનાવે છે પછી તેમાં જ મળમૂત્ર કરી ગંદુ કરે છે. તે ખુદ પાણી ન પીવે કે ન સાથીઓને પીવા દે. ભેંસ જેવા શ્રોતા ગુરુ પાસેથી શાસ્ત્રોનું જ્ઞાન એકાગ્રપૂર્વકન સાંભળે કે ન બીજાને સાંભળવા દે. અવિનય એ અપાત્રતાનું લક્ષણ છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ (૮) ડાંસ(મચ્છર) જેવાઃ મચ્છર પ્રથમ શરીરની આસપાસ ગણગણાટ કરે છે પછી ડંખ મારે છે, તેમ ડાંસ જેવા શ્રોતા પ્રથમ ગુર પાસેથી જ્ઞાન ગ્રહણ કરે પછી તેમના જ માટે ખોટી અફવાઓ ફેલાવે છે. તેઓ જ્ઞાનદાતા ગુરુનો અપલાપ કરી ડંખ મારવારૂપ અવિનય કરે છે. જે અપાત્રતાનું લક્ષણ છે. (૯) જળોદર જેવા જેમ જળોદર ગૂમડામાંથી ખરાબ લોહી પીવે છે, તેમ જળોદર જેવા શ્રોતા ગુરુના સગુણને ગ્રહણ કરતા જ નથી અને બીજાના દુર્ગુણોને લીધા વિના રહેતા નથી, જે અપાત્રતા છે. (૧૦) બિલાડી જેવા બિલાડી વાસણમાં રહેલું દૂધ જમીન પર ઢોળી પછી તેને ચાટે છે, તેમ બિલાડી જેવા શ્રોતાઓ ગુરુ પાસેથી ધર્મશ્રવણ ન કરતાં અન્ય પાસેથી સાંભળીને સત્યાસત્યનો ભેદ સમજ્યા વિના જ ગ્રહણ કરે છે, જે તેમની અપાત્રતા છે. (૧૧) જહાગ (ઉંદર જેવું પ્રાણી): જહાગ દૂધ-દહીં ખાતી વખતે થોડું ખાય પછી આસપાસ જુએ. જેટલું વાસણમાં પડ્યું હોય કે ચોંટયું હોય તે બધું જ ચાટી જાય છે. છેલ્લે મોટું પણ વાસણ સાથે ચાટીને સાફ કરે છે. જહાગ જેવા શ્રોતા ગુરુ પાસેથી થોડું થોડું ગ્રહણ કરી અંતરમાં ઉતારે છે. તેઓ એક પણ શબ્દ નભૂલે. પાત્રતાના કારણે તેઓ યથાર્થપામી શકે છે. (૧૨)નોળિયા જેવા નોળિયો થોડી થોડી વારે માતાનું દૂધ પીને તાકાત મેળવી ભૂજંગ સાથે લડાઈ કરે છે, તેમ નોળિયા જેવા શ્રોતા ગુરુ પાસેથી થોડું થોડું જ્ઞાન ગ્રહણ કરી પાત્રતાના કારણે અંતરમાં ઉતારી કુવાદીઓને વાદવિવાદમાં હરાવે છે. ઉપરોક્ત ઉપમાઓ દ્વારા જણાય છે કે પાત્રતા દરેક શ્રોતાની જુદી જુદી છે. પાત્રતા અનુસાર પરિણમન થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મોહનીય કર્મનો ક્ષય એ પાત્રતાના વિકાસનું એક પરિબળ છે. જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધુ તેટલો પાત્રતાનો વિકાસ વધુ! મોહનીય કર્મના ક્ષયથી પાત્રતાના વિકાસમાં પ્રબળ વેગ આવે છે. - મોહનીય કર્મની ઉપશાંતતા અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી રોહિણેય કુમારને પરમાત્માના વચનો પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રગટી. તેણે અનુભવ કર્યો કે, “જે પરમાત્માની વાણી સાંભળવા ન મળી હોત તો આજે કપરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતર્યો ન હોત. ચોરીના આરોપમાં પકડાઈ જાય તો મૃત્યુદંડ અવશ્ય મળત.” અંધારાને ચીરવા અજવાસના રૂપમાં તેને શ્રુતજ્ઞાન ઉપહારક બળ્યું. તેના હૈયામાં સુદેવપ્રત્યે અગાધ વાત્સલ્યની ધારા ફૂટી. તેના હદયમાંથી ઉદ્ગારો નીકળ્યા, પ્રભુજી સરખો હો દેશકકો નહી રે” જિનવાણી અમૃતતુલ્ય મધુર હોવાથી ભવરોગ મટાડી મને અમર બનાવશે. તેવા વિચારોથી રાસનાયક જિનવાણી પર ઓળઘોળ થઈગયો. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રુત ધર્મે મન દધરે, જ્ઞાના ક્ષેપકવંત રે.” સગપણ થયેલી કન્યા, લગ્નબંધનથી બંધાઈ નથી છતાં તેની વૃત્તિઓ બદલાઈ જાય છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તેને પિયરનું ઘર પરાયું લાગે છે, તેનું મમત્વ ઓછું થઈ જાય છે. તેનું પતિના ઘરનું મહત્ત્વ વધી જાય છે. તેમ રોહિણેય કુમારને જિનવાણીનું પરિણમન થતાં સંસાર પ્રત્યે મમત્વ ઘટવા માંડ્યું. તેને સંસારના કર્તવ્યો, કૌટુંબિક સંબંધો પરાયા જણાયા અને અન્ય વસ્તુઓમાંથી વિક્ષેપ અને વિકલ્પ નીકળી ગયો તેનું મન હવે સર્વવિરતિધર બનવા થનગની રહ્યું. આ છે જિનવાણીથી પ્રબુદ્ધ બનેલા આત્માન અંતરંગ દશા! જિનવાણીનું ફળ દર્શાવતાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે: जिणवयणे अनुरत्ता जिणवयणंजे करंति भावेणं। 3મના સંનિફ્ફાતેહુતિપરિત સંસારી(અ.૩૬,ગા.૨૬૬, પૃ.૪૪૫) અર્થ: જે જીવાત્મા જિનવચનમાં શ્રદ્ધાવંત છે અને જિનવચન અનુસાર ધર્માનુષ્ઠાનો ભાવપૂર્વક કરે છે. તે મલરહિત અને સંકલેશરહિત એવા મર્યાદિત સંસારવાળા બને છે. માર્ગાનુસારીના પંદરમા બોલમાં કહ્યું છેઃ ‘નિરંતર ધર્મશ્રવણ કરવું. ઊંડો વિચાર કરતાં તારવણી કાઢી શકાય કે માર્ગાનુસારીના ચોત્રીસ(૩૪) બોલનો મુખ્ય આધાર આ એક જ બોલ ઉપર રહેલો છે. બુદ્ધિના આઠ ગુણોઃ “શ્રી ધર્મબિંદુપ્રકરણ'ના સૂ.૫૮ની ટીકામાં બુદ્ધિના આઠ ગુણો આ પ્રમાણે છે. (૧) શુશ્રુષા = સાંભળવાની ઈચ્છા (૨) શ્રવણ = સાંભળવું (૩) ગ્રહણ = શાસ્ત્રના અર્થનો સ્વીકાર (૪) ધારણ = યાદ રાખવું (૫) વિજ્ઞાન = મોહ, સંશય અને વિપર્યાસ રહિત જ્ઞાન (૬) ઉહ = સામાન્યજ્ઞાન (0) અપોહ = વિશેષજ્ઞાન (૮) તત્ત્વભિનિવેશ = વિજ્ઞાન, ઉહ, અપોહની વિશુદ્ધિ. આ પ્રમાણે જ છે' એવો નિર્ણયને તવાભિનિવેશ છે. શ્રી નંદીસૂત્ર અનુસાર બુદ્ધિના આઠ ગુણો નીચે પ્રમાણે છે. (૧) શુશ્રુષા: મનુષ્યભવ, તેની દુર્લભતા, બહુમૂલ્યતા અને પ્રયોજન વગેરે બાબતોનો નિર્ણય બતાવનારાં શાસ્ત્ર-સિદ્ધાંતો, સપુરુષોનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા, તેમાં રુચિ અને આસક્તિ હોવી એ જ સાચી શુશ્રુષા છે. (૨) ધર્મશ્રવણ સાંભળવું, શબ્દોનું કાનમાં અથડાવું. જેનાથી આત્માની અવળાઈ અને નબળાઈ ટળે. દુર્ગતિ દૂર થાય, સત્યમાર્ગની જાણ થાય, આત્મિક સુખ મળે એવા ધર્મનું સ્વરૂપ સાંભળવું તે ધર્મશ્રવણ છે. પતિતને પાવન કરે તે ધર્મ.તુતિપ્રપતન પ્રાપિન ઘારયતિતિ વર્ના અર્થાત દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખે તેનું નામ ધર્મ છે. આવા ધર્મનો બોધ થવાથી વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. પદાર્થમાં હેય અને ઉપાદેયની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અંતરમાંથી કામ ક્રોધાદિરૂપ ઝેર ક્રમે ક્રમે ઘટવા માંડે છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ (૩) પ્રશ્ન: પ્રશ્ન = પૂછવું. સાંભળ્યા પછી શંકાઓ ઉત્પન્ન થતાં તેનો ખુલાસો મેળવવા ગીતાર્થ ગુરુને પ્રશ્ન પૂછી મનનાં સંશયનું સમાધાન મેળવવું જોઈએ. જયંતિ શ્રાવિકાએ જીજ્ઞાસાબુદ્ધિથી ભગવાનને પ્રશ્નો પૂછી સંશયનું નિવારણ કર્યું. (૪) ગ્રહણઃ જેમ કોઈએ પ્રેમપૂર્વક આપેલી સારી વસ્તુગ્રહણ કરીએ છીએ તેમ કોઈપણ હિતેચ્છુ વ્યક્તિ એ આપેલી શિખામણ (સદુપદેશ) ગ્રહણ કરવી, પ્રશ્નોના ખુલાસા ઉપયોગપૂર્વક સાંભળી ગ્રહણ કરવા તે ગ્રહણ ગુણ છે. સાધ્વી મૃગાવતીજીએ પોતાના ગુરુણી ચંદનબાળાનો આચાર સંબંધી ઠપકો હિતકારી સમજી ગ્રહણ કર્યો. (૫) ઈહાઃ ઈહાર વિચારણા. ઉપદેશકો નિઃસ્વાર્થભાવે, પરોપકાર બુદ્ધિથી જે બોધ આપે છે તે ઉત્તમ છે. આત્માનું કલ્યાણ કરનાર છે. પૂર્વે અનેક જીવો આવો બોધ સાંભળી તરી ગયા છે. વર્તમાન કાળે તરે છે અને ભવિષ્યમાં પણ ભવ્યાત્માએ તરશે માટે મારે પણ બોધ પર શ્રદ્ધા રાખી તે પ્રમાણે આચરણ કરવું જોઈએ ઈત્યાદિક વિચારણા કરવી એ બુદ્ધિનો ઈહા નામનો પાંચમો ગુણ છે. ચિલાતીપુત્રએ ઉપશમ, સંવર અને વિવેકરૂપી ત્રિપદી પર ચિંતન (વિચારણા) કર્યું. (૬) અવાય, અપાત કે અપોહ: અવાચ = સ્થિર, નિશ્ચળ, જેનું પતન ન થાય. જે બાબતમાં ઉહ-ઉહાપોહ, તર્ક-વિતર્કના થાય, નિઃશંક રહે તે અવાય ગુણ છે. દા.ત. ધર્મ, સમ્યકત્વ, મોક્ષ કે આત્મા વિષયક ઈચ્છાપૂર્વક સાંભળેલો બોધ નિઃશંકપણે મનમાં સંગ્રહી રાખવો. તે શ્રદ્ધાથી કોઈ દેવાદિક પણ ચલાયમાન ન કરી શકે. દા.ત. આનંદાદિભગવાનના દશ શ્રાવકો ઉપસર્ગોમાં પણ ધર્મથી શ્રુત ન થયા. () ધારણા ધારણા = જે સાંભળ્યું, ગ્રહણ કર્યું વિચાર્યું, નિશ્ચળ કર્યું તે જ્ઞાન જીંદગીના છેડા સુધી પણ ભૂલવું નહિતે ધારણા ગુણ છે. અમુક શબ્દો, નીતિનો ઉપદેશ, શિખામણ જીંદગી પર્યત ભૂલાય નહિ તે ધારણાશક્તિ સ્મરણશક્તિ છે. દા.ત. રોહિણેયકુમાર દેવવચનો ભૂલી ન શક્યો. અભયકુમાર દ્વારા રચાયેલી ઇન્દ્રજાળમાં તે વચનો વર્ષો પછી પણ સ્મૃતિરૂપે રહ્યાં. (૮) અનુષ્ઠાન (કરવું કે કરાવવું): સાંભળેલી, વિચારેલી, નિશ્ચળ કરેલી, ધારી રાખેલી બાબતોને વર્તનમાં મૂકવી તે અનુષ્ઠાન છે. દા.ત.મેઘકુમાર પોતાનો પૂર્વભવ સાંભળી પ્રભુના વચન પર અનન્ય શ્રદ્ધા રાખી ઈન્દ્રિય વિજેતા બનવાપુનઃ સંયમમાં પ્રવર્તમાન થયા. શાસ્ત્ર શ્રવણ વિના તત્ત્વજ્ઞાન ન થાય. શ્રવણ બોધ ઉત્તરોત્તર વધતો જાય છે તેમ તેમ પ્રવૃત્તિ ધર્મમાંથી પરિણતિ ધર્મમાં પ્રવેશ મેળવી શકાય છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ . . ૪ પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય ૧૨૫ ગાથાના સ્તવનમાં કહે છે: ભાવસ્તવ જેહથી પામી જે દ્રવ્યસ્તવ એ તેણે કહી છે; દ્રવ્ય શબ્દ છે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી.” દ્રવ્ય સ્તવ ભાવ સ્તવનું કારણ બને છે. અનંતાનંત કાળની બહિર્ભાવની રમતોની આત્મ પર પટેલી ચોળમજીઠ રંગી અસરો ભૂંસવવાનું કાર્ય જિનવાણી સિવાય કોણ કરી શકે? જિનવાણીનું મંથન કરી, જ્ઞાનનો અગ્નિ ધખાવનાર સાધક અંધકારને ચીરી મોક્ષમાર્ગનો પ્રકાશ મેળવે છે. આવો સાધક સંસારરૂપી ભવ અટવીમાં ક્યાંય ભૂલો પડતો નથી. તેથી જ કહ્યું છે: जहा सुइ ससुत्ता पडियाविन विणस्सइ। तहाजीवे ससुत्ता संसारे न विणस्सइ।। અર્થ : જેમ દોરો પરોવેલી સોય, પડી જવાથી ખોવાઈ હોય તો પણ તે સહેલાઈથી જડી જાય છે, તેમ સમ્યગશ્રુતજ્ઞાનરૂપી દોરાથી પરોવાયેલો જીવ સંસારમાં ખોવાઈ જતો નથી. શ્રી ધર્મદાસ ગણિવર ઉપદેશમાલા ગ્રંથ'માં દેશના (જિનવાણી)નું મહત્ત્વ દષ્ટાંત સહિત સમજાવે છે. "दस दस दिवसे दिवसेधम्म बोहेइ अहव अहिअयरो। इअनंदिसेणसत्ती तहविय से संजमविवत्ति ।। અર્થ : પ્રત્યેક દિવસે દસ કે તેથી વધુ આત્માઓને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગે મોકલે તેવી નંદિષેણના આત્મામાં જબરી દેશનાશક્તિ હતી. ભલે તેઓ(નિકાચિત કર્મના ઉદયથી) ચારિત્રથી પતિત થયા, પરંતુ દેશના શક્તિના કારણે શ્રદ્ધાથી ચલિત ન થયા. | દર્શન(શ્રદ્ધા)થી ભ્રષ્ટ આત્મા વાસ્તવમાં ભ્રષ્ટ અને સર્વથા પતિત છે. એવું ભક્ત પરિણા' ગ્રંથની ૬૫,૬૬ ગાથામાં કહ્યું છે. સંબોધ સત્તરિ'માં શ્રદ્ધાનો મહિમા બતાવતાં કહ્યું છેઃ दसण भट्ठो भट्ठो, दंसण भट्ठस्स नत्थि निव्वाणं। सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति।। અર્થ દર્શન = સખ્યત્વ(શ્રદ્ધા). શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા સર્વથા ભ્રષ્ટ કહેવાય છે કારણકે શ્રદ્ધા ભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. આચરણ(ચારિત્ર) ભ્રષ્ટ સિદ્ધપદ પામી શકે પણ શ્રદ્ધારહિત જીવો સિદ્ધ પદપામી શકતા નથી. આચરણ ભ્રષ્ટપણ જિનોપદેશથી પુનઃ ધર્મમાં સ્થિર થઈ શકે છે. મુનિ સુંદરસૂરિ ઉપદેશરત્નાકર'માં ભવ્યજીવોને ઉપદેશતાં કહે છે? लहिऊण मोहजयसिरि, मिच्छह जई सिद्धि पुरवरे गंतुं। अक्खयसुहमणुभविउंता वरदंसण रहं भयह।।१।। सुअचरण वसहजुत्तो आवस्सग दाणमाइपत्थयणो। निच्छयववहारचक्को दंसणरहुनेइ जणु रिद्धिं ।।२।। For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧oo અર્થ: જો તમે મોહ વિજયરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરી ઉત્તમ સ્થાન એવા સિદ્ધપુરમાં જવા અને અક્ષયસુખનો અનુભવ કરવા ઈચ્છતા હો તો સમ્યગદર્શનરૂપી શ્રેષ્ઠ રથમાં બેસો. જે ભૃત અને ચારિવ્યરૂપી બે બળદોથી યુક્ત છે. છ આવશ્યક દાન આદિ પાથેય સહિત અને નિશ્ચય-વ્યવહારરૂપી બે ચક્રવાળો છે. આ દર્શનરૂપી રથ મનુષ્યને મોક્ષપુરીમાં અવશ્ય લઈ જઈ મહાન ઋદ્ધિનો સ્વામી બનાવે છે. સમ્યગદર્શનની સુરક્ષા જિનવાણીના શ્રવણ અને સદ્ધર્મના આચરણથી થાય છે. મગધપતિ શ્રેણિકનો રાજપુત્ર નંદિષેણ, જેણે પરમાત્મા મહાવીરની દેશના સાંભળી વૈરાગ્ય થતાં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી વેશ્યાને ત્યાં ભૂલથી ગોચરી માટે આવી ચડયા. વેશ્યાને ધર્મલાભ કહ્યો. વેયાએ અર્થલાભ માંગ્યો. અહંકારમાં આવી નંદિષેણે સંકલ્પ કરીને તણખલું તોડ્યું. તપોલબ્ધિથી સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ નિકટસ્થ ક્ષેત્રપાલ દેવની સહાયથી) થઈ. વેશ્યાએ તેનો ભોગ કરવા આગ્રહભરી પ્રાર્થના કરી. પતનની મારી નિયતિ છે', એવું સમજી નંદિષેણે મહાત્માનો વેષ ઉતારી નાંખ્યો પરંતુ નિત્ય સવારે સાધુવેષની ઉપાધિને વંદન કરી તે ચોધાર આંસુએ રડતાં હતાં. નંદિષેણ મુનિ દસ પૂર્વધર અને દેશનાલબ્ધિના ધારક હતા. વેશ્યાને ત્યાં રોજ સવારે ઘર ની બહાર ખાટલો નાંખીને રાહદારીઓને એવો વૈરાગ્ય સભર દેશના આપતા કે તેમાંથી ઓછામાં ઓછા દસ આત્માઓને પ્રતિબોધિ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષાર્થે મોકલતા. બાર બાર વર્ષની ઘોર તપશ્ચર્યા પછી નિકાચિત ચારિત્રમોહનીય કર્મનું પાપ તૂટયું. કર્મની તાકાત પણ અપ્રતીમ છે. જ્યાં સુધી કર્મ અબાધાકાળમાં છે ત્યાં સુધી આત્માએ પૂરા શૌર્ય સાથે તેનો ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઉદયમાં આવેલા કર્મને સમભાવથી ભોગવવું તે શ્રેયસ્કર છે, અન્યથા નવું કર્મ બંધાય છે. તે કર્મ ઉદયમાં આવતાં જીવાત્માનું પારાવાર અહિત કરે છે. * કર્મગ્રંથ'ની બીજી ગાથામાં મોદકના દષ્ટાંત સાથે મુનિ દેવચંદ્રજીએ કર્મબંધના ચાર સ્વરૂપ કહ્યાં છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ: (૧)પ્રકૃતિબંધ? આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકવાની તેમજ સુખદુઃખાદિ આપવાની શક્તિ (સ્વભાવ) ઉત્પન્ન થાય તેને પ્રકૃતિબંધ કહેવાય. દા.ત. સૂંઠ, મરી વગેરે વાયુનાશક દ્રવ્યથી બનાવેલાં લાડુનો સ્વભાવ વાયુને શાંત કરવાનો છે, તેમ જ્ઞાન, જ્ઞાનીની આશાતના કરવાથી જ્ઞાનગુણને ઢાંકવાનો સ્વભાવ ઉત્પન્ન થાય તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય. પ્રકૃતિ બંધનું કારણ યોગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ) છે. શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપપ્રકૃતિ બંધાય છે. (૨) રિતિબંધ તે સ્વભાવ અમુક સમય સુધી કર્મદલિરૂપે આત્મા સાથે ટકી રહેશે તેનો તે જ સમયે નિર્ણય થાય છે. તેને સ્થિતિ કહે છે. દા.ત. ચુરમાના લાડુ એક-બે દિવસ, ગુંદરનો લાડુ અઠવાડિયા સુધી, સૂંઠનો લાડુ પંદર દિવસ સુધી રહે છે, તેમ નામ-ગોત્ર કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૨૦ ક્રોડાકોડી For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ १७८ સાગરોપમ સુધી રહે છે. મોહનીય કર્મનાં પુદ્ગલો વધુમાં વધુ ૭૦ક્રોડાક્રોડી સાગરોપમ સુધી રહે છે. સ્થિતિબંધનું કારણ કષાય છે. કષાયની માત્રા વધુ હોય તો તે વખતે ગ્રહણ થયેલા કાર્મ સ્કંધો વધુ સમય સુધી આત્મપ્રદેશ સાથે સંલગ્ન રહેશે. કષાયની મંદતાથી ગ્રહણ થયેલા કાર્મણ સ્કંધ આત્મપ્રદેશ પર અલ્પ(થોડો) સમય ચોંટી રહે છે. (૩) રસબંધ : ઓછા-વધતા પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મપ્રદેશ સાથે એકાક્ષર થવું તે રસબંધ છે. દા.ત. જેમ કોઈ લાડુમાં ગળપણ વધુ નાંખવામાં આવે તે તે લાડુમાં મીઠાશ વધુ હોય છે અને ગળપણ ઓછું નાંખવામાં આવે તો મીઠાશ ઓછી હોય, તેમ શુ કર્મમાં ક્યારેક શુભ રસ વધુ હોય તો ક્યારેક શુભ રસ ઓછો હોય તથા અશુભ કર્મમાં ક્યારેક અશુદ્ધ રસ વધુ હોય તો ક્યારેક અશુભ રસ ઓછો હોય છે. તેથી કર્મો પોતાના રસ પ્રમાણે શુભાશુભ ફળને અનુભવ (વિપાક) કરાવી શકે છે. રસબંધનું કારણ કષાય છે. કષાયની માત્રા વધુ હોય તો અશુભ કર્મમાં તીવ્રરસ અને શુભ કર્મમાં મંદ રસ ઉત્પન્ન થાય છે. જો કષાયની માત્રા ઓછી હોય તો અશુભ કર્મમાં મંદ રસ અને શુભ કર્મમાં તીવ્ર રસ ઉત્પન્ન કરે છે. (૪) પ્રદેશ બંધ : પોત પોતાના સ્વભાવ અનુસાર દરેક કર્મ(વિભાગ)ને ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થયેલા કર્મ દલિકોનો જથ્થો મળે છે. આ કર્મ દલિકના જથ્થાને પ્રદેશ કહેવાય છે. જેમ લાડુમાં કણિયારૂપ પ્રદેશોનું પ્રમાણ ન્યૂનાધિક હોય છે. કોઈ લાડુ ૫૦ ગ્રામનો, કોઈ લાડુ ૧૦૦ ગ્રામનો તો કોઈ લાડુ ૨૦૦ ગ્રામનો હોય છે, તેમ કોઈ કર્મમાં કાર્મણ સ્કંધો અલ્પ હોય છે. તો કોઈ કર્મમાં કાર્મણ સ્કંધો તેનાથી વધુ હોય છે. પ્રદેશબંધનું કારણ યોગ છે. જીવ યોગની પ્રવૃત્તિથી ન્યૂનાધિક પ્રમાણમાં કાર્યણ સ્કંધો ગ્રહણ કરે છે. ધીમી ગતિએ ચાલતો મુસાફર ઓછો રસ્તો કાપે છે. જ્યારે ઝડપથી ચાલતો મુસાફર વધુ રસ્તો કાપે છે, તેમ જીવની પ્રવૃત્તિ મંદ હોય તો વધુ કાર્યણ સ્કંધો ગ્રહણ ન કરે અને જીવની પ્રવૃત્તિ ઝડપી હોય તો કાર્મણ સ્કંધો વધુ ગ્રહણ કરે. કર્મોમાં બંધ સમયે બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત કર્મોની વિભિન્ન અગિયાર અવસ્થાઓ છે. (૧) બંધ : મિથ્યાત્વ, અવ્રત આદિ હેતુઓ દ્વારા કર્મવર્ગણાના સ્કંધોનું આત્માના પ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ એકમેક થવું તે બંધ છે. (૨) સત્તા : બંધાયેલું કર્મ પોતાનું ફળ આપીને જ્યાં સુધી આત્માના પ્રદેશોથી છૂટું પડતું નથી ત્યાં સુધી તે આત્મા સાથે જોડાયેલું રહે છે તેને સત્તા કહેવાય છે. (૩) અબાધાકાળ : કર્મ બાંધ્યા પછી અમુક સમય સુધી તે ફળ ન આપે, તે અવસ્થાનું નામ ‘અબાધાકાળ' છે. જે કર્મની જેટલા સાગરોપમની સ્થિતિ હોય, તેટલા જ સો વર્ષનો તેનો For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧o૯ અબાધાકાળ' હોય છે. દા.ત. મોહનીય કર્મની સ્થિતિ ૦૦ ક્રોડાકોડી સાગરોપમની છે તો તેનો ઉત્કૃષ્ટ અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. (૪) ઉદય ઃ અબાધાકાળ પૂર્ણ થતાં જે કર્મ ફળ આપવા માંડે છે, તેનો અનુભવ થાય છે; તે ઉદય છે. (૫) ઉદીરણા : નિશ્ચિત સમય પહેલાં કર્મનું ઉદયમાં લાવવું તેને ઉદીરણા કહે છે આત્માના પ્રયત્ન વિશેષથી કર્મપુદ્ગલોને નિયત સમય પહેલાં ફળ આપવા સન્મુખ બનાવે તે ઉદીરણા છે. (૬) ઉપશમન : કર્મો સત્તામાં હોવા છતાં પણ આત્માના પ્રયત્ન વિશેષથી ઉદયમાં ન આવી શકે તેવાં નિર્બળ બનાવી દેવાં તે ઉપશમન છે. જેવી રીતે અંગારાને રાખથી ઢાંકી દેતાં તે પોતાનું કાર્ય ન કરી શકે પરંતુ જેવી રાખ દૂર કરવામાં આવે કે તરત જ અંગારા દઝાડવા, બાળવા લાગે છે. તે જ પ્રમાણે ઉપશમભાવ દૂર થતાં જ કષાયો ઉદયમાં આવી પોતાનું ફળ બતાવે છે. આ અવસ્થામાં ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણની સંભાવના છે, પરંતુ ઉદય અને ઉદીરણાનો સંભવ નથી. ઉપશમન માત્ર દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મનો જ થાય છે. (૦) ઉદ્વર્તન (ઉત્કર્ષ) : આત્માના પ્રયત્ન વિશેષથી બંધાયેલી કર્મની સ્થિતિ, પ્રદેશ, અનુભાગ (રસ)ને વધારવા તે ઉદ્વર્તન છે. (૮) અપવર્તન (અપકર્ષ): આત્માના પ્રયત્ન વિશેષથી બંધાયેલી કર્મની સ્થિતિ, પ્રદેશ અને રસને ઘડાડવા તે અપવર્તન છે. (૯) સંક્રમણ આત્માના પ્રયત્ન વિશેષથી સત્તામાં પડેલી કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીય કર્મ પ્રકૃતિમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા તે સંક્રમણ છે. દા.ત. શાતા વેદનીયનું અશાતા વેદનીયમાં ફેરવાઈ જવું. સંક્રમણમાં એવી વિશેષતા છે કે મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી. દા.ત. જ્ઞાનાવરણીય કર્મનું દર્શનાવરણીય કર્મમાં સંક્રમણ ન થાય. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિમાં સંક્રમણ ન થાય. દર્શન મોહનીયનું ચારિત્ર મોહનીયમાં સંક્રમણ થતું નથી. જ્યારે દર્શન મોહનીયના ભેદોમાં તથા ચારિત્રા મોહનીયના ભેદોમાં પરસ્પર સંક્રમણ થાય છે. (૧૦) નિધત્ત ઃ જે કર્મની ઉદીરણા અને સંક્રમણ ન થઈ શકે પરંતુ ઉદ્વર્તન અને અપવર્તનની સંભાવના હોય તે કર્મ નિધન છે. ૧૧) નિકાચિતઃ જેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા આ ચારે અવસ્થાનો અભાવ હોય. ડેનિકાચિત છે. આત્માએ જે રીતે કર્મ બાંધ્યા હોય તે જ રીતે ભોગવ્યા વિના નિર્જરા થતી નથી અર્થાત્ જેના વિપાકને અવશ્ય ભોગવવો જ પડે છે તે કર્મનિકાચિત છે. કર્મબંધની અવસ્થા | કર્મ બાંધતી વખતે તેમાં રસ અને સ્થિતિની તારતમ્યતા દર્શાવવા કર્મબંધની ચાર અવસ્થા દર્શાવી છે. (૧) સૃષ્ટ(૨) બદ્ધ (૩) નિધત્ત (૪) નિકાચિત. ૧) જેમ વિખરાયેલી સોયોને સરળતાથી ભેગી કરી અલગ કરી શકાય છે. એ જ રીતે જે કર્મ આત્મા સાથે સ્પષ્ટ છે તે પ્રતિક્રમણ, આલોચના, નિંદા આદિ અા પ્રયત્નથી આત્માથી અલગ થઈ શકે તે કૃષ્ટ કહે છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (૨) તે સોયો સૂતરના દોરાથી બંધાયેલી હોય તો તેને છૂટી પાડતાં થોડો પરિશ્રમ કરવો પડે છે. એ રીતે જે કર્મ તપ, સંયમના પરિશ્રમથી છૂટી જાય તેને બદ્ધ કર્મ કહે છે. (૩) તે સોયોને તારથી બાંધી હોય તો તેને છૂટી પાડવા વધારે શ્રમ કરવો પડે છે, તે જ રીતે જે કર્મો કઠોર તપ, સંયમના પરિશ્રમથી છૂટે તેને નિધત્ત કર્મ કહે છે. (૪) જે સોયોને આગમાં ગરમ કરી લોખંડનો પિંડ બનાવી દીધો હોય તો તેમાંથી સોયોને અલગ કરવી અસંભવ છે તે જ રીતે જે કર્મોને તે રૂપે ભોગવ્યા વિના અન્ય ઉપાયોથી છૂટકારો થવો અસંભવ છે તે નિકાચિત કર્મ છે. નંદિષેણ મુનિનું બાર વર્ષે નિકાચિત ચારિત્ર મોહનીય કર્મ તૂટયું. તેઓ પુનઃ સર્વ વિરતિ ધર્મમાં સ્થિર થયા. પ્રતિદિન દસ દસ જણને પ્રબુદ્ધ કરનાર મહાત્મા મંદિષણની કેવી અમોઘ દેશના શક્તિ(શ્રોતાની લાયકાત હોય તેટલો ધર્મ અવશ્ય પમાડી શકે તેવી શક્તિ) હશે? જિનવાણીથી પ્રબુદ્ધ થયેલા આત્માના અનેક દષ્ટાંતો ઈતિહાસના પાને નોંધાયા છે. આ શાલિભદ્ર, રાજગૃહી નગરીનો ધનારા શ્રેષ્ઠી હતો. મહારાજા શ્રેણિક કરતાં પણ અઢળક સંપત્તિ હોવા છતાં બત્રીસ-બત્રીસ પત્નીઓનો ક્ષણવારમાં ત્યાગ કરી અણગાર ધર્મના પંથે ચાલી નીકળ્યો. પરસ્પૃહાતૂટે ત્યારે વિષય કષાયના કચરાઓ જીવાત્માને તુચ્છ જણાય છે. બુઝ બુઝ' ભગવાન એક જ વાર બોલ્યા અને ચંડકૌશિક પ્રબુદ્ધ બન્યો. પોતાના મુખને દરમાં રાખી દ્રવ્યથી અંતર્મુખ બન્યો. ત્યાર પછી તેણે ભાવથી પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં અંતર્મુખતા કેળવી. જુઓ પેલા હાલિક ખેડૂતને, જે પરમાત્માને જોઈ નાસી ગયો, તે અપવાદરૂપ જ ગણાય. *હાલિક ખેડૂત જિનવાણીથી પ્રબુદ્ધ તો થયો પરંતુ સંયમમાં પુરુષાર્થ ન કરી શક્યો. કેવું સખેદાશ્ચર્ય કે પરમાત્માને મળ્યો છતાં પામી ન શક્યો. જૈનદર્શનમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્ત્વો છે. તેના પર શ્રદ્ધા કરવી તે વ્યવહારથી સમ્યગદર્શન છે. તત્ત્વશ્રદ્ધાથી આત્મજ્ઞાનનો ઉદય થાય છે. *હાલિક ખેડૂતની કથા : ભગવાન મહાવીર સ્વામી એકવાર વિહાર કરી નાના ગામમાં પ્રવેશ્યા. એક હળ ચલાવનારો હાલિક ખેડૂત થાકેલા બળદ ઉપર ઉપરાઉપરી લાકડી વીંઝતો હતો. બળદ થાકેલા હતા અને હાલિક ખેડૂતને કોઈ પણ. સંજોગોમાં ખેતર ખેડવું હતું. આ દશ્ય જોઈ પ્રભુ મહાવીરનું હદય દ્રવી ઉઠયું. તેમણે ગૌતમસ્વામીને ધર્મ અને કર્મનો ભેદ સમજાવવા મોકલ્યા. ગૌતમસ્વામીની વાણીથી હાલિકખેડૂત સાધુબન્યો. ત્યાર પછી તેને લઈ ગૌતમસ્વામી સમવસરણમાં ભગવાન મહાવીર પાસે આવ્યા. પ્રભુના દર્શન થતાં જ હાલિકનું હદય અજંપો અનુભવી રહ્યું. જાણે કોઈ ભૂત પાછળ પડ્યું હોય તેમ મુનિનો વેશ ત્યજી નાસી ગયો. ગૌતમ સ્વામી આ ઘટના જોઈ સ્તબ્ધ બન્યા. તેમની વિમાસણનો ખુલાસો કરતાં ભગવાન મહાવીરે કહ્યું, “ગૌતમ! જીવમાત્ર પૂર્વકર્મને અને પૂર્વના વેરઝેરને વશ હોય છે. અગાઉના ભાવમાં હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો ત્યારે હાલિકનો જીવ પ્રજાને રંજાડતા સિંહનો હતો. ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહને મારી નાંખ્યો. એ સિંહ ત્યાર પછી દેવલોકમાં સુદ્રષ્ટનાગકુમાર રૂપે જન્મ્યો, જેણે મહાવીરની સાધનાના આરંભમાં એમની નાવ ડુબાડવાની કોશિશ કરી હતી. એ જ નાગકુમાર આ ભવે હાલિક રૂપે જન્મ્યો છે. વેર ભાવનાની જૂની વાસના જાગી ઉઠી તેથી મુનિનો વેશ પાછો આપી નાસી ગયો.” For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ‘તત્ત્વ જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ; તો પામે સમકિતને વર્તે અંતર શોધ.” સદ્ગુરુની દેશનાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. વાચક ઉમાસ્વાતિજી કહે છે: તાર્થ શ્રદ્ધાના સભ્યર્શનના - અર્થાત્ તત્વ શ્રદ્ધા એ જ સમ્યગદર્શન છે. ૧૧ સદીમાં આચાર્ય માનતુંગસૂરીશ્વરજીએ સમ્યક્દર્શનનું કારણ જિનોપદેશનો મહિમા દર્શાવતું લોકપ્રિય ધર્મસ્તોત્ર ભક્તામર સ્તોત્ર'માં કહ્યું છેઃ आस्तांतवस्त वनमस्त समस्त दोष। तवत्संकथापिजगतांदुरितानि हति।। दूरे सहसकिरणःगुरुते प्रभव। पद्माकरे सुजल जानि विकास भांति।।९।। અર્થ: જે રીતે અરુણોદયના સમયે સહસરશ્મિ સૂર્ય બહુ દૂર હોવા છતાં એનાં કોમળ કિરણોના પ્રકાશનો સ્પર્શ જ સરોવરમાં મૂરઝાયેલા કમળોને વિકસિત કરી દે છે, તેમ હે જિનેશ્વર દેવ! સમસ્ત પાપોનો નાશ કરવાવાળી આપની દેશના વિશે તો કહેવું જ શું? (શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનની દેશનાને સમર્પિત થયેલ જીવાત્મા પોતાના પાપોનો નાશ કરી અવશ્ય ભગવાન બને છે.) સમ્યગદર્શનનું એક કારણ જિનદર્શન અને જિનભક્તિ છે. રોહિણેયકુમારનું અંતર વલોપાત કરવા લાગ્યું. “પિતાજીએ મને મોહવશ અમૃત તુલ્ય જિનવાણીના શ્રવણથી દૂર રાખ્યો, પરંતુ તે યોગ્ય ન થયું. જેનાથી હું દૂર રહ્યો તે જ જિનવાણીએ મને આજે જીવતદાન આપ્યુ છે. હું આગમવાણીથી વંચિત રહ્યો તેમાં મારી જ ભૂલ છે.' રોહિણેયકુમારની દષ્ટિ પરથી અંધકારનો ઓછાયો દૂર થયો. ત્વમેવ સર્વાં નીસંવં, ને નિહિં પ્રવેદ્ય નો નાદ તેના અંતઃકરણમાં ગુંજવા લાગ્યો. જિનવચનની ઉપાદેયતાથી વિપરીત માન્યતાનું ખંડન થયું. આત્મા પર છવાયેલું મિથ્યાત્વનું સામ્રાજ્ય નાશ પામ્યું. જેમ પ્રકાશ આવતાં અંધકાર આપોઆપ દૂર થાય છે તેમ મિથ્યાત્વની ગાંઠતૂટતાં સમ્યબોધ(સમકિત) થયો. “એક છે રાગ તુજ ઉપરે, તે મુજ સુરતરુકંદ; નવિ ગણું તુજ વિણ અવરને, જો મિલે સુરનર વૃંદ.” અર્થ “હે પ્રભુ! હવે માત્ર તારા ઉપર જ રાગ છે. એ જ મારા માટે કલ્પવૃક્ષનું બીજ છે. દેવો અને માનવોના ટોળે ટોળા આવે તો પણ તારા સિવાય હું કોઈને ગણકારવાનો નથી.” રોહિણેયકુમારના આત્મપ્રદેશ અંતરનાદ ગુંજી ઉઠયો. આ છે સમ્યકત્વની ઝળહળતી પરિણતિ! પરમાત્મા પ્રત્યેની અખંડ અને અવિહડ ભક્તિ શ્રદ્ધાને પ્રગટાવવામાં સહાયભૂત થઈ. તેનું હદય અગમ્ય ભાવોથી પુલકિત થયું. “સિંહનો સિંહ' આળસ મરડી ઊભો થયો. મિથ્યાત્વએ હાર કબૂલ કરી. આથમેલો સૂર્ય પુનઃ ઉગી નીકળ્યો! | તીર્થકર પ્રત્યે બહુમાન થયા વિના તેમની આજ્ઞા(વચન) પ્રત્યે બહુમાન ન થાય. અભિન્ન ગ્રંથિ જીવને જિજ્ઞાસા પ્રત્યે બહુમાન ન હોય. ગ્રંથિ સ્થાને આવેલા અપુનર્બધક, માગભિમુખ, માર્ગ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પતિત, સકૃબંધક, દૂરભવ્ય અને અભિવ્ય જીવોને જિનાજ્ઞા દ્રવ્યથી હોય છે, ભાવથી ન હોય. . ' બાળકને ઊંઘાડવા માટે માતા કથા કહે છે. તે સ્થિતિમાં બાળક કથાનો આસ્વાદ માણ. નથી ફક્ત ઊંઘ લાવવા કથા સાંભળે છે; તેમ અચરમાવર્ત કાળમાં જીવાત્મા જિનવાણીનું શ્રવણ ફક્ત કન્દ્રિયના રસિક બની સાંભળે પરંતુ તેમાં શ્રવણ, ગ્રહણ, ધારણા આદિ ન હોય. તે ફક્ત ઓઘસંજ્ઞાએ જિનવાણીનું શ્રવણ કરે છે. ભલે, રોહિણેય કુમારે ઓઘસંજ્ઞાએ જિનવાણીનું શ્રવણ કર્યું પરંતુ ત્યાર પછી તે શબ્દોને ભૂલવાના પ્રયત્નો કરવાની મથામણમાં તે શબ્દો ધારણારૂપે પરિણમ્યા. ધારણામાં પહોંચેલા શબ્દો ઘણા સમય પછી પણ નિમિત્ત મળતાં સ્મૃતિમાન થાય છે. ચરમાવર્તકાળનું મુખ્ય લક્ષણ છે મુક્તિનો અહેષ. સંસારનો સાચો વૈરાગી કદાગ્રહરહિત જીવ તે અપુનર્ભધક; મુક્તિની સાચી જિજ્ઞાસા તે ચરમ યથાપ્રવૃત્તિકરણ; મોક્ષને આંશિકપણે ઓળખે એટલે યોગવંચકપણું; મુક્તિનો સાચો રાગ પ્રગટે એટલે બોધિબીજ. આ બધી ઉત્તરોત્તર વૃદ્ધિગત ભૂમિકાઓ છે. રાસનાયક ચરાચર્યકાળનો જીવાત્મા છે. અનોખી અનુભૂતિ માણી રહેલા રોહિણેયકુમારનું હદય દ્રવી ઉઠ્યું. ઘડીભર પહેલાં જ્યાં વેરની તાતી તલવારો વીંઝાતી હતી, રાજગૃહીના પ્રજાજનોને પોતાની ધાકથી આતંકિત કરતો હતો, રાજસેવકોને હાથતાળી આપી વિજળી વેગે ચાલી જનારા રોહિણેયકુમારમાં પળભરમાં અણધારી હૈયાપલટ થઈ. સાત્વિકતાએ શૈતાનિયતતાને દબાવી દીધી. તેની વેરની આગ ઠરવા લાગી. દ્વેષના દાવાનળે વિદાય લીધી. તેની આંખની પાંપણ પાછળ પશ્ચાતાપનો અષાઢી વાદળ ઝળુભાઈ રહ્યો હતો. પળવારમાં જ એ વાદળ ચોધારે વરસવા લાગ્યા. એ અશ્રુવર્ષાથી એના અંતરની આગ શમી ગઈ. રોહિણેયકુમારને પોતાના પાપકર્મો પ્રત્યે. ધિક્કાર વછૂટ્યો. તેમનોમન પોતાના દુષ્કૃત્યની ગહ કરવા લાગ્યો. ચરમાવર્તકાળમાં આવેલો જીવ દુષ્કૃત્યની ગહ, સુકૃત્યોની અનુમોદન અને અરિહંતાદિના શરણથી તથા ભવ્યતાનો પરિપાક કરવા વડે મોક્ષની નિકટ જઈ શકે છે. ચરમાવર્તકાળમાં પણ ભારે કર્મીને શાસન મળતું નથી. કર્મલઘુતાથી, શુભ, પુષ્ટનિમિત્ત મળે છે. દેવ-ગુરુના ઉપદેશને ઝીલ્યા પછી જીવ પુરુષાર્થને યોગ્ય બને છે. રોહિણેયકુમારને પોતાને મળેલી શક્તિનો અવળે માર્ગે કરેલો દુરુપયોગ ખટકવા લાગ્યો. તેને અભયકુમારના વચનો યાદ આવ્યા. પોતાની શક્તિનો સદુપયોગ શી રીતે કરું?' તેના મગજમાં વિજળીની જેમ ઝબકારો થયો. તેને પરમાત્મા યાદ આવ્યા. તે સમવસરણ તરફ દોડ્યો. એના મનમાં દર્શનની ઉત્સુકતા જાગી. સાવ ટૂંકો માર્ગ પણ તેને આજે અતિ લાંબો જણાયો. રોહિણેયકુમાર પ્રભુ મહાવીર પાસે આવ્યો. તેનો જન્મ જન્માંતરના યોગનો પરિપાક થયો. પ્રભુદર્શનની ઝંખના પૂરી થયાનો હર્ષાવેશ અનુભવી રહ્યો. તે પ્રભુની વધુ નજીક આવ્યો. પ્રભુનાં કરુણાભીનાં નયનો સાથે રોહિણેયકુમારની આંખો મળી. આંખો મળતાં જ એકાએક For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ તેના હદયમાં શાંતિની મધુર-મધુર લહેરીઓ લહેરાવા માંડી. પ્રભુના દેહનું તેજ જોઈ, રોહિણેયકુમાર સ્તબ્ધ થઈ ગયો. તે નાના બાળકની જેમ પરમાત્માના ચરણોમાં બેસી ગયો. પોતાની જાતને સમર્પિત કરતાં તેના હદયના ઉદ્ગારો વાણીરૂપે પ્રગટ થયા. “હે પ્રભુ! હે કરુણાસાગર! આપ અચિંત્ય શક્તિના ધારક છો. જે રીતે તમે મને મરણથી ઉગાર્યો છે તે જ રીતે તમે મને ભવ-ભ્રમણના ફેરામાંથી બચાવો. મને ભવ સમુદ્રમાંથી હાથ ઝાલી બહાર કાઢો. હે દેવાધિદેવ!મારા જેવાપાપાત્માને ઉગારો.” કોઈ સાધુ કવિએ પણ ગાયું છેઃ “વીતરાગતારા દર્શને આવ્યો છું શુભ ભાવથી, લાવ્યો છું ભક્તિ ભેંટણું, સ્વીકારજો સદ્ભાવથી, ધન્ય ઘડી આ ધન્ય દિને છે, આવ્યો છું તારી કને, કર જોડી વિનવું વિભુ, તારો પ્રભુ તારો મને.” રોહિણેયકુમારને પ્રથમ જિનવાણી પ્રત્યેની રુચિ પ્રગટ થઈ. હવે જિનવાણીના ઉદ્ગોધક જિનદેવ(સુદેવ) પ્રત્યે અત્યંત અહોભાવપ્રગટ્યો. સુદેવનું લક્ષણ વ્યાપક છે. પુરાણ'માં કહ્યા પ્રમાણેઃ निर्ममो नरहङकारो निस्संगो निःपरिग्रहः। रागद्वेष विनिमुक्तं तं देवं ब्राह्मणा विदुः।।। અર્થ જે મમતા, અહંકાર, સંગ અને પરિગ્રહથી રહિત હોય, રાગ-દ્વેષથી મુક્ત હોય તેને બ્રાહ્મણો દેવ' કહે છે. આવા ગુણો તેને જ પ્રગટે જેણે તપશ્ચર્યા વડે આત્માને તપાવ્યો છે તથા રાગ-દ્વેષનો ક્ષય કર્યો છે, તેવા પરમ વિભૂતિને જ‘સુદેવ' કહેવાય. આવા સુદેવના દર્શન થવા અત્યંત દુર્લભ છે. દુહા : ૧૩. . મુઝ બુઝંતો રાખીઇ, તું તો પ્રવહણ સમાન્ય; વીર દીઇ ત્યાહા દેસના, સૂણતો સુધઇ ધ્યાન .. ૨૨૬ અર્થ: હે અરિહંત પ્રભુ! તમે મધદરિયે ભયંકર તોફાનમાં ફસાયેલા મનુષ્યને ઉગારનારા વહાણ સમાન છો. મને ભવસાગરમાંથી બૂડતાં ઉગારો.” તે સમયે ભગવાન મહાવીર સ્વામીએ (તેની ભવિતવ્યતા જોઈ) દેશના-ઉપદેશ આપ્યો. રોહિણેયકુમાર (અત્યંત ઉત્કંઠાથી) શુદ્ધભાવે ધ્યાનપૂર્વક જિનવાણીનું શ્રવણ કરવા લાગ્યો. ..૨૨૬ ઢાલ ઃ ૧૨ દસ બોલની દુર્લભતા. | (દેશી ત્રપદીનો) વીર કહઇ ત્યાહા ધરમ કથાઇ, સૂણતા ઉલટ અંગ્ય ન માઇ; પૂરવ પાત્યગ જાઇ, હો રોહણ... આંચલી ... ૨૨૦ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સૂણ્ય રોહણીઆ કહઇ જિન ભુપો, જીવ સકલનું એહ સરુપો; ફરતો ચોગતિ કુપો. હો રો. જે જગી જીવ વીવહારિ રાસી, જીવાયોનિ તેણઇ લાખ ચોરાસી; વાર અનંતી વાસી હો રો... જીવ થયો સહી સુરપતિ સારો, નર્સ તણા દુખ લહયા અસારો; પસૂ થયો કઇ વારો હો રો... ભમતા જીવ થયો નરનારી, પય કહીઇ મતિ ના વીસારી; રોહણ જુઉં વીચારી હો રો. ... ભખ્ય અભખ્ય કરઇ, મદિ પીવઇ, પાપ કરઇ નર જયાહા પણિ જાવઇ; પરભાવિ પ્રાણી રીવઇ હો રો. આ દૂલહો નરનો અવતારો, આરજ ખેત્ર ત્રણ ન લહઇ પારો; . દૂલહું કુલ જે સારો હો રો.... ૨૩૩ દૂલહો ઇંદ્રી ધન સંયોગો, ફૂલહી કાયા અત્યહઇ નીરોગી; દૂલહો સહઇ ગુરૂ જ્યોગો. - હો રો... ૨૩૪ દૂલહું સુત્ર તણું જ સુણેવું, દૂલહુ સદગુરુ વચન સધવું; દૂલ કાય કરવું હો રો... ૨૩૫ અર્થ: ભગવાન મહાવીર સ્વામીએ તેને પ્રતિબોધવા ધર્મકથા કહી રોહિણેયકુમારના જિનવાણી સાંભળતાં રોમરાય પુલકિત બન્યા. તેના પૂર્વકૃત સંચિત પાપકર્મો ક્ષય થવા લાગ્યા. ...૨૨૦ | જિનરાજે મધુર વચને રોહિણેયને સંબોધતાં કહ્યું, “રોહિણેયકુમાર ! તું એકાગ્રતાપૂર્વક સાંભળ. વિશ્વના સર્વ જીવોનું સામાન્ય સ્વરૂપ તને કહું છું. સર્વ જીવો પાપ કર્મના કારણે ચતુર્ગતિ કૂપમાં પરિભ્રમણ કરે છે. ..૨૨૮ જગતમાં જે વ્યવહારરાશિના જીવો છે, તેમની ચોર્યાશી (૮૪) લાખ જીવાયોનિ છે. ત્યાં જીવે અનંતીવાર પડાવ નાંખ્યો છે. ...૨૨૯ ક્યારેક જીવ દેવલોકમાં ઈન્દ્ર (સુરપતિ) ની ઉત્તમ પદવી પામ્યો, તો ક્યારેક તે તિર્યંચ યોનિમાં જન્મી જનાવર (પશુ) થયો. .૨૩૦ ભવાટવીમાં ભ્રમણ કરતાં તે ક્યારેક સ્ત્રી-પુરુષપણે અવતર્યો પરંતુ ક્યાંય તેણે પોતાના કુસંસ્કારોન છોડ્યાં. હેરોહિણેયકુમાર!આ સાંભળી તું વિચાર કર. ...૨૩૧ જીવે ભક્ષ્ય-અભક્ષ્ય આહાર કર્યો. માંસ-મદિરાનું ભક્ષણ કર્યું. જે ગતિમાં ગયો ત્યાં ત્યાં જીવે પાપકર્મ કર્યા તેથી તેણે પરભવમાં દુઃખ પ્રાપ્ત કર્યા. (તેના ફળ સ્વરૂપે) તે બીજા ભવમાં દુઃખ પામ્યો. મનુષ્યનો અવતાર પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. આર્યક્ષેત્ર વિના સંસાર સાગર પાર ન કરી શકાય. વળી ઉચ્ચકુળમાં જન્મ થવો પણ દુર્લભ છે. •..૨૩૩ ...૨૩૨ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પાંચ ઈન્દ્રિયોનો સંયોગ અને ધન પ્રાપ્તિ અત્યંત કઠિન છે. તેનાથી પણ વધુ દુષ્કર છે નિરોગી શરીરની પ્રાપ્તિ થવી. સદ્ગરનો મેળાપ થવો ખૂબજ દુર્લભ છે. ...૨૩૪ જીવાત્માને સૂબસિદ્ધાંત શ્રવણ થવું તેથી પણ વધુ દુષ્કર છે. વળી સદ્ગુરુના વચનો પર શ્રદ્ધા થવી અતિશય દુર્લભ છે. અને કદાચ શ્રદ્ધા થાય તો પણ તે પ્રમાણેનું કાર્ય કરવા માટે પુરુષાર્થ ઉપડવો (સંયમ પ્રાપ્ત થવો) અતિ અતિ દુર્લભ છે. ...૨૩૫ વિવેચન પ્રસ્તુત ત્રિપદીની ઢાળમાં કવિ વ્યવહારરાશિના જીવનું પરિભ્રમણ દર્શાવી દશબોલની દુર્લભતા બતાવે છે. કડી ૨૨૬માં રોહિણેયકુમાર પરમાત્માને ‘પ્રવહણ-વહાણનું પાટિયું એવી ઉપમા આપે છે. સમદ્રમાં ભયંકર તોફાનમાં તણાતા માનવીને પ્રવહણ-પાટિયું હાથમાં આવતાં તેના સહારે સમદ્ર પાર ઉતરે છે, તેમ જન્મ-મરણરૂપ ભવસમુદ્ર અને વિષય-કષાયનાં તોફાનોની વચ્ચે ગોથા ખાતાં જીવાત્માને જિનેશ્વરદેવરૂપી પ્રવહણ તારનાર છે. - ભારત પ્રસિદ્ધ મહાપંડિત ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં પ્રવેશ્યા ઉગતો શત્રુ અને ઉગતો રોગડામી દેવો જોઈએ' એવી વિચારધારા લઈને આવ્યા હતા. દીવાની આસપાસ પ્રકાશ હોય પણ તેની નીચે અંધારું હોય, તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ 'વિશે સંશય હતો. ભગવાન મહાવીર સ્વામી દ્વારા નિર્મળ જ્ઞાનના બળે એમની વર્ષો જૂની શંકા દૂર થતાં - ઇન્દ્રભૂતિ ગૌતમના હાથ આપોઆપ જોડાઈ ગયાં. તેમના મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યાં, “ભગવન્! મને તમારા ઉરમાં લ્યો. આપના વચનો યથાર્થ છે. આપ મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. આપના શિષ્ય તરીકે મારો અને મારા ૫૦૦ શિષ્યોનો સ્વીકાર કરો.” - ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીની શંકાઓનું સમાધાન કરતાં કહ્યું, “ઈન્દ્રભૂતિ ગૌતમ! પાંડિત્યનાં જાળાં દૂર કર. સત્યની ખોજ કર. સત્ય અંતરમાં બેઠું છે. એમાં ખોવાઈ જા.” - ભગવાન મહાવીરે પ્રત્યક્ષ, અનુભવ અને અવલોકનથી આત્મતત્વના અસ્તિત્વના પ્રતીતિકર પુરાવા આપ્યા. ઈન્દ્રભૂતિનો જીવ અંગેનો સંશય ધીરે ધીરે દૂર થયો. ઇન્દ્રભૂતિ ગૌતમ માટે ભગવાન મહાવીર ‘પ્રવહણ' સમાન બન્યા. તેવી જ રીતે ભગવાન મહાવીરનું સર્વગ્રાહી જ્ઞાન રોહિણેય કુમાર માટે વૈરાગ્યનું કારણ બન્યું. તેમની સરળ વાણી એના હદયમાં ઊંડે ઊતરી ગઈ. જિનદેવની વાણીનો પ્રભાવ શ્રી સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર સ્તોત્ર'માં કહે છે: स्थाने गंभीरह्रदयोदधिसम्भवायाः। पीयूषतां तव गिरः समुदीरयन्ति ।। . पीत्वा यतः परमसंमदसंगभाजो। भव्या व्रजन्तितरसाऽप्यजरामरत्वम्।। . અર્થ: હે સ્વામિન! ગંભીર હદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોતેન્દ્રિય વડે પાન કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અપવર્ગ(મોક્ષ)ને પામે છે. | દિવ્યધ્વનિ વિશે શ્રી હેમચંદ્રાચાર્ય રચિત 'વીતરાગ સવ'ના પાંચમા પ્રકાશની અવચૂમિ કહ્યું છે-“હે જિનદેવ!મેરૂ પર્વત વડે મંથન કરાતા ક્ષીર સમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છો ત્યારે માધુર્યરસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આનંદમ નિમગ્ન દેવગણો તો સાંભળે જ છે પરંતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી અર્ધ નિમીલિત નેત્રવાળ મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.” શ્રી ઉપાધ્યાય યશોવિજયજી ૩૫૦ ગાથાના સ્તવન'ના પદ્મવિજયજીકૃત બાલાવબોધમાં કરે છે: પ્રભુતુઝ વાણી મીઠડીરે, મુઝમન સહજ સુહાંઈરે; અમીય સમી મનિ ધરતાંરે,પાપ તાપ સવિ જાય રે” ધર્મબિંદુપ્રકરણમાં ગ્રંથકાર જિનવાણી શ્રવણનું ફળ દર્શાવતાં કહે છે: जिनवचन श्रवणादेः कर्मक्षयोशमादितःसम्यग्दर्शनम! જિનવાણીનું શ્રવણ આદિ ઉપાયોથી કર્મનો ક્ષયોપશમ થવાથી સમ્યગદર્શન પ્રગટે છે. ભવાંતરમાં ભટકતાં ક્યારેક સદ્ગુરુનો ભેટો થઈ જાય તો પણ જેમ વર્ષાબદતુમાં ઊંધો મૂકેલો ઘડો જળથી ભરાતો નથી તેમ વિવેકચક્ષુ જેના બીડાયેલા હોય તેવો જીવાત્મા સદ્ગુરુની વાણીને અંતરપટ પર ઝીલી શકતો નથી. બાકી, પરોપકારી સંતાનો વિહાર, વિચાર, વ્યાખ્યાન અને જીવના પરોપકારનું સર્જન કરે છે. તેમનું જીવન વહેતા જળ સમાન હોવાથી યાત્રિકો(ભવ્યાત્મા)ને અવશ્ય તૃપ્તિ આપે છે. જેમ સમ્રાટ દિગવિજય કરવા નીકળે ત્યારે તેને શત્રુનો નાનામાં નાનો કિલ્લો પણ જીતવો પડે છે, તેમ સાધક ચરમાવર્તકાળમાં સદ્ગુરુના સંગથી કર્મરૂપી શત્રુને હરાવવા જ્ઞાન અને ક્રિયારૂપી વિરાટ છલાંગ લગાવી શકે છે. રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીની વાણીને પોતાના અંતરપટ પર ઝીલવા, લાગ્યો. જિનવાણીના તાપથી મોહ તિમિરની ગ્રંથિઓ ઓળગવા માંડી. ભગવાને ભવ્યજીવ જાણી અનંત પુદ્ગલ પરાવર્તનની રઝળપાટનો તાદશ ચિતાર તેની સમક્ષ ખૂલ્લો કર્યો. મનુષ્યભવની દુર્લભતા, શ્રેષ્ઠતા અને ઉત્તમતા તે અવાબની સાંભળી રહ્યો. દશ બોલની દુર્લભતાઃ જેમ નદીમાં પડેલો પથ્થર પાણીના સતત આવાગમનથી અન્ય પથ્થરો સાથે અથડાઈઘસાઈને સ્વયં ગોળ બની જાય છે, તેમ અનાદિકાળથી મિથ્યાત્વ અવસ્થામાં અનંત દુઃખો સહન કરતાં કરતાં ચતુર્ગતિમાં કૂટાતો, જન્મ-મરણરૂપ આવાગમનથી અનેક કષ્ટો સહન કરતાં કર્મોનો ક્ષય થવાથી જીવની શુદ્ધિ થતાં ક્યારેક મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવ દશ દષ્ટાંતે દુર્લભ છે, જેનું વર્ણન “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અપમાં જોવા મળે છે. કડી-૨૩૪થી ૨૩૬માં દશ બોલની દુર્લભતાનું કવિ શાસ્ત્રોકત રીતે વર્ણન કરે છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભવાદન કરતાં આ જીવને પ્રખર પુણ્યથી દશ વસ્તુઓ મળે છે. (૧) મનુષ્ય ભવ (૨) આર્યક્ષેત્ર (૩) ઉત્તમ કુળ (૪) પંચેન્દ્રિય પણું (૫) નિરોગી શરીરે (૬) જૈનધર્મની પ્રાપ્તિ (૮) સદ્ગુરુનો સંગ(૮) જિનવચનનું શ્રવણ (૯) વીતરાગના વચન પર શ્રદ્ધા (૧૦) સંયમમાં પુરુષાર્થ.“ - કવિ બદષભદાસે “સમકિત સાર' રાસની ઢાળઃ ૩માં કડી ૦૯ થી ૯૧ સુધીમાં દશ બોલની દુર્લભતા દર્શાવી છે. અનંતા અનંત જીવો સિદ્ધ દશાને પામ્યા છે તેમાં ક્યારેક કોઈ એકાદ જીવ જ અપવાદ રહ્યો હશે જેણે લાંબો માર્ગ નહીં કાપ્યો હોય, જેમકે મરૂદેવા માતાનો જીવ અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળી, અનંત ભવ ન કરતાં કેળનો એક જ ભવ કરી બીજા ભવમાં મનુષ્યપણે જન્મી કેવળજ્ઞાન પામ્યા. વળી, કેવળજ્ઞાન પામ્યા પછી અંતમુહૂર્તમાંમોક્ષમાં પહોંચ્યા. સંસારી જીવોની જીવન યાત્રા ક્રમે ક્રમે આગળ વધે છે. પ્રથમ સર્વ જીવો નિગોદમાં હોય છે. જ્યાં તેમની ચેતના અતિ અલ્પ માત્રામાં જાગૃત હોય છે. તેમની જ્ઞાન શક્તિ સુખ-દુઃખનું વેદન કરી શકે છે પણ વ્યક્ત ન કરી શકે. આપણા એક શ્વાસોશ્વાસ જેટલા કાળમાં નિગોદના જીવો સાડા સત્તર વાર જન્મ-મરણ કરે છે. આ ક્રમ અનંતકાળ સુધી અવિરતપણે ચાલુ રહે છે. એક પળની પણ શાંતિ નથી, “સર્વેનીવવિરૂછન્તિ નીવિડં નમરિબ્લિકું-સર્વ જીવો જીવન ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આ છે પર્યાય લુબ્ધતાનું સચોટ ઉદાહરણ. નિગોદમાં ઘણો કાળ પસાર થયા પછી કોઈ એક જીવનું ભાવમન કિંચિત્ જાગૃત થતાં તેને પુણ્યનો બંધ થાય છે. એ પુણ્યના ધક્કાથી તે જીવ નિગોદમાંથી બહાર આવે છે. તેનું ઉત્થાન પ્રારંભ થાય છે. નિગોદના જીવોને દ્રવ્યમાન નથી પણ ભાવમનની ઉત્તમ કાર્યવાહી આત્મા સુધીની યાત્રાનો પ્રારંભ કરાવે છે. - નિગોદમાંથી નીકળેલો જીવ સૂક્ષ્મ એકન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, સૌન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય; આ પ્રમાણે એક પછી એક યોનિમાં અનંત દુઃખો ભોગવતો, અકામનિર્જરા કરતો હળુકર્મી બની, પુણ્યરાશિ એકત્રિત થતાં મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે છે. (ભવભાવના ગ્રંથમાં જીવન ૮૪ લાખ જીવાયોનીની યાત્રાનું વિશદ વર્ણન છે.) મનુષ્યગતિમાં આવતા પહેલાં જીવને બીજી ત્રણ ગતિમાં અતિશય પરિભ્રમણ કરવું પડે છે. જુગલયિા મનુષ્ય તરીકે એક જ ભવ મળે. કર્મભૂમિના મનુષ્ય તરીકે લગોલગ સાત ભવ મનુષ્યના થાય. ગર્ભજ મનુષ્યનું ઉપજવાનું સ્થાન તીર્ચ્યુલોકમાં માત્ર અઢીદ્વીપ છે. મનુષ્ય પ્રાપ્તિમાં બાધક કારણોઃ ૧)એકેંદ્રિય થી પંચેન્દ્રિય સુધી ભિન્ન પ્રકારવાળી જાતિઓમાં જન્મ. ૨) દેવલોંક, નરક ભૂમિ તેમજ અસુરકારમાં જન્મ. ૩) તિર્યંચગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં જન્મ. ૪)ભોગ સાધનોની પ્રચુરતાને કારણે સંસારદશાથી અવિરક્તિ. ૫) મનુષ્યતરયોનિમાં સમૂઢતા(બેભાન દશા) તેમજ વેદનાનો સદ્ભાવ. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૬) મનુષ્યગતિ બાધક કર્મોનો ક્ષય ન થવો. ૭) મનુષ્યાયુ બંધને અનુરૂપ આત્મશુદ્ધિનો અભાવ. જૈન દર્શન પ્રમાણે જીવની ચાર પ્રકારની ગતિ છે. (૧) મનુષ્ય (૨) તિર્યંચ (૩) દેવતા (૪) નારકી. તેમાં સંખ્યાની દૃષ્ટિએ મનુષ્ય સંખ્યાતા છે. દેવતા અને નારકીના જીવો અસંખ્યતા છે જ્યારે તિર્યંચગતિના જીવો અનંતા છે. જૈનદર્શનના ગણિતાનુયોગ પ્રમાણે એકથી ઓગણત્રીસ આંકડા (એકમ) સુધીની સંખ્યા ‘સંખ્યાતા' કહેવાય છે. ત્રીસથી વધુ કે ચોક્કસ આંકડો મળે નહિ એવી સંખ્યાને ‘અસંખ્યતા' કહેવાય છે. જે સંખ્યાને ગણવાનું ફાવે નહીં અને ગણતાં ક્યારેય પાર આવે નહીં તે ‘અનંતા' કહેવાય છે. મનુષ્યની સંખ્યા ૨૯ આંકડા સુધીની છે. જ્યાં સુધી મોક્ષગતિ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી ચારે ગતિના જીવો એકગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. એ પરિભ્રમણનો નિયમ છે. ‘દંડક પ્રકરણ’માં ચારે ગતિના જીવોની ગતિ-આગતિ કહી છે. ૧૮૮ માનવ ભવની મહત્તા ઃ સુખવૈભવ, અવધિજ્ઞાન, દીર્ઘાયુષ્ય, વૈક્રિય શરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ આ દૃષ્ટિએ મનુષ્યગતિ કરતાં દેવગતિ ચડિયાતી હોવા છતાં મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્યગતિ જ જોઈએ તેથી દેવો પણ મનુષ્ય ગતિને ઝંખે છે. મનુષ્યગતિની શ્રેષ્ઠતા દર્શાવતાં ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છેઃ माणसत्तं भवे मूलं लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं णरगतिरि रक्त्तणं धुवं । । અર્થ: મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એ મૂળધનની રક્ષા છે. દેવત્વ પ્રાપ્ત કરવું એ લાભ સ્વરૂપ છે. અને નરક તથા તિર્યંચગતિમાં જન્મ લેવો એ મૂળધન ખોઈ નાખવા બરાબર છે. જીવનું પરમ લક્ષ્ય મુક્તિ છે. કેવળજ્ઞાન વિના મોક્ષ નથી. કેવળજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ શક્ય છે કારણકે ઘાતીકર્મના ક્ષય વિના કેવળજ્ઞાન ન થાય. ઘાતી કર્મોનો ક્ષય સર્વવિરતિ ધર્મ દ્વારા ફક્ત મનુષ્ય જ કરી શકે. દેવતા અને નારકી અવિરતિ છે. તિર્યંચ ગતિમાં દેશવિરતિ છે પણ સર્વવિરતિ નથી. આ પ્રમાણે કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ છે. વળી, મનુષ્યના ઔદારિક શરીરમાં વજ્રૠષભનારચ સંઘયણ, કુંડલિની શક્તિ, વગેરે સૂક્ષ્મ શક્તિચક્રો અને ઉત્કૃષ્ટ ચિત્તશક્તિ રહેલી છે, જે કર્મોનો ક્ષય કરવામાં સહાયરૂપ મૂલાધાર બને છે. મનુષ્યની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. તે લાંબા ભૂતકાળનો, પૂર્વના ભવોનો વિચાર કરી, ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકે છે. તેવા દોષો ભવિષ્યમાં ન થાય તેની પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે વર્તી શકે છે, સ્વેચ્છાએ ત્યાગ-સંયમ સ્વીકારી શકે છે. સંવર અને નિર્જરા માટે મનુષ્યગતિમાં જ પૂરો અવકાશ છે એટલે દીર્ઘ કાલિકી (સ્મૃતિ, કલ્પના, તર્ક અને દૃષ્ટિવાદોપદેશિકી - દ્વાદશાંગીના જ્ઞાનની) સંજ્ઞા દ્વારા મનુષ્યગતિમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ મનુષ્યભવ પ્રાપ્ત કરવો દુર્લભ છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મનુષ્યભવની દુર્લભતાઃ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં અન્યત્ર પણ કહ્યું છે: માધુસંઘનુદુcredદં મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો ખરેખર દુર્લભ છે. શ્રી હેમચંદ્રચાર્યે ‘યોગશાસ્ત્ર'માં એકેન્દ્રિયપણાથી બોધિ પ્રાપ્તિની દુર્લભતા સમજાવી છે. “શ્રીમદ્ભાગવત'માં પણ તે જ પ્રમાણે કહ્યું છે: दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः। तत्रापिदुर्लभं मन्ये वैकुठ प्रियदर्शनम्।। અર્થ મનુષ્ય જન્મ મેળવવો દુર્લભ છે. વળી મનુષ્યનું શરીર ક્ષણભંગુર છે એટલે મનુષ્ય જન્મ મેળવીને dદરમ્યાન વૈકુંઠમાં પ્રિયજનોનું ભગવાન પ્રિય ભક્તોનું) દર્શન કરવુંએથી પણ વધુદુર્લભ છે. મનુષ્યજન્મની દુર્લભતા સમજાવવા માટે દશ દષ્ટાંતો શાસ્ત્રકારો પ્રસ્તુત કરે છે. તેઓ કહેવા માંગે છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને છે પણ મનુષ્ય ગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી. મનુષ્યભવની દુર્લભતાને દસદષ્ટાંતો દ્વારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ નિર્યુક્તિમાં કહ્યાં છેઃ चुल्लग पासनधन्ने, जूए रयणे यसुमिण चक्के य। , ઘણુપરમાણૂરસહિંતા મyojમેTI૬TI અર્થ: ચુલ્લક(ભોજન માટેનું ઘર, રસોઈ ઘર, ચૂલો, પાસક(જુગાર રમવાનો પાસો), ધાન્ય, ધુન(જુગાર), રત્ન, સ્વપ્ન, ચક્ર, કૂર્મ, યુગ, પરમાણુ. આ દશ દષ્ટાંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. આદસદષ્ટાંતો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (૧)ચૂલો : બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા કોઈ એક બ્રાહ્મણ પર ખુશ થયો. તેણે બ્રાહ્મણને કંઈક માંગવાનું કહ્યું, “આખા રાજ્યમાં જેટલા ઘરે ચૂલા છે તે દરેક ઘરની રસોઈ રોજ એક દિવસ મને ખાવા મળે.” રાજાએ તેની માંગણી મંજૂર કરી અને પોતાના ઘેરથી જ શરૂઆત કરી. ચક્રવર્તી રાજાના ઘરની રસોઈ ખાઈને બ્રાહ્મણને એટલી તૃપ્તિ થઈ કે બીજી વાર રાજાના ઘરે ખાવાનું એને મન થયું. પણ છ ખંડના પ્રત્યેક ઘરે એક એક દિવસખાઈ લીધા પછી જ રાજાના ઘરે ફરી એનો વારો આવે. ત્યાં સુધી એ જીવે એવો સંભવ જ નહોતો. તેમ છતાં રાજાના ઘરે પુનઃ બીજી વાર જમવાની એને તક મળે એવી સંભાવના હોઈ શકે પરંતુ માનવ જન્મ મેળવવો એટલી સહેલી વાત નથી. (૨)પાસોઃ ચાણક્યની પાસે દેવતાઈ સિદ્ધિના પ્રતાપે એવી વિદ્યા હતી કે જે વડે ઘુતમાં કેવા પાસા પાડવાના છે એની ખબર પડી જતી અને તે હંમેશા જીતી જતો. તેનો હરીફ હંમેશા હારી જતો; તેમ છતાં વિધાનો પ્રભાવ ઘટી જતાં કોઈકવાર ચાણક્ય હારી પણ જાય છે જેમ લગભગ અશક્ય છે, તેમ માનવભવ પણ પ્રાપ્ત થવો દુર્લભ છે. (9)ધાન્ય: આખા ભારત વર્ષના બધા ચોખાનો (જબરદસ્ત) મોટો ઢગલો કરવામાં આવે અને તેમાં For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ એક શેર સરસવના દાણા નાખીને હલાવી નાખવામાં આવે. ત્યાર પછી એક ડોશીમાને એમાંથી સરસવના બધા દાણા જુદા કાઢી એકઠા કરવાનું કહે તો તે અશક્ય છે પરંતુ કોઈક વખત તેવું પણ બની શકે, પણ માનભવ એટલી સહેલાઈથી મળવો શક્ય નથી. (૪) ઘુતઃ એક રાજ્યસભાના ૧૦૮ સ્તંભો છે. દરેક સ્તંભને ૧૦૮ખૂણા છે. એ રીતે જેટલા ખૂણા થાય એટલી વાર એક પણ વખત હાર્યા વિના, કંઈ પણ ઠગાઈ કે વિદ્યા વગર જુગારમાં જીતવું શક્ય તો નથી જ, છતાં ક્યારેક તે શક્ય બને પણ માનવજન્મ એટલો સહેલો નથી. (૫) રત્ન: કોઈ એક ધનાઢ્ય વેપારી બહારગામ ગયો. તે દરમ્યાન તેના પુત્રએ કિંમતી રત્નો વેચી ખાધાં. એકની પાસેથી બીજા પાસે એમ કરતાં કરતાં એ રત્નો આખા દેશમાં ફેલાઈ ગયાં. વર્ષો પછી પાછા ફરેલા વેપારીને તેની જાણ થઈ, પરંતુ હવે તે રત્નો કઈ રીતે પાછાં મળે? છતાં કદાચ એવું જેટલી સહેલાઈથી શક્ય બને એટલી સહેલાઈથી માનવજન્મ મળવો શક્ય નથી. (૬) સ્વપ્ન: મૂળદેવ નામના જુગારીને સ્વપ્ન આવ્યું કે પોતે ચંદ્રને ગળી રહ્યો છે. સ્વપ્નના પ્રભાવે સાતમે દિવસે તેને થોડા સમય માટે રાજ્ય મળ્યું પણ એવું સ્વપ્ન એને પુનઃ આવે અને પુનઃ તેને સાતમે દિવસે રાજ્ય મળે એ શક્ય નથી, છતાં ક્યારેક શક્ય બને પણ માનવ જન્મ મળવો એટલો સહેલો નથી. (૦) ચર્મઃ એક લાખ યોજન પહોળા સરોવર પર ચામડા જેવી સેવાળ જામી છેઅંદર એક કાચબો સપરિવાર રહે છે. એક દિવસ પવનથી સેવાળમાં છિદ્ર પડ્યું. તે સમયે કાચબો ત્યાં જ હતો. કાચબાને છિદ્રમાંથી ચંદ્ર દેખાયો. તેને પોતાના પરિવારને બતાવવાનું મન થયું. તે પોતાના પરિવારને સરોવરમાંથી શોધીને લાવે છે, તે જ સમયે પવનથી સેવાળનું છિદ્ર પૂરાઈ ગયું. પુનઃ છિદ્ર પડે અને તે વખતે પૂર્ણિમાના ચંદ્રનો ઉદય હોય એ શક્ય નથી તેમ છતાં કોઈક વાર એ શક્ય બને પણ માનવ જન મળવો એટલો સહેલો નથી. (૮) ચક: અહીં રાધાવેધનું દૃષ્ટાંત છે. રાધા નામની પૂતળીની આંખ નીચે આઠ ચક્રો ઉલટા સૂલટા ફરતાં હોય છે. એ ચકો અમુક રીતે આવે ત્યારે ક્ષણ માત્રને માટે રાધાની આંખ દેખાય. ધનુર્વિદ્યાના . જાણકાર તેલની કઢાઈમાં પ્રતિબિંબ જોઈ ઉપર બાણ એવી રીતે છોડે કે આઠે ચક્રોમાંથી પસાર થઈ રાધાની આખ વીંધે. આવો કુશળ રાધાવેધ બહુજ ગણતરીવાળા અને પૂરેપૂરી ચોક્કસાઈવાળા માણસથી પણ ક્યારેક જ સિદ્ધ થાય પણ માનવ ભવ એથી પણ વધુદુર્લભ છે. (૯) યુગ: 1 બે લાખ યોજન વિસ્તારવાળા વિશાળ સમુદ્રમાં એક કિનારે ગાડાનું ઘૂંસરું અને સામે કિનારે એમાં ભરાવવાનું સમોળ(ઊભું લાકડું, સામિલ) નાખવામાં આવે. એ સમોળ આપોઆપ ખસતું For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ખસતું આવી ધૂંસારામાં ભરાઈ જાય એવું બને જ નહિ, છતાં ક્યારેક એ શક્ય બને પણ માનવ ભવ એટલી સહેલાઈથી મળે નહીં. (૧૦) પરમાણું: એક વિશાળ સ્તંભનો ચૂરો કરી પહાડ પરથી ઉડાવવામાં આવે પછી એ બધો ચૂરો ભેગો. કરી આપવાનું કહેવામાં આવે તો તે અશક્ય છે પરંતુ કદાચ કોઈ કાળે એ શક્ય બને પણ માનવભવા એટલી સહેલાઈથી મળે નહીં. એકદમ નિર્ધન માણસને ધન મેળવવા માટે જે પરિશ્રમ કરવો પડે અને તેની ધનની. દુર્લભતા સમજાય તેટલી દુર્લભતા ગર્ભશ્રીમંતને ન સમજાય, તેમ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થઈ ગયો છે તેથી તેની દુર્લભતા સમજાતી નથી. આવો દુર્લભ મનુષ્યભવ અજ્ઞાની જીવો વ્યર્થ ગુમાવે છે. તેઓ સોનાની થાળીમાં માટી ભરી રહ્યા છે, અમૃતથી પગ ધોઈ રહ્યા છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યા છે અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા ફેંકી રહ્યા છે તેથી જ કહ્યું છેઃ કુર્તમંપ્રાપ્યમાનુષ્ય, હરિયä મુર્ઘવમા/(પાર્થચરિત્ર) અર્થ: દુર્લભ મનુષ્ય જન્મ મેળવી એને વ્યર્થન ગુમાવી દેશો. મનુષ્ય ગતિ પ્રાપ્ત કરાવનાર ચાર કારણો “શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છેઃ चउहिं ठाणहिं जीवा मणुसत्तए कम्मं पगरेंतितंजहा-पगइभद्रभयाए, पगइविणीययाए, साणुक्कोसयाए अमच्छरियाए। અર્થ : ચાર કારણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. (૧) સરળ પ્રકૃતિ (૨) વિનીતા પ્રકૃતિથી (૩) દયાભાવથી (૪) મત્સરના અભાવથી. “कम्माणंतु पहाणाए, आणुपुव्वीं कयाइउ। जीवा सोहिमणुप्पत्ता, आययंतिमणुस्सयं।। અર્થ: અનુક્રમે કર્મોનો ક્ષય કરતાં કરતાં શુદ્ધિને પ્રાપ્ત કરીને જીવો ઘણા દીર્ઘકાળ પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. ધર્મકલ્પદ્રુમ'માં કહ્યું છેઃ अनुलोमो विनीतश्च दयादानरुचिर्मूदुः। सहर्षो मध्यदर्शी च मनुष्यादागतो नरः।। અર્થ: જે બધાની સાથે અનુકૂળ થઈ રહે, વિનયવાન હોય, દયા અને દાનની રુચિવાળો હોય, સ્વભાવે કોમળ, હર્ષવાળો, મધ્યદષ્ટિવાળો જીવમનુષ્યગતિમાંથી આવેલો છે એમ જાણવું. “વિવેકવિલાસ'માં થોડા શબ્દફેર સાથે કહ્યું છે: નિષ્ણઃ સોઢાનીકાન્તોસક્ષઃ |ઃ સદા/ __ मर्त्ययोनिसमुद्भूतो भवी तत्र पुनः पुमान् ।। અર્થઃ જે મનુષ્ય હંમેશાં નિર્દભ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઈન્દ્રિય વિજેતા હોય, ડાહ્યો For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અને સરળ હોય તે મનુષ્ય યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી મનુષ્ય ગતિમાં જ જાય છે. મનુષ્ય જન્મ મળ્યા પછી પણ મોક્ષગતિને યોગ્ય બીજી બધી સામગ્રી(વસ્તુ)ઓ મળવી પણ ઉત્તરોત્તર દુર્લભ છે. “શ્રી સ્થાનાંગ સૂત્ર'ના ૬ઠ્ઠા સ્થાને કહ્યું છે, “વિશ્વના જીવોને છ વસ્તુઓ પ્રાપ્ત થવી દુર્લભ છે. (૧) મનુષ્યભવ (૨) આર્યક્ષેત્ર (૩) ઉત્તમ કુળમાં જન્મ (૪) કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ (૫) શ્રવણ કરેલા ધર્મ પર શ્રદ્ધા (૬) શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરેલા ધર્મપ્રમાણેનું આચરણ.” આગિયા અને વીજળીના પ્રકાશ જેવો અત્યંત ચંચલ આ મનુષ્યભવ અગાધ સંસારરૂપી સમુદ્રમાં જો સરી પડશે તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. જયશેખરસૂરિએ ઉપદેશચિંતામણિ'માં કહ્યું છે: दशाहिं उदाहरणेहिं दुलहं मणुयत्तणंजहाभणियम् । तह जाई कुलाईणिवि दिटुंतेहिं दुलहाई।। અર્થ: જેમ મનુષ્ય જન્મ દસ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે તેમ જાતિ, કુલ વગેરે પણ દસ દષ્ટાંત પ્રમાણે દુર્લભ જાણવાં. અન્ય બોલોની દુર્લભતાઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “દૂમપત્તય' નામના દસમા અધ્યનની ગા. ૧૬ થી ૧૮માં એક પછી એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીર કહે છે. | દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ આર્યભૂમિ મળવી મુશ્કેલ છે. મનુષ્યની ઉત્પત્તિના અઢી દ્વીપના ૮૬ (૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ) ક્ષેત્ર જુગલિયા મનુષ્યના છે. જે ધર્મ વિહીન છે. પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ છે. ત્યાં સદાકાળ જૈન ધર્મપ્રવર્તે છે. બાકીનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દસ ક્ષેત્રમાં દસ ક્રોડાકોડી સાગરોપમ કાળમાંથી ફક્ત એક ક્રોડાક્રોડી સાગરોપમથી ઝાઝેરા કાળમાં જ ધર્મ છે. પાંચ ભરત અને પાંચ ઈરવત એ દશ ક્ષેત્રમાંના એક એક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ફક્ત સાડા પચ્ચીસ આર્ય દેશ છે. બાકીનાં અનાર્યદેશ છે. અનાર્ય દેશમાં ધર્મ સુલભ નથી. સાડાપચ્ચીસ આર્યદેશના નામ: (૧) મગધદેશ (૨) અંગદેશ (૩) બંગ દેશ (૪) કલિંગ દેશ (૫) કાશી દેશ (૬) કોશલ દેશ (૦) કુરુ દેશ (૮) કુશાવર્ત દેશ (૯) પંચાળ દેશ (૧૦) જંગલ દેશ (૧૧) સોરઠ દેશ (૧૨) વિદેહ દેશ (૧૩) શાંડિલ્ય દેશ (૧૪) વત્સ દેશ (૧૫) મલય દેશ (૧૬)વચ્છ દેશ (૧૦) વરણ દેશ (૧૮) દશાર્ણ દેશ (૧૯) ચેદિ દેશ (૨૦) સિંધુ સૌવીર દેશ (૨૧) શૂરસેન દેશ (૨૨) બંગ દેશ (૨૩) પુરવર્તા દેશ (૨૪) કુણાલ દેશ (૨૫) લાટદેશ (૨૫TI) કેકૈય દેશ (અર્થો). સંપૂર્ણલોકની અપેક્ષાએ આર્ય ક્ષેત્ર અલ્પ પ્રમાણમાં છે. આર્યક્ષેત્રમાં મનુષ્ય ભવ પ્રાપ્ત થયો મહાદુર્લભ છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આર્યદેશમાં જન્મ્યા પછી પણ ઉત્તમ કુળ મળવો બહુ જ મુશ્કેલ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્યુ અને મલેચ્છ જેવા નીચ કુળમાં જન્મે છે. નીચકુળમાં પાપ કર્મોની બહુલતા જોવા મળે છે. સંસારમાં કેટલાક જીવો તિર્યંચગતિ જેવું જીવન જીવે છે. મજૂર બની તેઓ ભારે વહન કરે છે. કૂતરાની જેમ હડધૂત થાય છે. યથાશક્તિ તપ, જપ, ઈન્દ્રિય દમન, દયા, દાનાદિ ઉત્તમ સંસ્કારો હોય તેને ઉત્તમ કુળ કહેવાય છે. આવા કુળમાં જન્મ થવો મહામુશ્કેલ છે. ઉત્તમકુળ મળી ગયા છતાં લાંબુ આયુષ્ય મળવું મહામુશ્કેલ છે. ત્રીજા, ચોથા આરાના મનુષ્યો ખૂબ લાંબા આયુષ્યવાળા હતા. એમના આયુષ્યની અપેક્ષાએ વર્તમાન આયુષ્ય અતિ અલ્પકાળનું છે. દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે. કરોડ ઉપાય કર્યા છતાં કાળથી કોઈ બચી શક્યું નથી. લાંબી આવરદા મળવી એ પુણ્યની નિશાની છે પરંતુ તેમાં ધર્મકરણી કરવામાં પ્રમાદ કરનાર વ્યર્થ ગુમાવે છે. - લાંબુ આયુષ્ય સંભવ છે કે પુણ્યના યોગથી મળ્યું પરંતુ પાંચ ઈન્દ્રિયોની પરિપૂર્ણતા અને નિરોગી કાયા મળવી અત્યંત દુર્લભ છે. આપણા શરીરમાં પાંચ કરોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ચોરાસી (પ,૬૮,૯૯,૫૮૪) રોગો ગુપ્તપણે રહેલાં છે. પાપનો ઉદય થતાં રોગોનો હુમલો થાય છે, જે કાયાનો અવિનાશ કરે છે. વળી, અપંગ, ગાંડા કે વિકલાંગ લોકોનરક કે તિર્યંચ ગતિ જેવું દુઃખ વેઠે છે. - રોગથી ઘેરાયેલો જીવ અસહ્ય પીડામાં ધર્મ ન કરી શકે. નિરોગી શરીર મળે તો દાન, જપ, તપ, ધ્યાન, સંવર વગેરેમોક્ષકરણી સધાય છે. આમ નિરોગી કાયા કે પંચેન્દ્રિયપણું મળવું કઠીન છે. કોઈ કોઈ સ્થાને નિરોગી શરીરને બદલે “ધનની જોગવાઈ પણ ગણાવેલ છે. લક્ષ્મીની મહેર હોય અને સંતોષરૂપી ગુણ હોય તો નિશ્ચિતતાથી ધર્મધ્યાન કરી શકાય તેથી લક્ષ્મીની કૃપા થવી પણ દુર્લભ છે. અગાઉના છ બોલની અનુકૂળતા જીવને અનંતીવાર મળી છતાં કાર્યસિદ્ધિ ન થઈ કારણકે સદ્દગુરુની સંગતિ થવી બહુ જ કઠણ છે. આ જગતમાં પાખંડી, દુરાચારી, સ્વાર્થી, ઢોંગી કુગુરુઓ* ઘણાં છે, જે ભોળા લોકોને ધર્મના નામે છેતરે છે. સકલતીર્થ'માં કવિ કહે છે: “અઢીદ્વીપમાં જે અણગાર, અઢારસહસશીલાંગના ઘાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે ભ્રષ્ટાચાર; . બાહ્ય અત્યંતરતા ઉજમાલ, તે મુનિ વંદુ ગુણ મણિમાલ.” ભારતીય સંસ્કૃતિએ સાધુતાનો આદર્શ ઊંચો રાખ્યો છે તેથી જ ભારતીય સંસ્કૃતિ તેની સાધુતા વડે હજારો વર્ષથી ટકી શકી છે. અવંદનીય સાધુઃ જુઓ પરિશિષ્ટ વિભાગ : ૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ “ગુરલોભી ચેલા લાલચુ, દોનોં ખેલે દાવ, દોનોં બૂડે બાપડે, બેઠપથ્થરકી નાવ.” જેમ પથ્થરની નાવમાં બેસનાર ખલાસી અને યાત્રિક બંને ડૂબે છે, તેમ લોભી ગુરુ અને લાલચી શિષ્ય બન્ને સંસાર સાગરમાં ડૂબે છે. માનવદેહ મહામુશ્કેલી એ મળ્યા પછી માનવ ભવની સાર્થકતા જિનધર્મ શ્રવણમાં રહેલી છે. ધર્મ શ્રવણની દુર્લભતા દર્શાવતાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે: “माणुस्सं विग्गहल ,सुई धम्मस्सदुल्लहा। जंसोच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं।। અર્થ: મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા છતાં પણ સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મના શ્રવણથી જીવા તપ, ક્ષમા, સહિષ્ણુતા અને અહિંસાનો સ્વીકાર કરે છે. ધર્મ શ્રવણ મિથ્યાત્વ તિમિરનું વિનાશક છે. શ્રદ્ધારૂપી જ્યોતિનું પ્રકાશક છે. તત્ત્વઅતત્ત્વનું વિવેચક છે. કલ્યાણ અને પાપનું ભેદભર્શક છે. ધર્મશ્રવણ અમૃતપાન સમાન એકાંત હિતકર છે. આવું શ્રુતચારિત્ર રૂપી ધર્મનું શ્રવણ મનુષ્યને પ્રબળ પુણ્યોદયથી મળે છે. ધર્મના ઉપદેશક અરિહંત આદિની પ્રાપ્તિની દુર્લભતા બતાવતાં કહ્યું છેઃ तित्थयर गणहरोय पत्तेयबुद्ध पुव्वधरा। पंचविहायारधरो, दुल्लहो आयरियोडवि।। અર્થ: તીર્થકર, ગણધર, કેવળી, પ્રત્યેક બુદ્ધ, પૂર્વધર અને પંચાચારને ધારણ કરનારા આચાર્ય ભગવંતો આ લોકમાં પ્રાપ્ત થવા મહાદુર્લભ છે. અર્થાત્ સરુનો યોગપ્રચુર પુણ્ય રાશિ એકત્રિત થતાં થાય છે. સદ્ધપદેશ અને સર્વક્તાનો સુમેળ થવા માત્રથી પણ આત્મકલ્યાણ ન થાય કારણકે ધર્મશાસ્ત્ર શ્રવણની રુચિ થવી મુશ્કેલ છે. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે કારણકે વિશ્વમાં મિથ્યાત્વી જીવોનું પ્રમાણ સૌથી વધુ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂબના ત્રીજા અધ્યયનની ગાથા-૮ અને ૯માં પણ આ જ વાત કહી છે. આનંદ, કામદેવ આદિ મહાશ્રાવકો જન્મ જૈન ન હોવા છતાં દશ શ્રેષ્ઠીઓ પ્રભુ મહાવીરની પ્રથમ દેશનાથી જ જાગૃત થયાં. તેમણે શ્રાવકધર્મ સ્વીકાર્યો. શ્રદ્ધા(સમ્યગદર્શન) જૈનદર્શનમાં શ્રદ્ધાને ખૂબ મહત્ત્વ અપાયું છે. જૈનદર્શનમાં શ્રદ્ધાને બોધિ, સમ્યક્ત્વ, સમ્યગદર્શન કહે છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા જામવી તેમજ મોક્ષ ગતિની દુર્લભતાનું જ્ઞાન થવું પણ અત્યંત દુર્લભ છે. અંધશ્રદ્ધા અને ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક છે. તેથી જ કહ્યું છે-સદ્ધાપરમહુclહીંઅર્થાત્ તત્ત્વશ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્યકત્વની દુર્લભતા દર્શાવતાં “સંબોધપ્રકરણ' ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કેઃ “लब्भई सुरसामित्तं लब्भइ पहुयत्तणं न संदेहो। एणं नवरिन लष्भइ, दुल्लहरयणं सम्मत्तं ।। અર્થ: કરોડો દેવોનું સ્વામિત્વ-ઈન્દ્રપદ મેળવવું સહેલું છે. તેમજ તેમના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું પણ સહેલું છે પરંતુ સમ્યત્વરૂપી દુર્લભ રત્નની પ્રાપ્તિ થવી સરળ નથી. શ્રી ભગવદ્ગીતા'માં પણ કહ્યું છે: "श्रद्धावांल्लभते ज्ञानं तत्त्परःसंयतेन्द्रियः। ज्ञानं लब्ध्वा परांशान्तिमचिरेणा घिगच्छति।। અર્થ : જે વ્યક્તિનું અંતઃકરણ શ્રદ્ધાથી વાસિત છે તે સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરે છે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરનાર જીવાત્મા શીધ્ર અક્ષયશાંતિ અથતિમુક્તિપદને પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. પૂર્વાચાર્યોએ શ્રદ્ધાની શ્રેષ્ઠતા બતાવતાં કહ્યું છે: अतुलगुणनिधानं सर्वकल्याणीबीजं|जननजलधिपोतं भव्यसत्त्वैकचिन्हम् ।। दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानम्। पिबत जितविपक्षदर्शनाष्यं सुधाम्बु।।। અર્થ : હે ભવ્યો! તમે સમ્યકત્વરૂપી સુધાનું જલપાન કરો કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે. સર્વ કલ્યાણનું બીજ છે. જન્મ મરણમય સંસાર સાગરને તરી જવાનું વહાણ છે. ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવાનો કુહાડો છે, પવિત્ર એવું તીર્થ છે. સર્વ રીતે શ્રેષ્ઠ છે તેમજ મિથ્યાત્વને જીતનારું છે. ' જૈનદર્શનમાં શ્રદ્ધાનું વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રદ્ધા વિનાના તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન સર્વ એકડા વિનાના મીંડા સમાન નિરર્થકદર્શાવેલ છે. વ્યાખ્યા પૂર્વાચાર્યોએ સમ્યક્ત્વની વ્યાખ્યા કરતાં કહ્યું છેઃ . .. રિહંતો મદદેવો, નાગ્નીવા સુસાહુ ગુરુનો जिण पण्णतंतत्त्वं, इय सम्मत्तं मए गहियं ।। અર્થ: સાચા દેવમાં દેવત્વ બુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વ બુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મ બુદ્ધિ થવી તે સમ્યકત્વ (બોધિ) છે. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે: - વાવેફેવતાનુદ્ધિથુરીવગુરુતામતિઃા. ઘર્મેઘઘર્મથી શુદ્ધસવરત્વમમુખ્ય પારા અર્થ: દેવ, ગુરુ અને ધર્મને વિષે દેવત્વ, ગુરુત્વ અને ધર્મત્વની શુદ્ધ બુદ્ધિ છે, તે સમ્યકત્વ છે. શ્રી માનવિજયજી ગણિવરસમ્યક્ત્વનું સ્વરૂપ દર્શાવતાં ધર્મસંગ્રહ' ગ્રંથમાં કહે છે: નિનોવત્તતત્ત્વગુરુ શ્રદ્ધા સભ્યવસ્વમુખ્યતા-જિનોક્ત તત્ત્વોમાં શુદ્ધ રુચિએ સમ્યક્ત્વ છે. શાસ્ત્રોમાં જુદી જુદી અપેક્ષાએ સમ્યગદર્શનનું સ્વરૂપ કહ્યું છે. અરિહંતદેવ પ્રત્યેની શ્રદ્ધા For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ થતાં કુદેવોની શ્રદ્ધા આપોઆપ દૂર થાય છે. આવી શ્રદ્ધા દ્રવ્યલિંગી મુનિઓ તથા અભવ્ય જીવોને પણ હોય છે. અરિહંતની શ્રદ્ધા થતાં સમ્યકત્વ હોય અથવા ન હોય પરંતુ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા વિના તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શન ન હોય. સાત તત્ત્વોમાં પણ અરિહંતાદિનું શ્રદ્ધાન છુપાયેલું છે. તત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષ તત્ત્વ સર્વોત્કૃષ્ટ છે. મોક્ષ અરિહંત અને સિદ્ધનું લક્ષણ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. સંવર અને નિર્જરાના ધારકમુનિરાજ છે. મુનિરાજ ઉત્તમ છે તેથી ગુરુનું શ્રદ્ધાન થયું. આશ્રવ એટલે રાગ-દ્વેષના શુભાશુભ પરિણામ. રાગરહિત ભાવનું નામ અહિંસા છે. તે ઉપાદેય છે તેથી તેની શ્રદ્ધા કરવી તે ધર્મશ્રદ્ધા છે. આ પ્રમાણે ઉપરોક્ત વ્યાખ્યાનમાં શબ્દ ફેર છે પણ અર્થભેદનથી. ભગવદ્ ગીતા'માં શ્રી કૃષ્ણ શ્રદ્ધાના સંબંધમાં કહે છે: "सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज। अहं त्वां सर्वपापेभ्यो मोचयिष्यामि मा शुचः।। અર્થ: હે પાર્થ! તું સર્વ ધર્મોનો ત્યાગ કરી મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્તિ આપીશ માટે ગભરાઈશ નહીં. અર્થાત્ હે પાર્થ! તું મારામાં અવિચલ શ્રદ્ધા રાખ. ધર્મશ્રદ્ધા રાખનાર વેશ્યા અને ઈશુને શરણે જનાર ચોરની મુક્તિ થઈ હતી; એવું ખ્રિસ્તી ધર્મની કથામાં પણ કહેવાયું છે. પ્રત્યેક ધર્મ સમ્યકત્વનો ઉપદેશ આપી મિથ્યાત્વનો ત્યાગ કરવાનું કહે છે. અંતઃકરણની નિર્મળતા, સમજપૂર્વકની શ્રદ્ધા અને તત્ત્વની અભિરૂચિ તે સમ્યક્ત્વ છે. પ્રકાર : સમ્યગદર્શનની ઉત્પત્તિનું કારણ દર્શાવતાં તત્ત્વાધિગમ સૂત્ર'ના કર્તા વાચક ઉમાસ્વાતિજી કહે છે-“તનિધિગમાદ્ધ / સમ્યગદર્શન એપ્રકારે થાય છે ૧) નિસર્ગ સ્વાભાવિક ૨) અધિગમઃ શ્રવણ ઈત્યાદિપર નિમિત્તથી. જૈનદર્શનમાં સમકિત પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. રૂઢાર્થમાં જેઓ જૈન ધર્મનુયાયી હોય તે સમકિતી કહેવાય અને અન્ય ધર્માનુયાયી મિથ્યાત્વી કહેવાય તે ખરું નથી. જેની દષ્ટિમાંથી વિષમતારૂપી ઝેર નીકળી જતાં તત્ત્વાર્થની રુચિ થાય તે સમ્યગદષ્ટિ છે અને તેવી રુચિ ધરાવનાર સમકિતી છે. શ્રદ્ધાનું ફળઃ જૈનદર્શનમાં કહ્યું છે : સહભાગો નીવો તુવેરૂં 3વરામ કાળા અર્થાત્ શ્રદ્ધા કરનારો જીવાત્મા અજરામર સ્થાનને પામે છે, તેમ ગીતામાં શ્રદ્ધાવાનને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમધામની પ્રાપ્તિ થાય છે. આચાર્યવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્રમાં કહ્યું છેઃ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯o तुह सम्मते लद्धे, चिंतामणिकप्पपायवमहिए। पावंति अविग्घेणं,जीवा अयरामरं ठाणं ।।४।। અર્થ: હે ભગવન્! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી અધિક એવું તમારું સમ્યકત્વ પામ્ય છતે જીવો કોઈ પણ વિઘ્ન વિના મોક્ષને પામે છે. તાત્પર્ય એ છે કે સમકિતી જીવ સરળતાથી થોડા જ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વનો મહિમા સમ્યગદર્શન એ ધર્મનું મૂળ છે. બોધિ (આત્માનુભૂતિ-શ્રદ્ધા)એ અધ્યાત્મનો એકડો છે. બોધિપ્રાપ્તિ એ જ મનુષ્યભવનું કર્તવ્ય છે. બોધિ વિના ચારિત્ર અસંભવ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યયનમાં બોધિની મહત્તા દર્શાવતાં કહ્યું છે: ___ "णादंसणिस्सणाणं, णाणेण विणा ण हंति चरणगुणा। अगुणिस्स णत्थि मोक्रवो, णत्थि अमोक्खस्स णिव्वाणं ।।३०।। અર્થ: સમ્યગદર્શન(બોધિ) વિના સમ્યગજ્ઞાન નથી. સમ્યગજ્ઞાન વિના ચારિત્ર ગુણ ન પ્રગટે, ચારિત્ર વિના કર્મોથી મુક્તિ ન હોય. કર્મથી મુક્તિ વિના નિર્વાણ (સિદ્ધાવસ્થા)ની પ્રાપ્તિ થતી નથી. ધર્મમાં બોધિ(સમ્યગદર્શન)નું સ્થાન પ્રથમ છે. તેથી જ “રત્નકરંડક શ્રાવકાચાર'માં આચાર્યસમંતભદ્રજી કહે છે: "दर्शनं ज्ञानं चारित्रा साधिमानमुपाश्न्दुते। दर्शनं कर्णधारं तन्मोक्षमार्गे प्रचक्षते।।। અર્થ: સંસાર સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નાવની પ્રવૃત્તિ સમ્યગદર્શન(બોધિ) રૂપી ખલાસી (ખેવટિયા)ના હાથમાં છે. - વિવેક અને વૈરાગ્યરૂપી હલેસાં વડે સમ્યગદર્શન રૂપી નાવિક યાત્રી(જીવ)ને ભવસાગર પાર કરાવી શિવપુરીમાં પહોંચાડે છે. સમ્યગદર્શન એ ચારિત્રરૂપી ભવ્ય પ્રાસાદની આધારરૂપભૂમિકા છે. વળી, સમ્યગદર્શનારૂપ રત્નની જાળવણી માટે ચારિત્રરૂપ તિજોરીની જરૂર છે. ના આચાર્ય શુભચંદ્રજી જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહે છે? - “चरण ज्ञान योर्बीजं यम-प्रशमजीवितम्।। तपःश्रुताद्यधिष्ठानं सदभिः सदर्शनं मतम् ।। અર્થ: જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગદર્શન છે. યમ (મહાવ્રતાદિ) અને પ્રશમ (વિશુદ્ધ ભાવ) માટે જીવન સ્વરૂપ છે. તપ અને સ્વાધ્યાયનો આશ્રયદાતા સમ્યગદર્શન છે. ન્યાય વિશારદપૂ. યશોવિજયજી મ. અધ્યાત્મસાર' ગ્રંથમાં સમ્યકત્વ અધિકારમાં કહે છેઃ सम्यक्त्व सहिता एवशुद्धादानादिकाः क्रियाः। . તાસાં મોક્ષને પ્રોવત્તાયદ્રસ્યસરિતા નારા અર્થ: દાનાદિક ક્રિયાઓ સખ્યત્વ (શુદ્ધ શ્રદ્ધા) સહિત હોય તો જ શુદ્ધ છે. મોક્ષના ફળમાં તે ક્રિયાઓને સહકાર આપનાર સમ્યકત્વ જ છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ્યક્ત્વ વિનાની ક્રિયાનું અધ્યાત્મની દષ્ટિએ કોઈ મૂલ્ય નથી. “અધ્યાત્મસાર’માં યશોવિજયજી મ. આગળ કહે છે: कनीनिकेव नेत्रस्य कुसुमस्येव सौरभम्। सम्यक्त्व मुच्यतें सारःसर्वेषां धर्म कर्मणात्।।५।। અર્થ: જેમ નેત્રનો સાર કીકી (કનીનિકા) છે, પુષ્પનો સાર સૌરભ છે તેમ સર્વ ધર્મનો સાર સમ્યકત્વ છે. બોધિ (સમ્યફ શ્રદ્ધા) એ રત્નપ્રદીપ છે. પ્રદીપના અભાવમાં અંધકાર હોય છે, તેમ સમ્મર શ્રદ્ધાના અભાવમાં રત્નદીપ વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ આત્માના મૂળ સ્વરૂપને પ્રગટાવી ન શકે મુક્તિના અર્થીને રત્નપ્રદીપ વિના એક ક્ષણ પણ રહેવું જોખમકારક છે. બોધિનો મહિમા અચિંત્ય છે, તેથી શ્રીમદ્જી અપૂર્વ અવસર કાવ્ય'માં કહે છે: જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિતે પણ શ્રી ભગવાન છે; તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચરમાત્ર રહ્યું તે જ્ઞાન જો.” .૨૦ જેમ ઘીનું વર્ણન વાણીથી ન થઈ શકે તેમ આત્માનુભૂતિ (સમ્યક્ શ્રદ્ધા-બોધિ)નું કથન અનુભવ વિના ન કહી શકાય. લાખો અને કરોડોમાંથી કોઈ વિરલા જ તેનો અનુભવ કરી શકે છે, “વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ; વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.” આ પ્રમાણે જેટલા પણ શમ, દમ, બોધ, વ્રત, તપ આદિને સફળ બનાવનાર સમ્યગદર્શન છે. તે પ્રાપ્ત થવુંમહા દુર્લભ છે. આત્માનુભૂતિનું સુખ અતુલનીય છે. વૈરાગ્ય કલ્પલતા'માં કહ્યું છેઃ सुरासुराणं निलितानि यानि सुखानि भूयो गुणकारभाज्जि। સમધમાનાં સમતાસુચ, તાજો માગોપનસંપત્તિ પરિરૂ૪|| અર્થ: સર્વ દેવો, સર્વ અસુરોના સુખો એકત્રિત કરવામાં આવે અને તે સુખોનો અનેક વાર ગુણાકાર કરવામાં આવે તો પણ તે સુખ સમાધિ સુખને અનુભવતા મહાત્માઓના સુખના એક અંશ જેટલું પણ નથી. આત્માનુભૂતિનું સુખ અનુભવગમ્ય છે. તે વાણીનો વિષય નથી. “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું, તેમ નારી રે.” જેમ કુંવારી કન્યા પતિ સુખને જાણતી નથી, તેમ પામર માનવી આત્માનુભૂતિના સુખને જાણતો નથી, આ સમ્યગદર્શનનો દીપક પ્રગટાવનાર સુગુરુ છે. જિનવચનરૂપી મિશાલથી મોહ અંધારુ, કર્મોનો પડછાયો અને દુઃખોનું અસ્તિત્વ ટકી શકતું નથી. જિનવચનનું ચિંતન-મનન અને નીદિધ્યાસન બોધપામવાનો તરણોપાય છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ . ૨૩૦ . ૨૩૮ દુહા ઃ ૧૪ કાયકલેસ જાણી કરઇ, શુધ પરૂપક જેહ; ઉપશમ સંયમ આદરઇ, મોક્ષ પંથ સાઘેહ • ૨૩૬ અર્થ : સમજણપૂર્વક કાયાને કષ્ટ આપી વિશુદ્ધ આચરણ કરનારા જૈનધર્મની શુદ્ધ પ્રરૂપણા કરનારા, કષાયોને ઉપશાંત કરી સંયમમાં પુરુષાર્થ કરનારા મોક્ષમાર્ગને જીતે છે. ...૨૩૬ ઢાળ : ૧૩ મિથ્યાત્વ ધર્મ (દેશી ઃ વીજય કરિ ધરિ આવીઆ) મોક્ષના પથ જ વણિ કહયા, ઉતકષ્ટો મુની ધરમ; શ્રાવક સંવેગ પાખીઉં, એણઇ ઘરમઇ હણઇ કરમ ચિહઇસ્ત લંગીઆ, કુલંગીઉ, દ્રવ્ય લંગી કહયો જેહ; ત્રણે મીથ્યાતીએ એ કહયા, સંસાર પંથ સાધેહ એ સંસાર સમુદ્ર વીષઇ, જીવ સમસ્ત અપાર; ભમ્યા દ્રવ્ય વ્યંગ લેઇ તયા, આય અનંતીવાર .. ૨૩૯ અર્થ : મોક્ષમાર્ગ ત્રણ પ્રકારે છે. ઉત્કૃષ્ટ માર્ગને મુનિધર્મ (દીક્ષા) છે. બીજો શ્રાવકધર્મ અને ત્રીજો માર્ગ સંવેગપાક્ષિક (સાધુનો પક્ષ લેવાવાળાં) આ ધર્મથી કર્મ હણાય છે. ..૨૩૦ ગૃહસ્થલિંગી, કુલિંગી અને દ્રવ્યલિંગી આ ત્રણેને મિથ્યાત્વી કહ્યા છે. તેઓ સંસાર પથને સાધનાર એટલે સંસાર ભ્રમણ વધારનાર છે. ..૨૩૮ આ સંસાર સાગરને વિશે સમસ્ત જીવો મળીને અપાર જીવરાશિ છે. તેઓ દ્રવ્યલિંગ ધારણ કરી (આજ દિવસ સુધી) ચાર ગતિમાં અનંતીવાર જન્મ-મરણ કરી ભટકતાં રહ્યાં છે. ..૨૩૯ વિવેચન પ્રસ્તુત ઢાળ : ૧૩માં કવિ ધર્મની દુર્લભતા બતાવે છે. શાસ્ત્રના અવિરોધી વચનને અનુસરી, યથાર્થ મૈત્રી વગેરેના ભાવ સહિત આચરણ તે ધર્મ છે. ધર્મ એ અલૌકિક વસ્તુ છે. જીવને અભ્યદય, આત્મકલ્યાણ કરાવનાર એકમાત્ર સુધર્મ છે. કષ, છેદ અને તાપની પરીક્ષામાં જે ધર્મ ઉત્તીર્ણ નીવડે તે જ સાચો ધર્મ કહેવાય છે. સુવર્ણને સૌ પ્રથમ પત્થર પર ઘસવામાં આવે છે, તે તેની કષ પરીક્ષા છે. પછી તેને કાપીને તપાસવામાં આવે છે, તે તેની છેદ પરીક્ષા છે. અંતે તેને અગ્નિમાં તપાવવામાં આવે છે, તે તેની તાપ પરીક્ષા છે; તેમ જે ધર્મમાં વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ અને અનેકાન્તનું યથાર્થ પ્રતિપાદન જોવા મળે તે કષશુદ્ધિ ધર્મ છે. જેમાં વિશ્વના સર્વ જીવો પ્રત્યે અહિંસક ભાવનું વિધાન હોય છે. શુદ્ધ આચરણનો માર્ગ બતાવેલ હોય તે છેદ શુદ્ધ ધર્મ છે. જે ધર્મ સ્યાદ્વાદથી યુક્ત હોય તે ધર્મ તાપ શુદ્ધ છે. કારણકે તે માન્યતામાં વિપરીત આગ્રહને સ્થાન નથી. આવા શુદ્ધ ધર્મ દ્વારા કષાયો, મિથ્યાત્વ, આગ્રહ, કુતર્કના જાળા સહેલાઈથી દૂર થાય છે. ક્રમિક વિશુદ્ધિના બળે ગ્રંથિભેદ થઈ શકે છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મોક્ષમાર્ગ ત્રણ પ્રકારે છે. (૧) સમકિતી (૨) દેશવિરતિ (૩) સર્વવિરતિ. ' (૧) સમકિતીઃ સમ્યગદર્શન એ ભાવાત્મક વસ્તુ છે, અનુભૂતિનો વિષય છે. શાસ્ત્રકારો એ તેને ઓળખ પાંચ લક્ષણ બતાવ્યા છે. (૧) શમ = શાન્ત, ક્રોધનો નિગ્રહ. (૨) સંવેગ = મોક્ષ પ્રત્યે રાગ. (૩) નિર્વેદ = સંસા પ્રત્યે ઉદ્વેગ. (૪) અનુકંપા = દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. (૫) આસ્તિક્ય = વીતરાગ વચન પ અટલ શ્રદ્ધા. | દર્શન સપ્તકના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શ ચોથા ગુણસ્થાનકે પ્રગટે છે. જે સમ્યગદર્શનીને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોય તો વ્રત-પ્રત્યાખ્યાન કરી શકે માટે તેને અવિરતિ સમ્યગદષ્ટિ' કહેવાય છે. સમ્યગદર્શન પ્રાપ્તિનો ક્રમઃ સમ્યગદર્શન પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિ આવશ્યક છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ : આયુષ્ય કર્મ સિવાય સાતે કર્મોની સ્થિતિ ઓછી થતાં અંતઃક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ રહે છે. ત્યારે કર્મોના ક્ષયોપશમથી જીવને સખ્યત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે તે ક્ષયોપશમ લબ્ધિ છે. (૨) વિશુદ્ધ લબ્ધિ ક્ષયોપશમ લબ્ધિ ઉપરાંત આત્માના પરિણામ વિશેષ સરળ-ભદ્ર બને તેને વિશુદ્ધ લબ્ધિ કહેવાય છે. (૩) દેશના લબ્ધિઃ ગુરના ઉપદેશથી શાસ્ત્ર શ્રવણ કરવાની અને સમજવાની ક્ષમતા પ્રગટે તે દેશના લબ્ધિ છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિઃ સંજ્ઞીપણું, પર્યાપ્તપણું આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જીવની યોગ્યતાને પ્રાયોગ્ય લબ્ધિ કહે છે. (૫) કરણ લબ્ધિ આત્માના પરિણામ (વિર્ય) વિશેષને ‘કરણ' કહેવામાં આવે છે. તે પરિણામ ત્રણ પ્રકારના છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. યથાવૃત્તિકરણ: જીવ આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરોપમમાં પલ્યોપ નો અસંખ્યાતમો ભાગ ધૂન કરે છે. આવી કર્મોની સ્થિતિ સંસારકાળમાં જીવ અનંતવાર કરે છે. અભવ્ય પણ અનંતીવાર આ કરણ કરે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અપૂર્વકરણ: પૂર્વે જીવને ક્યારેય ન થયા હોય તેવા વિશુદ્ધ પરિણામને અપૂર્વકરણ કહે છે, આ કરણને પ્રાપ્ત થયેલો જીવ અપૂર્વ આત્માના વીર્યોલ્લાસના બળે વિશુદ્ધ પરિણામરૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા રાગદ્વેષની ગાંઠભેદે છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિંદુ ગ્રંથ'માં ગા. ૨૮૦ થી ૨૮૩માં ગ્રંથિનું સ્વરૂપ દશાવ્યું છે. આ ગ્રંથિ રાગ-દ્વેષ અને મોહજન્ય કષાયથી ઘન બનેલી છે. અપૂર્વકરણરૂપ તીક્ષ્ણ ભાવ-વ્રજથી તે ભેદાય છે. અપૂર્વકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. અનિવૃત્તિકરણ: અપૂર્વકરણથી આગળ વધેલો જીવ અનંતગણી અધ્યવાયની વિશુદ્ધિ કરતો અનિવૃત્તિ કરણમાં પ્રવેશે છે. અહીંથી જીવ સમકિત મેળવ્યા વિના પાછો ફરતો નથી તેથી તેને અનિવૃત્તિ કહે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત છે. અપૂર્વકરણના છેડે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જતાં એક અંતર્મુહૂર્તના અનિવૃત્તિકરણને પસાર કર્યા પછી જ જીવ સમ્યકત્વ પામે છે. કેમકે તે અનિવૃત્તિકરણમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોનો ઉદય ચાલુ છે. અનિવૃત્તિકરણની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં જ્યારે સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે, જેમાં મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉદય અટકે તો જ સમકિતની પ્રાપ્તિ થાય. ઉપશમ સમકિત પ્રગટ થતાં તે જીવ ચોથા ગુણસ્થાનકે આવે. જીવ મિથ્યાત્વના ઘરમાં રહી મિથ્યાત્વને હટાવે છે. પ્રખ્યદષ્ટિ જીવના લક્ષણો: સમ્યગદષ્ટિ પોતાનું કર્તવ્ય સમજી જીવન વ્યવહાર ચલાવે છે પરંતુ તેમાં માલિકીભાવ રાખતો નથી. તેની પ્રવૃત્તિમાં પાપભીરતા હોય છે. તે સંસારમાં જલકમલવરહે છે. સચેંગદષ્ટિજીવને નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ હોય છે. જેમ કોઈ અભિનેતા ભિખારીનો અભિનય કરે ત્યારે ભિખારી દેખાય છે છતાં પોતાનું વાસ્તવિક અસ્તિત્વ ભૂલતો નથી, એમ જેણે એકવાર આત્માનો અનુભવ કર્યો છે તેની જ્ઞાયકપણાની પ્રતીતિ સતત ચાલુ રહે છે. - ભરત મહારાજાને બત્રીસ હજાર મુકુટધારી રાજાઓ પ્રણામ કરવા આવતા. તેમણે બાહ્ય શત્રુઓ પર વિજય મેળવ્યો હતો પરંતુ આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા, પોતાને હરઘડી જાગૃત કરવા પોતાના સાધર્મિકોને રાજસભામાં બોલાવતા હતા. નિતો ભવાન વર્ધત ભીસ્તસ્માન્મદિન મદિનઅર્થાત્ તમે જીતી ગયા છો, ભય વધતો જાય છે માટે આત્મગુણોને ન હણો, ન હણો.” શબ્દ દ્વારા તેઓ ભરત મહારાજાને સાવધાન કરતા હતા. મહારાજ! તમે છ ખંડ જીત્યા છે પરંતુ પાંચ ઈન્દ્રિય અને મના જીતવાના બાકી છે.) દેવો દ્વારા સુંદર કાયાની રોગ ગ્રસ્ત દશા જોઈ છખંડના ઐશ્વર્યને તૃણવત જાણી બીજી જ પળે સનકુમાર ચક્રવર્તીએ તેનો ત્યાગ કર્યો. એટલું જ નહીં તપ અને સંયમની શુદ્ધતાથી અનેક લબ્ધિઓ મેળવવા છતાં તેનો ઉપયોગ રોગના નિવારણ માટે પણ ન કર્યો. તેમનું લક્ષ કર્મરૂપી રોગને નષ્ટ કરવાનું હતું. તેમણે દેહના ભેદજ્ઞાનથી કર્મનો ચૂરો કર્યો. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પલ્યોપમ પૃથ૮ (૨થી૯ પલ્યોપમ) જેટલી મોહનીય કર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વવિરતિ, ઉપશ્રમ શ્રેણી, ક્ષપથ શ્રેણીમાંના દરેકની પ્રાપ્તિ વખતે સંખ્યાતા-સંખ્યાતા સાગરોપમની સ્થિતિનો ઘટાડો જરૂરી બને છે. ભગવાને બે પ્રકારના ધર્મ કહ્યા છે. અણગાર ધર્મ, આગાર ધર્મ. દેશવિરતિઃ દેશ = અંશથી વિરતિને સ્વીકારે તેને દેશવિરતિ કહેવાય. શ્રાવકાચારનું વર્ણન પરિશિષ્ટ વિભાગ-૪માં છે. પાંચમા ગુણસ્થાનવાળો આત્મા દેશવિરતિ’ કહેવાય છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ અને શ્રદ્ધા, જીવો પર અનુકંપા, સુપાત્ર દાન, સત્ શાસ્ત્રોનું શ્રવણ, બાર વ્રતનું પાલન, પ્રતિમા ધારણ વગેરે બાહ્ય-આત્યંતર ધર્મના પાલનથી જીવન આરાધનામય બનાવે છે. દેશવિરતિ ગુણસ્થાનકે રહેલા શ્રાવક યથાશક્તિ વ્રત-પ્રત્યાખ્યાન ધારણ કરતા હોવાથી સંયમસંયમ(સંયતાસંયત) કહેવાય છે. હજારો માઈલની યાત્રા કરતી વહેતી નદી રણપ્રદેશમાં આવી સમાઈ જાય છે. ઉપરથી તે લુપ્ત દેખાય છે પણ ખરેખર તે નષ્ટ થતી નથી. રણના ઊંડાણમાં જતાં તેનાં ક્યાંક ક્યાંક થોડા જળબિંદુઓ મળી આવે છે, જે નદીના આંશિક અસ્તિત્વના સૂચક છે. એ જ રીતે આદિનાથે પ્રવર્તન કરેલો નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ ઘણો કાળ પસાર થતાં લુપ્ત થઈ ગયો, પરંતુ જૈન પરંપરાના દરેક તીર્થકરોએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધી નિવૃત્તિ ધર્મનાં ઉપાસક છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા પ્રવૃત્તિધર્મના ઉપાસક છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને ધર્મને સમાન મહત્ત્વ અપાયું છે. સર્વવિરતિધર્મઃ દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાને અંશતઃ સંવરનું પાલન કરતો સાધક છઠ્ઠા ગુણ સ્થાનકે આવે છે. ત્યાં અનંત ગુણ વિશુદ્ધિ હોય છે. સંયમ ગ્રહણ કરતા સમયે ભાવ પરિણામની ઉચ્ચતમ અવસ્થાના કારણે મુમુક્ષ આત્મા સાતમા ગુણસ્થાનકને સ્પર્શે છે. પરંતુ અનાદિના અધ્યવસાયના કારણે સાતમે આવ્યા પછી ત્યાં જ ઠરી જાય એવું બનતું નથી, તેથી પાછો ફરે છે. બંને ગુણસ્થાનકોમાં જીવ ઘડિયાળના લોલકની માફક તથા ઝૂલાની માફક ફર્યા કરે છે. સાતમાએ સ્થિરતા વધતાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને આવી શ્રેણી માંડે છે. જો ક્ષપક શ્રેણી માંડે તો, આગળ વધતો જીવ બારમા ગુણસ્થાનકે પહોંચે છે. ત્યાં આવેલો જીવ પૂર્ણ વીતરાગતા પામે છે. વીતરાગતા વિના કેવળજ્ઞાનની યોગ્યતા આવતી નથી. આમ, નિગોદથી ઉપડેલો જીવ ગુણોનો વિકાસ સંસાર યાત્રાને સમાપ્ત કરી મુક્તિ મંઝીલે પહોંચે છે. ભારતીય સંસ્કૃતિ ત્યાગ પ્રધાન છે. ત્યાગ અને સંયમ પર દુનિયાના બધા ધર્મોએ ઓછાવત્તો ભાર મૂક્યો છે. સાંસ્કૃતિક દષ્ટિએ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં પીરસ્ય સંસ્કૃતિમાં ત્યાગ અને For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સંયમનો મહિમા વિશેષ છે. શ્રમણ પરંપરાએ સર્વત્યાગને મહત્વ આપ્યું છે. ઈન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્થળ, ક્ષણિક અને સુખાભાસ છે. સંચમમાં રહેલું સુખ ચડિયાતું છે એવો ઊંડો અનુભવ થાય ત્યારે જ સાચા સુખની પ્રતીતિ થાય છે, તેથી જ એક એકતીર્થકર સાથે સેંકડો, હજારો વ્યક્તિઓ શ્રમણદીક્ષાનો સ્વીકાર કરતા હતા, એવું ઈતિહાસ કહે છે. જીવને સંયમમાં રાખવા સર્વ પ્રથમ ઈન્દ્રિો તથા મનનું નિયંત્રણ આવશ્યક છે. ઈન્દ્રિયો પર સંયમ મેળવ્યા પછી ચિત્ત પરનો સંયમ સરળ બને છે. જે સરોવરનું જળ નિર્મળ અને પારદર્શક હોય તેમાં હિંસક જળચર રહેતાં નથી તેવી જ રીતે જે માનવીનું હદય સરળ અને પારદર્શક બન્યું છે તેમાં છોધાદિ કષાયોરૂપી હિંસક જળચરો રહી શકતા નથી. સંયમ એ જીવન જીવવાની કળા છે. સંયમ એટલે આશ્રવનો નિરોધ, સંયમ એટલે ઈન્દ્રિયો અને ચિત્ત પર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન. આચારાંગનિર્યુક્તિ'માં કહ્યું છે. लोगस्स सारं धम्मो, धम्मच नाणसारयं बिंति। नाणं संजमसारं,संजमसारंच निव्वाणं।। અર્થઃ સંસારનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર'ની પ્રથમ ગાથામાં શ્રી શય્યભવસૂરિ કહે છે: ઘગ્ગોમંગનમુવિટું, હિંસા સંગમોતવો” ઉત્કૃત ધર્મમંગલમાં અહિંસા અને તપની સાથે સંયમનો સમાવેશ થયો છે. મહાવ્રત, સમિતિ ગુપ્તિ, યતિધર્મ, તપ, ચારિત્ર્ય, વૈરાગ્ય, નિગ્રહ, સંયમ વગેરે શબ્દો સંયમ તરીકે ઓળખાય છે, જેમાં સંવરની સાધના છે. (શ્રમણાચારનું વર્ણન પરિશિષ્ટ- ૬માં છે.) ધર્મની દુર્લભતાઃ જૈનદર્શનનો એકડો સમ્યગદર્શનથી ચૂંટાયો છે. આગળ વધી સાધક સંયમ સ્વીકારે છે સંયમ વિના શ્રેણી પર ચઢાતું નથી અને શ્રેણી વિના નિર્વાણ અસંભવ છે. ___लब्भन्ति विमला भोए, लढभन्ति सुरसंपया। નુતમન્તિપુત્તમિત્ત, 3ગોધખોનનભાા (નવલ નિત્ય સ્વાધ્યાય, પૃ.૧૦૮). અર્થ: ભવાંતરમાં દરેક પ્રાણીઓએ દેવતાના, મનુષ્યોના અનેક ભવો કરીને પાંચે ઈન્દ્રિયોનો ભોગવટો કર્યો છે. દેવતાની બદ્ધિ પણ અનંતવાર મળી. પુત્ર, મિત્ર અને સ્વજનનું સુખ પણ અનંતી વખત મળ્યું છતાં સાચું સુખ પ્રાપ્ત ન થયું. અર્થાત શાશ્વત સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે પરંતુ ઉત્તમ ધર્મ (અણગાર ધર્મ) પ્રાપ્ત થવો મહાદુર્લભ છે. ધર્મની દુર્લભતા અંગે પૂ. સંતબાલજી પણ કહે છે: “મનોરમ્ય મળે ભોગો, સંપત્તિ દેવની મળે, પુત્ર મિત્ર મળે તો યે, એકધર્મન સાંપડે.” For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સંત કબીર આત્મજ્ઞાનને સાચો ધર્મ કહે છે? આત્મજ્ઞાન વિના સૂના ક્યા મથુરા ક્યા કાશી; ભીતર વસ્તુધરી નહિ, સૂઝત બાહરદેખન જાણી! અર્થ: આત્મજ્ઞાન (આત્માનુભૂતિરૂપ) વિના ભક્તિ, તીર્થયાત્રા સર્વ વ્યર્થ છે. માનવી (ક્રિયાકાંડો) બાહ્યોપચારમાં રચ્યોપચ્યો રહેવાનું છોડી જો અંદર ડોકિયું કરે તો એને આત્મોદ્ધારનો કીમિયો સ્વતઃ જડી જાય! બળવાન મોહનીય કર્મ આત્માના સ્વાદને ચાખવા દેતું નથી તેથી જ સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. સંયમ એ દીનતાનો ત્યાગ અને સ્વાધીનતાનું સુખ અનુભવવાનો માર્ગ છે. સંયમ એ મહાન લાભનું કારણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના નવમા અધ્યયનમાં કહ્યું છે: "मासे मासे उजो बाले, कुसग्गेणं तुंभुंजए। - न सो सुयरवायधम्मस्स, कलं अग्घइ सोलसि।। અર્થ: જે અજ્ઞાની ઉગ્ર તપસ્વીઓ, માસ માસના ઉપવાસ તપ કરે છે અને પારણામાં સોયની અણી પર રહે એટલો જ આહાર કરે છતાં તેઓ સમ્યક્ ચરિત્રરૂપી મુનિધર્મના સોળમા ભાગનું ફળ પામી શકતા નથી અર્થાત તેનું તપ સમ્મચારિત્રની સોળમી કળા બરાબર પણ થઈ શકતું નથી. મિથ્યાત્વી આખો જન્મારો માસક્ષમણના પારણે માસક્ષમણની તપશ્ચર્યા કરે અને જે ફળા પામે તે ફળથી સમ્યકત્વી જીવની એક નવકારશીનું ફળ વધી જાય છે. વળી, દેશવિરતિનાં આખા જન્મારાનાં પચ્ચખાણનાં ફળ કરતાં દીક્ષા લીધેલા સંયમીની એક ઘડી વધી જાય. કેટલું અમૂલ્ય છે સંયમ! મરૂદેવા માતા ગૃહસ્થવેશમાં હોવા છતાં હાથીની અંબાડી પર પોતાના તીર્થકર પુત્ર ઋષભદેવના સમવસરણમાં પરિણામોની તીવ્રતમ વિશુદ્ધિ કરતાં એક અંતર્મુહૂર્તમાં ક્ષપક શ્રેણી પર ચઢી કેવળજ્ઞાન પામ્યાં. ભરત ચક્રવર્તીને અરીસાભુવનમાં વીંટી ઉતારતાં અન્યત્વ ભાવના ભાવમાં ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ઈલાચીપુત્ર, કૃતપુય વગેરે તપ, સંચમની સાધના કર્યા વિના કેવળજ્ઞાન પામ્યા. આવી ઘટનાઓ કવચિત્ જ થાય છે. એ અપવાદ માર્ગ છે. ઉત્સર્ગ માર્ગ તો એક જ છે. મોક્ષપદની પ્રાપ્તિ સંયમ વિના અસંભવ છે કવિ કડી-૨૩૮માં ગૃહસ્થલિંગ, કુલિંગ અને દ્રવ્ય લિંગીને મિથ્યાત્વી કહે છે. ૧) દ્રવ્યલિંગ = માત્ર બાહ્ય પરિવેશ. જેમાં આંતરિક પરિણતિ જિનધર્મથી વિપરીત છે, તેથી તેની ગણના મિથ્યાત્વમાં થાય છે. ૨) કુલિંગ = અસઆચરણ, યમ-નિયમનો ભંગ, અતિચારોનું સેવન, દોષો તરફ દુર્લક્ષ્ય. અતિશય દોષોનું સેવન કરનાર અંતે સદાચારથી સંપૂર્ણ વિરમે છે. તેના ભાવો જિનધર્મથી તદ્ન વિપરીત છે. ૩) ગૃહસ્થલિંગ = ગૃહસ્થ = સંસાર ભાવ. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કવિએ દ્રવ્યલિંગને અપ્રમાણ કહ્યું છે, તેમ ઉપાધ્યાય યશોવિજયજીએ પણ લિંગને અપ્રમાણ કહ્યું છે. “કોઈ કહે અર્પેલિંગે તરસ્યું, જૈન લિંગ છે વારુ; તે મિથ્યા, નવિ ગુણ વિણ તરઈ, ભુજ વિણ ન તરેતારૂપે.”(૧/૧૮) અર્થ આઘો, મુહપત્તીથી તરી જઈશું એવું કહેનારા દ્રવ્યલિંગી (સાધુવેશ કે ઉપકરણાદિ)થી ન તરાય, જેમ હાથ વિના તરવૈયો નદી ન તરી શકે. જૈનદર્શનમાં વેશની મુખ્યતા કરતાં અંતર પરિણતિની વધુ મહત્તા છે. નવ તત્ત્વમાં મોક્ષ તત્વની અંદર પંદર ભેદે સિદ્ધ થવાની વાત કહી છે. તેમાં અન્યૂલિંગ, સ્વલિંગ અને ગૃહસ્થલિંગે સિદ્ધ થઈ શકે તેવું જણાવેલ છે. કર્મમુક્ત જીવોમાં કર્મરૂપી બીજ બળી ગયા હોવાથી જન્મરૂપ અંકુરોની ઉત્પત્તિ નથી. જન્મ ન હોવાથી શરીર પણ નથી, અશરીરીને દ્રવ્યવેદ નથી. ચારિત્ર મોહનીય વેદનો અભાવ હોવાથી સર્વ સિદ્ધ ભગવંતો એક સમાન જ હોય પરંતુ છેલ્લા જે દેહથી તેઓ સર્વ કર્મોથી મુક્ત થઈ લોકાગ્રે પહોંચે છે તે અપેક્ષાએ પંદર ભેદે સિદ્ધ થાય છે. સિદ્ધના પંદરભેદ (શ્રી નંદીસૂત્રના સૂત્ર-૨૧,પૃ.૨૦૩ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧, સૂત્ર-૧૧,પૃ.૯૬૦) ૧)તીર્થ સિદ્ધા : તીર્થકરો દ્વારા તીર્થની સ્થાપના થયા પછી જે મોક્ષે જાય તે. દા.ત. ગણધર. ૨) અતીર્થ સિદ્ધ : તીર્થકરો તીર્થનું પ્રવર્તન કરે તે પહેલાં જ મોક્ષે જાય તે. દા.ત. મરૂદેવી માતા. ૩) તીર્થકર સિદ્ધાઃ તીર્થકરની પદવી પામીને જે મોક્ષે જાય છે. દા.ત. બદષભદેવ આદિ તીર્થકરો. ૪) અતીર્થકર સિદ્ધા : તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળીપણે મોક્ષે જાય તે. દા.ત. કપિલ કેવળી. ૫) ગૃહસ્થલિંગ સિદ્ધા : ગૃહસ્થના વેશમાં જ કર્મનો ક્ષય થતાં મોક્ષે જાય છે. દા.ત. ભરત ચક્રવર્તી. ૬) અન્યૂલિંગ સિદ્ધા : સંન્યાસી, યોગી, તાપસના વેશમાં મોક્ષે જાય છે. દા.ત. વલ્કલચરી મુનિ. ૦) સ્વલિંગ સિદ્ધાઃ જૈન શ્રમણના વેશમાં મોક્ષે જાય છે. દા.ત. જંબુ સ્વામી, ગૌતમ સ્વામી આદિ. ૮) સ્ત્રીલિંગ સિદ્ધ ઃ સ્ત્રીલિંગે મોક્ષે જાય છે. દા.ત. ચંદનબાળા, બ્રાહ્મી, સુંદરી આદિ. ૯) પુરૂષલિંગ સિદ્ધા : પુરૂષલિંગે સિદ્ધ થાય છે. દા.ત.તીર્થકર, ગણધર ઈત્યાદિ. ૧૦) નપુંસકલિંગ સિદ્ધા : નપુંસકલિંગે સિદ્ધ થાય છે. દા.ત. ગાંગેય અણગાર. ૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધા : કોઈ પદાર્થ દેખી પ્રતિબોધ પામે. જેમકે સંધ્યાના રંગ, વૃદ્ધત્વ, મેઘધનુષ દા.ત. કરકંડુ. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ૧૨) સ્વચંબુદ્ધ સિદ્ધાઃ ગુરુના ઉપદેશ વિના સ્વયં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રતિબોધ પામે. છે. દા.ત. કપિલ કેવળી. ૧૩) બુદ્ધબોહી સિદ્ધા : ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પ્રગટ થતાં મોક્ષે જાય છે. દા.ત. સુધર્માસ્વામી આદિ. ૧૪) એક સિદ્ધા : એક સમયમાં એક જ જીવ સિદ્ધ થાય છે. દા.ત. મહાવીર સ્વામી.. ૧૫) અનેકસિદ્ધાઃ એક સમયમાં ઘણાં જીવો સિદ્ધ થાય છે. દા.ત. ભગવાન વિષભદેવ સાથે. દશ હજારમુનિઓ મોક્ષે ગયા. એક સમયે જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો મોક્ષે જાય છે. અન્યલિંગ, સ્વલિંગ કે ગૃહસ્થલિંગમાં પણ ભાવશુદ્ધિ તો જૈન દર્શન અનુસાર જ જોઈએ. તેવા જીવો ભાવશુદ્ધિથી કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પામી સ્વાભાવિક ઉર્ધ્વગતિથી લોકના અગ્રભાગે સિદ્ધશિલામાં પહોંચી સદાકાળ સ્થિર રહે છે. દ્રવ્યલિંગ, કુલિંગ અને ગૃહસ્થલિંગમાં જીવોનો અવળો પુરુષાર્થ (જિનમતથી વિપરીત પ્રરૂપણા) હોવાથી મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સ્વઘરમાં જતાં જીવાત્માને અટકાવે છે. સંતવાણી કહે છે: હમ તો કબ હું નિજ ઘર આયે, પરઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેકધરાયે. પરમપદ નિજપદમાની મગન હૈ, પરનતિ લપટાયે; શુદ્ધ બુદ્ધ સુખકંદમનોહર, ચેતન-ભાવ ન જાયે...હમ.” પરિણામની વિષમતા, સવિશેષ કષાય પ્રવર્તતા હોય તેને આત્મ તત્ત્વની ઓળખ શી રીતે થાય?પર પરિણતિમાં લપેટાયેલો સ્વને ક્યાંથી શોધી શકે? “યમ નિયમ સંયમ આપ, કિયો પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુન પર્યો.” મોક્ષમાર્ગ સરળ અને સુલભ હોવા છતાં તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, અનંત કાળચક્રમાં દ્રવ્યથી સાધુપણું અનંતવાર આ જીવાત્માએ પ્રાપ્ત કર્યું છે. ભવચક્રમાં મોહપત્તિ અને ઓઘાનામેરૂપર્વત જેટલા મોટા ઢગલાઓ આ જીવાત્માએ કર્યા છે, પરંતુ સંસારનો છેડોન આવ્યો! આ સમસ્ત સંસારનું, જન્મ-મરણરૂપ પરિભ્રમણનું મૂળ કારણ મોહભાવ, પરમાં મમત્વ તેના કારણે ઉત્પન્ન થયેલ રાગ-દ્વેષરૂપ વિભાવ છે. તેનો ક્ષય કરવા શ્રીમદ્જી ઈચ્છે છે જે જન યોગી', આ રચનામાં સૂર્યનું દષ્ટાંત આપે છે. “આથે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; લોકતાં, વિલય થતાં નહિ વાર.” (સ્વાધ્યાય સંચય પૃ.૪૧) For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જેમ મધ્યાહને સૂર્ય સમ પ્રદેશોમાં આવે છે ત્યારે બધા પદાર્થોની છાયા પોતાનામાં જ સમાઈ જાય છે, તેમ સદગુરુની કૃપાથી જો જીવ બાહ્ય પરિણતિ છોડી અંતર્મુખ બને તો અંતરંગમાં અનંતસુખનું ધામ, શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ પદપામે છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે જ ખરું ચારિત્ર છે. અચરમાવર્તકાળના જીવો ભાવચારિત્ર ન પામી શકે કારણ કે કાળલબ્ધિનો પ્રભાવ છે. ચરમાવર્તકાળનો અનંત કાળ પણ મોહ વશ પસાર થાય છે. ચારે ગતિના અનંત પરિભ્રમણ પછી અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં પ્રવેશેલો કોઈ ભવ્ય જીવાત્મા, મોહનીય કર્મની લઘુતા થતાં, સદ્ગરના ઉપદેશથી ક્ષયોપશમ જન્ચ સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરી શકે છે. અકામ નિર્જરા દ્વારા કર્મોની સઘનતા ઓછી થતાં બે પુદ્ગલપરાવર્તન કાળે જીવને નિર્વિવકપણે ધર્મ સાંભળવાની ઈચ્છા થાય છે. દોઢ પુદ્ગલપરાવર્તન કાળે પ્રથમ અપેક્ષાએ કંઈક શુદ્ધિ થવાથી ધાર્મિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરાવવાને અનુકૂળ માર્ગાનુસારીના ગુણોની પ્રાપ્તિ થાય છે. જીવાત્મા ધર્મના માર્ગમાં આવવાની તૈયારી કરે છે તે કાળને માર્ગસન્મુખ કાળ કહેવાય છે. એક પુદ્ગલ પરાવર્તનકાળે રહે ત્યારે જીવાત્મા બીજા તમામ પ્રકારના આડંબર ધર્મોનો ત્યાગ કરી વીતરાંગ પ્રદર્શિત માર્ગ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા કરે છે. તેની મિથ્યાત્વ વાસના મંદ થવાથી અધ્યાત્મ વિષયક શુદ્ધાશુદ્ધની ઓળખાણ કરવાની ઈચ્છા થાય છે. આને ધર્મનો યૌવનકાળ છે.” ધર્મયૌવનકાળમાં જ યથાપ્રવૃત્તિકરણનો પ્રારંભ થાય છે. આ સમયમાં જીવાત્મા આયુષ્ય સિવાયના બધા જ કર્મોની સ્થિતિ ફક્ત પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક દોડાદોડી સાગરોપમ જેટલી ઓછી કરી નાખે છે. કર્મોની સ્થિતિમાં બહુ મોટો ઘટાડો-લઘુતા કરે છે. આવા અધ્યવસાયો સંસારમાં ભટકતા જીવોએ અનંતવાર કર્યા છે. આવી અવસ્થામાં જીવાત્મા અનેક વખત દ્રવ્ય ચારિત્ર મેળવી, નવ રૈવેયક સુધી જઈ આવ્યો છે. પરંતુ આત્માની સાથે સંબંધ ધરાવનારી અત્યંત ચીકાશવાળી, મજબૂત એવી અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ મોહનીયરૂપ રાગ-દ્વેષની ગાંઠ તોડી અલગ થવાની શક્તિ ન હોવાથી જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચી પાછો વળે છે. જ્યાં સુધી રાગ-દ્વેષની ગાંઠ ન તૂટે ત્યાં સુધી સમ્યક્ત્વ ન મળે. સમ્યક્ત્વ વિના સમ્યક્રચારિત્રા અસંભવ છે. પ્રસ્તુત ઢાળમાં કવિ સમ્યફચારિત્રની દુર્લભતા દર્શાવે છે. દુહા ૧૫ સંચમની મહત્તા એક દિન સંયમ પાલતો, પામઇ મુગતિ નીધ્યાન; મુગતિ નહી તો સુર સહી, નીસચઇ રત્ન વીમાના મણિ કંચન રત્નઇ, ભરયું સાલિભદ્ર ઘર સાર; સીર ઠાકુર જાણી કરી, મુકયો નીજ પરીવાર ... ૨૪૧ તપ સંયમ નવી આદરઇ, સાલિભદ્ર કિહિ માય; તુલ પાણિ પદ સારિખા, નરના દાસ જ થાય. ••• ૨૪૦ ... ૨૪૨ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૨૪૩ સાલિભદ્ર સુંદર સુખી, તાપ ખમ્યો નવી જાત; અસઇ અસ્યો તપ આદરયો, નવિ ઉલખતી માત " ... ૨૪૩ અર્થઃ એક દિવસનું સંયમનું શુદ્ધપણે પાલન કરનાર જીવાત્મા પણ મુક્તિરૂપી નિધાન પામી શકે છે. (કદાચ તે જીવાત્માનો સંસાર કાળ બાકી હોય તો) તે નિર્વાણ પ્રાપ્ત ન કરી શકે તો દેવપણે રત્નના બનેલા વિમાનમાં અવશ્ય ઉત્પન્ન થાય છે. ...૨૪૦ રાજગૃહી નગરીના શ્રીમંત શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની હવેલીમાં રત્નો અને સુવર્ણોની કોઈ કમી ન હતી, છતાં પોતાના માથે નાથ (સ્વામી) શબ્દ સાંભળતાં (સ્વયંના નાથ બનવા) પોતાનો પ્રિયા પરિવાર પરિહર્યો. ..૨૪૧ શાલિભદ્રની માતાએ પુત્રના સુકોમળ શરીર અને સંયમની કઠોરતા આ જોઈ) પુત્રને વારતાં કહ્યું “બેટા શાલિભદ્ર! તું તપ અને સંયમ ન આદરીશ કારણકે તારા પગ અને હાથ આંકડાના રૂજેવાં અત્યંત કોમળ છે. અહીં તારી સેવામાં અનેક ચાકરો છે.” ...૨૪ર (દઢ વૈરાગી શાલિભદ્રએ સંયમ સ્વીકાર્યો.) તેઓ સ્વરૂપવાન અને સુખી સંપન્ન હતા. (ગોચરી અને વિહાર જતાં) તેઓ ગ્રીષ્મઋતુનો તાપ સહન ન કરી શક્યા. જ્યારે સંયમનું પાલન કરવું અસહ્ય બન્યું ત્યારે તેમણે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. શરીર કૃશ થતાં ગોચરીએ આવેલા શાલિભદ્રમુનિને તેમની માતાએ ન ઓળખ્યા. ચોપાઇ: ૪ *દીવસ પાખ માસ વરસ વહી, ગયાં પૂણ્ય પાખઇ લેખઇ નહી; સંયમ ચોખું પાડ્યું જદા, સોય દીવશ લેખઇ ગણ્ય સદા પાવડી મણિ કંચન તણાં, હેમ ભુવનનિં બહુ બારણા; ઉંચો થંભ નઇ સહઇસઇ કરી, સોવન તલઇ જાણૂં સરગપુરી તોરણ કનકના ઘંટ ધજાય, પાચ્ય રત્ન તણી પ્રતીમાય; રચના એહેવી કો એક કરાય, તેહથી તપ સંયમ અદીકાંયા એહેવાં સાર સંયમ નઇ વીષ, મ કરિ પ્રમાદ પદવી લઇ અખઇ; મોખ્ય પંથ સંયમ વીન નહીં, સંયમ માનવની ગતિ જ યહી. ધરમમાહિ નહી કુલ પરધાન, જો હરિકેસી મુકી માન; તપના ખેંચ્યા આવઇ દેવ, રાતિ દીવશ સુર કરતા સેવા .. ૨૪૮ અર્થ: સંયમ વિનાનાં દિવસ, પખવાડિયું, માસ, વર્ષ જે વીતે છે, તે પુણ્ય કર્યા વિનાનાં લેખામાં આવતા નથી પરંતુ જે દિવસે ચોકખું સંયમ જીવન પાળ્યું તે દિવસ હંમેશાં ગણતરીમાં ગણાય છે...૨૪૪ એક જિનમંદિર બનાવે તે કરતાં તપ-સંયમનું ફળ અધિકું છે. તે જિનમંદિર કેવું હોય? તેનાં પગથીયાં (પાવડિયા) મણિ, સુવર્ણનાં હોય. તેના ઘણાં દ્વારો હોય. તે દ્વારો સોનાના હોય. જેમાં હજારો ઊંચા થાંભલા હોય. તેનું ભોંયતળીયું સોનાનું હોય. જાણે સ્વર્ગપુરી ન હોય ! આ ભુવનના * નોંધ :- શ્રી શ્રેણિકરાસની કડી-૦૦૯ થી ૦૮૧ અને રોહિણેય રાસની કડી - ૨૪૨ થી ૨૪૪ સમાન છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ...૨૪૮ પ્રત્યેક દ્વારે સુવર્ણના તોરણ હોય. સોનાના ઘંટ અને સોનાની ધ્વજા લહેરાતી હોય. તેમાં પાંચ્યા જાતિના ઉત્તમ રત્નની બનેલી પ્રતિમા હોય. આવી રચના કોઈ એક કરાવે તેનાં કરતાં સંયમનું ફળ અધિક છે. ..૨૪૫,૨૪૬ એવા ઉત્તમ સંચમની પ્રાપ્તિ વિશે પ્રમાદ ન કરનાર શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. મોક્ષ માર્ગ સંયમ વિના સુલભ નથી. વળી, સંયમમનુષ્યગતિમાં જ સુલભ છે. ..૨૪૦ સંયમધર્મની આરાધના માટે ઉચ્ચકુળની આવશ્યકતા જરૂરી નથી. જો હરિકેશ મુનિએ (ચાંડાલ કુલમાં જનમ્યા છતાં) અહંકાર ત્યાગી ઉત્કૃષ્ટ તપ કર્યું તેથી આકર્ષાઈ દેવ પણ ખેંચાઈને તેમની પાસે આવ્યો. તે દેવ મુનિની રાત્રિ-દિવસ સેવા કરતો હતો. દુહા : ૧૬ નંદષણિ નીચ કુલઇ પણિ તપ સંયમ સાર; નૃપ વસુદેવ જ તે થયો, હરીવંશ કુલ શણગાર ૨૪૯ રાજસુતા વીધ્યાધરી, બોહોત્યરી સોય હજાર; કાહાન પીતા પરણ્યો સહી, અહો તપનું ફલ સાર ... ૨૫૦ અર્થ: ભલે નંદીષેણ મુનિ નીચા કુળમાં જન્મ્યા હતા પરંતુ તેમની તપશ્ચર્યા અને સંયમ ઉત્કૃષ્ટ કોટિના હતા. તેઓ મૃત્યુ પામી બીજા ભવમાં) વસુદેવ નામના રાજા બન્યા, જેઓ હરિવંશ નામના ક્ષત્રિયકુળના શણગાર હતા. વિદ્યાધરોની બહોંતેર હજાર રાજ કન્યાઓ હતી. તેને શ્રી કૃષ્ણના પિતા વસુદેવ પરણ્યા. ખરેખર!તપનું ફળ અત્યુત્તમ છે. ...૨૫૦ વિવેચન રાસનાયક પ્રસ્તુત દુહા ઃ ૧૪-૧૫ અને ચોપાઈ : ૪માં સંયમની દુર્લભતા સમજાવી તેની મહત્તા દર્શાવે છે. - સંયમઃ * * સર્વવિરતિ ધર્મ એ જૈનદર્શનનું મોક્ષપ્રાપકતત્ત્વ છે. સંચમને શાસ્ત્રીય ભાષામાં “ચારિત્ર' કહેવાય છે. ચય+રિક્ત = ચારિત્ર. ૧) કર્મોનો સમૂહ જેના દ્વારા ખાલી થાય તેને ચારિત્ર કહે છે. ૨) જે આવતા કર્મોને રોકે અથવા આઠ કર્મોનો ક્ષય કરે તે ચારિત્ર છે. ૩) સમિતિ અથવા સાવધાનીપૂર્વકયમ-નિયમોનું પાલન કરવું તે સંયમ છે. ૪) સ્વ સ્વભાવમાં રમણતા એ જ ચારિત્ર(સંયમ) છે. સર્વસાવધયોગના ત્યાગપૂર્વક પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોનું પાલન કરે તે ‘દ્રવ્ય ચારિત્ર' છે. દર્શન સપ્તક, અપ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્ક અને પ્રત્યાખ્યાનાવરણીય ચતુષ્ક એમા પંદર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં જીવનાં પરિણામ તે ભાવ ચારિત્ર' છે. જે ચારિત્ર દ્વારા કર્મનો આસવ આવતો અટકે છે. ચારિત્ર એ સંવર છે. ••૨૪૯ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંયમ જીવનની સફળતાનો મહત્ત્વનો પાયો ઉત્સાહ છે. શ્રી આચારાંગ સૂત્ર કહે છે-નાણ સદ્ધાનિસ્વંતો તામેવશુપાતિજ્ઞા અર્થાત્ શ્રદ્ધા, જિનવચન અને ગુરુઆજ્ઞા ખાતર પોતાની તમામ ઈચ્છાઓનું વિલીનીકરણ કરવાનો અદમ્ય ઉત્સાહ તે સંયમ છે. ઉત્સાહ સત્ત્વને પ્રવર્ધમાન કરે છે. સત્ત્વથી જ પરિષહ અને ઉપસર્ગોની વચ્ચે સંયમ અખંડિત રહે છે. કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણકુમાર નેમિનાથ ભગવાનની દેશના સાંભળી પ્રબુદ્ધ બન્યા. હતા. તેમણે સર્વવિરતી ધર્મ સ્વીકાર્યો. કૃષ્ણ વાસુદેવના પુત્ર અને નેમિનાથ ભગવાનના શિષ્ય તરીકે પ્રજામાં પ્રસિદ્ધ હોવા છતાં પૂર્વના નિકાચિત કર્મના ઉદયના કારણે શુદ્ધ ભિક્ષા ન મળતી. અશુદ્ધ ભિક્ષા તેઓ સ્વીકારતા જ નહીં. બીજા સાધુઓની લાવેલી ભિક્ષા પણ તેઓ લેતા નહીં. તેમનો “સ્વલબ્ધિની. ભિક્ષા'નો અભિગ્રહ હતો. કેટલાય દિવસો સુધી શુદ્ધ નિદોર્ષ આહાર ન મળ્યો. તેમણે વિચિત્ર કર્મોદય છતાં વૈભવી ગૃહસ્થીકાળને કદી યાદ ન કર્યો, કે ન સંચમથી પલાયનવૃત્તિ અપનાવી. કર્મોના વિષમ ઉદયોને સહન કરી અંતે ગોચરીમાં પરલબ્ધિથી મળેલો લાડુનો ચૂરો કરતાં કરતાં કર્મોનો ચૂરો કરી. કેવળજ્ઞાન અને કેવળદર્શન મેળવ્યું. પ્રસિદ્ધ, પ્રશંસા, પતન, પાપ, પરલોકનો સતત ડર હોય તેને જ સંયમી કહેવાય. રવાં નાઢિપંડિઅર્થાત જીવનની પ્રત્યેક ક્ષણે જાગૃત રહે તે જ પંડિત (જ્ઞાની-સંયમી) છે. જૈનશાસનમાં શાલિભદ્ર શ્રેષ્ઠી સુપ્રસિદ્ધ છે. ત્રિ. શુ. પુ. ચ. માંતે અધિકાર છે- એમના મહેલમાં પ્રતિદિન ૯૯ પેટીઓનું અવતરણ સ્વર્ગથી થતું હતું આ વાતથી જૈનો પરિચિત છે. મગધેશ્વર શ્રેણિકની સંપત્તિની તુલનામાં શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રની સંપત્તિ સૌથી વધુ હતી. શાલિભદ્રની હવેલી સુવર્ણ, હીરા અને મણિરત્નોથી સુશોભિત હતી. પોતાને માથે ‘ઠાકુર-નાથ” જેવા વેણ સાંભળી શાલિભદ્ર પ્રબુદ્ધ થયા. તેમણે માતા પાસેથી દીક્ષાની અનુમતિ માંગી. શાલિભદ્રએ સંસાર અવસ્થામાં કદી તાપ પણ વેક્યો ન હતો. અરે સાતમાળની હવેલીથી, નીચે પણ કદી આવ્યા ન હતા. કેવી ઠંડી અને કેવી ગરમી તેની પણ ખબર ન હતી. તેમનું શરીર અત્યંત સુકોમલ હતું. તેમના પગ અને હાથ આકડાના રૂજેવાં અત્યંત પોચાં અને નરમ (મુલાયમ) હતાં. તેમની સેવામાં અનેક નોકરો હતાં. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય એવી દોમદોમ સાહેબી વચ્ચે ઉછરેલા શાલિભદ્રથી સંયમના કઠીન પરિષહ સહન કરવાં તે મીણના દાંત વડે લોઢાના ચણા ચાવવા બરાબર અત્યંત દુષ્કર કાર્ય હતું. માતાએ તેમને ઘણી રીતે સમજાવ્યા પણ વૈરાગ્ય દઢ હતો તેથી શાલિભદ્ર સંચમ સ્વીકારીને જ રહ્યા. સુકોમળ, સોહામણા અને સુખી શાલિભદ્રથી ગ્રીષ્મઋતુઓનો આકરો તાપ સહન ન થયો ત્યારે તપશ્ચર્યા આદરી. માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાથી તેમના દેહની કાંતિ વિલય પામી. કાયા કૃશ થઈ જતાં પોતાના જ ઘરે ગોચરી વહોરવા પધારેલા દીકરા(મુનિ)ને ભદ્રા માતા ઓળખી જ શક્યા નહીં!! કર્મસત્તા પર વિજય મેળવી પોતાના “નાથ” બનવા નીકળેલા શાલિભદ્ર મુનિએ દેહની નિર્બળતા જાણી વૈભારગિરિ પર્વત પર જઈ અનશન કર્યું. શાલિભદ્ર મુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નામના અનુત્તર વિમાનમાં એકાવતારીપણે અવતર્યા. પરાક્રમી શાલિભદ્ર મુનિની સાધના અત્યંત જોરદાર હતી. તેમનો મોક્ષ અત્યંત નિકટ હતો. સર્વ કર્મ ક્ષય થવાથી અલ્પ વેળા હતી ત્યાં નિયતિએ ભાન ભૂલાવ્યું, ભદ્રામાવડી પોતાની વહુઓ સાથે વૈભારગિરિ પર્વત પર મુનિ (દીકરા)નાં દર્શન કરવા આવ્યાં. શાલિભદ્રની કૃશ કાયાને જોઈ માતા પોતાને ન રોકી શક્યાં. તેઓ કરુણ રુદન કરવા લાગ્યાં. ભદ્રા માતાના કરુણ રુદન સામે શાલિભદ્રમુનિ ઝૂકી ગયા. અનશનની ઘોર સાધનાની સ્થિતિમાં માતા સમક્ષ કરુણાસભર દષ્ટિ કરી. ફક્ત બે-ચાર પળોમાં જ મોક્ષ થવાનો હતો તે તેત્રીસ સાગરોપમ માટે દૂર ઠેલાઈ ગયો. શાલિભદ્રમુનિ કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચ્યા જ્યારે “ધન્યમુનિ નિર્વિઘ્ન મોક્ષ પામ્યા!આનું નામ નિયતિ! ભગવાન મહાવીરે પૂર્વે નંદમુનિના ભવમાં એક લાખ વર્ષમાં અગિયાર લાખથી વધુ માસક્ષમણના તપની અનવરત સાધના કરી છતાં કૈવલ્ય પ્રાપ્ત ન થયું. તેમને ફરજિયાત સ્વર્ગગમના કરવું પડયું. આ છે નિયતિનો પ્રભાવ! સંયમ આરાધનાનું પરંપર ફળ સ્વર્ગ છે જ્યારે અનંતર ફળ મોક્ષ છે, એવું કવિ શાલિભદ્ર મુનિના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે. પ્રસ્તુત ચોપાઈ : ૪માં કવિ સંયમની દુર્લભતાની સાથે તેનું માહારા દર્શાવે છે. વળી જૈના દર્શનની વિશાળતા દર્શાવતાં સંયમમાં જાતિવાદને સ્થાન નથી એવું પણ કહે છે. કવિ તેના સંદર્ભમાં હરિકેશી મુનિનું દષ્ટાંત આલેખે છે. જ્ઞાનદશાની અખિલાઈને આંબવા માટે સર્વવિરતિ ધર્મનું અવલંબન આવશ્યક છે. સંયમ એ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠત્તમ ધર્મ છે. તેની શુદ્ધિ અને પુણ્ય પ્રચંડ છે. તે “શ્રાદ્ધવિધિ ગ્રંથના' અવતરણથી કહું છું: . मिथ्यादृष्टिसहस्रेभ्यो वरमेको जिनाश्रयी। जिनाश्रयिसहस्रेभ्यो वरमेको अणुव्रती। अणुव्रतिसहस्रेभ्यो वरमेको महाव्रती। ' મહાવતિસહસેમ્યોવરમેeોવિનેશ્વરઃ || અર્થ : એક લાખ મંદ મિથ્યાદષ્ટિ માર્ગાનુસારી) જીવો દ્વારા માનવતા આદિનો ધર્મ કરવા દ્વારા જેટલું પુણ્ય અને શુદ્ધિ થાય તેટલું પુણ્ય અને શુદ્ધિ માત્ર દશ હજાર જિનદેવની ભક્તિ કરવાથી થાય છે. જિનભક્તિ દ્વારા થતું તેટલું પુણ્ય અને શુદ્ધિ એક હજાર દેશવિરતિધર જીવો સામાયિક આદિ દ્વારા કરે છે. એક હજાર શ્રાવકો જેટલું પુણ્ય અને શુદ્ધિ માત્ર દસ સર્વવિરતિધર આત્માઓ કરે છે. - સંક્ષેપમાં હજારો-લાખો અન્ય ધર્મીઓ કરતાં એક જ વિરતિધર શ્રેષ્ઠ છે કારણકે સર્વ વિરતિધરને લોકના સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પ્રત્યે હાર્દિક કરુણા છે. એક સર્વવિરતિધર ચૌદ રાજલોકના આઠમા અનંતે રહેલા સર્વ જીવોને અભયદાન આપે છે. “ફરેમિ ભંતે સુત્રની પ્રતિજ્ઞા સર્વ જીવોને રક્ષા *મતાંતરે ધન્યમુનિ પણ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. (જુઓ ‘રાસરસાળ ગ્રંથ- કવિ બદષભદાસ કૃત શ્રેણિકરાસ પૃ-૧૫૩.) For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કરાવી મોક્ષપદ અપાવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના અ.૫, ગા.૧૯ અને ૨૦માં ભગવાન મહાવીરે સાધનાનું મૂલ્ય સંયમને આપ્યું છે. તેમણે સંયમયુક્ત ગૃહસ્થ અને સાધુને શ્રેષ્ઠ કહ્યાં છે. સંયમ એ આત્મપરિણતિરૂપ છે. તે બધા ભિક્ષુકો કે બધા ગૃહસ્થોમાં ન હોય. ગૃહસ્થા વિવિધ પ્રકારે શીલસંપન્ન હોય છે. બધા જ સાધુઓનાં શીલ સમાન નથી હોતાં. કેટલાક ભિક્ષુકોથી ગૃહસ્થનો સંયમ અનુત્તર હોય છે. બધા જ ગૃહસ્થોથી ભિક્ષુનો સંયમ અનુત્તર હોય છે.” સાધુત્વની પ્રતિમા બાહ્ય વેશ, પરિવેશ, જાતિથી દૂર હટી અંતર આલોકની વેદી પર પ્રતિષ્ઠિત છે. તેથી જ મહાત્મા યશોવિજયજીએ ‘શાંતિનાથ સ્તવન'માં કહ્યું છેઃ “તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; એહથી રે જાયે સઘળાં રેપાપ, ધ્યાતા રેગ્યેય સ્વરૂપ હોવે પછે જી.”(સ્વાધ્યાય સંચય: પૃ. ૨૦૨) ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતાની ચરમસીમા એ જ ચારિત્ર ધર્મની સિદ્ધિ છે. આવા ઉત્કૃષ્ટ ધર્મની બરોબરી કોઈ કાળે ન થઈ શકે. ફક્ત બે ઘડીની એક શુદ્ધ સામાયિકનું મૂલ્ય મગધ નરેશ શ્રેણિક ન આંકી શક્યા તો જાવજીવનું સંવર વ્રતનું મૂલ્ય કેટલું અગાધ હશે? જેની કિંમત અવર્ણનીય જ હોય. કવિ કડી ૨૪૬-૨૪૦માં સંયમનું ફળ દર્શાવતાં કહે છે? કોઈ એક જિન ભક્ત એક જિનાલયનું નિર્માણ કરાવે તે કરતાં પણ તપ અને સંયમનું ફળ અધિક છે. આ જિનાલયનું સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે, જિનાલયનાં સોપાન મણિરત્ન અને સુવર્ણનાં હોય, તેનાં ઘણાં દ્વાર હોય, તે દ્વાર સોનાનાં બનેલાં હોય, તેમાં હજારો ઊંચા સુવર્ણના થાંભલા હોય, તે જિનાલયનું ભોંયતળિયું સુવર્ણનું બનેલું હોય, જાણે કોઈ અમરાપુરીનો મહેલ જ ન હોય! એવા અપૂર્વ સૌંદર્યવાન, મણિરત્નો અને સુવર્ણથી ખચિત સોનાના મહાકાય ઘંટ અને જિનાલયની ઉપર સુવર્ણની ધ્વજા લહેરાતી હોય, વળી આ જિનાલયમાં પાંચ પ્રકારનાં ઉત્તમ રત્નોની બનેલી જિનપ્રતિમા હોય. આમ, આવા ઉત્તમ સુવર્ણમય જિનાલયની પ્રતિષ્ઠા કરાવનાર ભક્તને જે પુણ્ય મળે તે કરતાં તપયુક્ત સંયમનું ફળ અનેકગણું અધિક છે. આવા અત્યુત્તમ સંયમનું યથાતથ્ય પાલન કરનાર જીવાત્મા ભવસાગર ઓળંગી જાય છે. આવા શ્રેષ્ઠ સાધુની ભારોભાર અનુમોદના કરવાથી આત્મગુણો સંક્રાન્ત પામે છે. સાચા સંતથી સરિ ગયાં, કૈક જીવોના કાજ; એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ.” પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અ૫ક્ષણોમાં પ્રમાદવશ હીચમાન પરિણામે સાતમી નરકના દલિકો સંગ્રહિત કર્યા, તો વળતી જ પળે અપ્રમાદપણે વર્ધમાન પરિણામથી ચૌદ રાજલોકના ઉદ્ગલોકમાં રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના સુખને ઓળંગી કેવળજ્ઞાન- કેવળદર્શનને પ્રાપ્ત કર્યા. ધર્મરુચિ અણગારને માસક્ષમણના પારણે નાગશ્રી બ્રાહ્મણીએ કડવી ઝેરી તુંબડીનું શાક For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ઉકરડો સમજીને વહોરાવ્યું. ગુરુની આજ્ઞાથી અયોગ્ય ગોચરી પરઠવા નિરવધ સ્થાન શોધી રહ્યા. જીવદયા પ્રેમી ધર્મરુચિ અણગારે વિચાર્યું, “મારા શરીરથી વધુ નિરવધ સ્થાન બીજું કયું હોઈ શકે?' માસક્ષમણના પારણે ધર્મમાં શૂરવીર મુનિરાજે કડવી તુંબડીનો આહાર કર્યો. અલ્પકાળમાં સમાધિમરણે કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે જખ્યા. સંયમીનું લક્ષ્ય પરપીડા વર્જન અને પરહિત પ્રવર્તન હોય છે. અષ્ટપ્રવચનમાતા વિશ્વશાંતિ અને વિશ્વમૈત્રીની ભાવના સૂચિત કરે છે. તેમાં જગતના જીવો પ્રત્યે અપાર પ્રેમ અને કરુણાની અભિવ્યક્તિ છે. સમ્યગદર્શનને સુરક્ષિત રાખવા સર્વવિરતિધર્મ આવશ્યક છે, તેમ સર્વવિરતિધર્મને સુરક્ષિત રાખવા અપ્રમાદ જરૂરી છે. શ્રી ધર્મદાસ ગણિવર ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે? ___धित्तुण विसामन्नं संजमजोगेसु होई जो सिढिलो। पड र जई वयणिज्जे सोअइ अगओ कुदेवत्तं ।।२५९।। અર્થ: શ્રમણ ધર્મ સ્વીકારી જે આત્મા પ્રમાદ સેવે છે તે આ લોકમાં વચનીયતા (નિંદા) અને પરલોકમાં કુદેવતા બને છે. ત્યાં પોતાની પૂર્વજન્મની કરેલી ભૂલ પર પારાવાર પસ્તાવો કરે છે. (પણ તેથી શું ફાયદો?) જિનાજ્ઞા પ્રતિબદ્ધ જીવન જીવનાર મુક્તિનું પરમધામ પ્રાપ્ત કરે છે. સર્વવિરતિ ધર્મ ફક્ત એક મનુષ્ય ગતિમાં જ સુલભ બને છે. છે. દેવ કે તિર્યંચગતિના જીવો સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવામાં ઓછાં ઉતરે છે કારણકે સર્વવિરતિધર્મ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ત્રણે ગતિમાં છઠ્ઠ ગુણસ્થાનકનથી. દેવ અને નારકમાં ૧ થી ૪ ગુણસ્થાનક છે, જ્યારે તિર્યંચમાં ૧ થી ૫ ગુણસ્થાનક છે; તેવી તેમની ભવિતવ્યતા છે. માનવ ભવમાં જ સર્વવિરતિધરતલવાર મળે છે, અન્ય જીવોમાં સમ્યગ્દર્શનનું તિલક જ મળે છે. સર્વવિરતિધર્મ કર્મભૂમિનો મનુષ્ય જ મેળવી શકે. અકર્મભૂમિમાં ધર્મ ન હોવાથી સર્વવિરતિધર્મ સ્વાભાવિક જ ન હોય. ભલે, સર્વવિરતિધર્મ માનવ ભાવમાં જ પ્રાપ્ત થાય, છતાં તેમાં ગોત્રની પ્રધાનતા નથી. ઉચ્ચ ગોત્ર પુણ્યથી મળે છે પરંતુ પુરુષાર્થ દ્વારા નીચ કુળમાં જન્મેલ વ્યક્તિ પણ સંયમની આરાધના કરી ઉત્તમતા મેળવી શકે છે. જૈનધર્મની વિશિષ્ટતા એ છે કે માનવ માનવ વચ્ચે જાતિ, કુળ, વંશ, લિંગ, જન્મસ્થાન, રંગ અને સંપત્તિના આધારે ઉંચ-નીચ સ્વીકાર્ય નથી જૈનદર્શનમાં વર્ણ વ્યવસ્થાને સ્થાન નથી. જૈનદર્શન ગુણ અને કર્મના આધારે જ મનુષ્યનું મૂલ્યાંકન કરે છે. જૈનાગમ “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર'નાં પ્રથમ શ્રુતસ્કંધના અ. ૧૩, ગા. ૯ થી ૧૨ અને “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ. રપ, ગા. ૩૧-૩૨ માં આ વિચાર વિધેયાત્મક અને નિષેધાત્મક શબ્દોમાં સ્પષ્ટ થયો છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મસ્તક મુંડાવવાથી શ્રમણ ન થવાય. “ન ડોંગરેજી વંભળો અર્થાત ઓમકારના જાપ જપવાથી બ્રાહ્મણ ન થવાય. કુશ-ચીરના પહેરવેશથી તાપસ ન કહેવાય, અરયમાં રહેવાથી મુનિ ન કહેવાય પરંતુ સમભાવથી શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાનની ઉપાસના કરવાથી મુનિ અને તપશ્વર્યામાં રત રહેવાથી તાપસ કહેવાય છે.” નિગ્રંથ પ્રવચન ભાષ્ય પૃ. ૨૮૯ માં કહ્યું છે, એક વ્યક્તિ કુશીલ, અજ્ઞાન અને પ્રકૃતિથી તમોગુણી હોવા છતાં પણ કેટલાક વર્ણ (જ્ઞાતી-જાતિ) માં જન્મ લેવાના કારણે ઉંચી અને પૂજ્ય ગણવામાં આવે છે જયારે બીજી વ્યક્તિ સુશીલ, જ્ઞાની અને સદ્ગણી હોવા છતાં અમુક કુળમાં જન્મ લેવાના કારણે નીચ અને તિરસ્કૃત સમજવામાં આવે છે. ભગવાન મહાવીર સમત્વ યોગના સાધક અને પ્રતિપાદક હતા. તેમના શાસનમાં શૂદ્ર અને ચાંડાલ જાતિના પુરુષો પણ દીક્ષિત થયા છે. તે સાધકોએ બ્રાહ્મણો અને ક્ષત્રિયો જેટલી જ ઉચ્ચતા મેળવી છે. તેમના સંઘમાં દીક્ષિત થયેલા મુનિઓને કોઇને ગોત્રથી સંબોધન કરવાની મનાઈ હતી. “ ભગવાન મહાવીરે જાતિવાદને નિર્મૂળ કરવાના હેતુથી ઉપદેશતાં કહ્યું, “આર્યો! નિJથે પ્રજ્ઞા, તપ, ગોત્ર અને આજીવિકાનો કદી મદ ન કરવો જોઈએ. આવો મદ ન કરનાર સાધક બધાં ગોત્રથી મુકત બની અગોત્ર એવી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે."* આ જીવે અનંતીવાર ઉચ્ચ અને નીચ ગોત્રનો અનુભવ કર્યો છે, તેથી કોઇ જીવ કોઇથી હીના નથી કે નથી અતિરિક્ત. જાતિ કે વર્ણને મહત્ત્વ આપવાને બદલે ગુણોનો પુરસ્કાર કરતાં જૈનધર્મે જનસમુહમાં અનોખી ચાહના મેળવી. ભગવાન મહાવીરના સમયમાં જાતિવાદથી પીડિત સમાજને એક નવી દષ્ટિ મળી. પ્રભુના સમતાના સ્વરને પ્રાજ્ઞ મુનિઓએ ઝીલી લીધાં. ભગવાન મહાવીરના જાતિ સમન્વયના સિદ્ધાંતની પૂર્તિ *હરિકેશી મુનિનું દષ્ટાંત કરે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના બારમા અધ્યયનમાં આ કથાપ્રસ્તુત છે. - હરિકેશી મુનિ હલકા કુળમાં જન્મ્યા છતાં ઉત્કૃષ્ટ સંયમનું નિર્દોષ પાલન કરી, ઉગ્ર તપશ્ચરણ કરી સમસ્ત કર્મોને ખેરવી નાખ્યાં. તેમની ધર્મ સાધનામાં જાતિ અવરોધક ન બની શકી. અહીં સ્પષ્ટ થાય છે કે, મુનષ્ય જાતિથી નહી પરંતુ કર્મ(ગુણો)થી મહાન છે. - હરિકેશી મુનિની જેમ નંદીષેણ મુનિ પણ નીચ કુળમાં જન્મ્યા હતા. તેમનું કથાનક 'ભરતેશ્વરની કથાઓમાં સંગ્રહિત છે, જેનું કવિ નામનિર્દેશન કરે છે. મગધ દેશના નંદીવર્ધન ગામમાં નંદીષેણ રહેતો હતો. તેના શરીરનાં અગોપાંગ વાંકા વળેલા, દાંત કાળા અને આકાર બેડોળ હતો. લોકો તેને જોઇને મોટું વાંકું કરતા હતા. બાળપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં મોસાળમાં રહ્યો. નગરનાં યુવાનોનાં લગ્ન થતાં જોઇ નંદીષણને લગ્ન કરવાનું મન થયું પરંતુ કદરૂપીપણું અને દુર્ગધીપણાના કારણે કોઇ નારી લગ્ન કરવા તૈયાર ન થઈ. અંતે કટાળીને પર્વત પર જઇ નંદીષેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે તેને અચાનક જૈન મુનિનો ભેટો થયો. મુનિના ધર્મોપદેશથી નંદીષેણે *હરિકેશી મુનિ જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ બોધપામી પંચમહાવ્રત અંગીકાર કર્યા. દીક્ષાના પ્રથમ દિવસે જ નંદીષેણ મુનિએ ચાર અભિગ્રહ ધારણ કર્યા. (૧) નિર્દોષ અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો (૨) યાવત જીવન છઠ્ઠના પારણે છઠ્ઠઉપવાસની તપશ્ચર્યા કરવી (૩) ક્રોધનો ત્યાગ કરવો (૪) સાધુ સંતોની સેવા કરવી. નંદીષેણ મુનિએ ચારે નિયમોનું કાળજીપૂર્વક સંમય જીવનમાં પાલન કર્યું. પોતાની પ્રતિજ્ઞામાં ખૂબ જ દઢ હોવાથી એકદેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. રોગી મુનિ બનીને આવેલા દેવની તેમણે પ્રસન્નતાપૂર્વક, ઉત્સાહથી સેવા કરી. અંતિમ સમયે કાયા કૃશ થતાં અનશનની આરાધના કરી, પરંતુ નિકાચિત કર્મના ઉદયે તે નિયાણું કરી બેઠા. “જો મારા તપ અને સંયમમાં શક્તિ હોય તો તેના ફળ સ્વરૂપે હું સ્ત્રીવલ્લભ બનું.” આ છે નિયતિ! નંદીષેણ મુનિએ મોક્ષને દૂર ઠેલ્યો. “સંયમ છે અણમોલ રતન, કરવું પડશે ખૂબ જતન; પરમાત્મા સાથે જોડતો સેતુ, પહોંચાડે છે નિજ વતન.” નંદીષેણ મુનિ મૃત્યુ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી મનુષ્યમાં શ્રેષ્ઠ વસુદેવ નામના રાજકુમાર થયા. ૧૨૦૦૦ નારીઓના વલ્લભ બન્યા. મનુષ્ય જન્મનાં ઉત્તમ ભોગો ભોગવી તેઓ પુનઃ દેવ બન્યા. ઉત્કૃષ્ટ કોટિના સંયમ પાલનથી નંદીષેણ મુનિ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ બળ્યા. આ દષ્ટાંત પરથી સમજાય છે કે, બન્મના ગાયતે શુદ્રઃ સંસ્વારા દ્વિન ૩યતો જન્મથી તો સર્વ શુદ્ર જ જન્મે છે પરંતુ સારા સંસ્કારો પ્રાપ્ત કરનાર જીવાત્મા “બ્રાહ્મણ' કહેવાય છે. સદ્ધર્મ અને સુસંસ્કારવાન જિનોપાસક જ જૈન' કહી શકાય. જૈન ધર્મ ઉદ્ઘોષણા કરે છે કે, કોઇપણ વર્ણ, જાતિ, કુળ, દેશ, વેશ, લિંગનો વ્યક્તિ જો વિતત્ત્વની નિર્મળ આરાધના કરે તો, સિદ્ધપદમેળવે છે.” ચોપાઇ ૫ મુમુક્ષુની ક્ષમાપના અહીત હીત પ્રાણીનંઇ જેહ, જિન કાઇઇ નવી વાર તેહ; નવી અદરાવઇ જિનવર કહી, બલઈ હાથ ગ્રહી વારઇ નહી પણિ ઉપદેશ જિન એહેવો દે, સુણતા હોઇ સૂર ઠાકુર તેહ; વીર વચન તે દીસઇ અમ્યું, તો માનવના ભવનું કહ્યું ... ૨૫૨ હીત ઉપદેશ મહીમા જાણીઉં, ઇંદ્રપણું પામ્યો વાણીઉં; કારતીગ સેઠિ હરીનો અવતાર, સુધરમ રીધ તણો નહી પાર ઇંદ્ર સમી રીધિ કહી જેહ, ભરત ચક્રવતી પામ્યો તેહ; માનવ લોકનો સ્વામી કહયો, હીત ઉપદેશ કરયાર્થિ થયો. કરણ તણા સુખનું કરનાહાર, વીર વચન અમૃત પઇસાર; પામીનઇ આતમ હીત કરો, અહીતપણ્ મમ કો આદરો ચોરી વંચના કુડ કપટ, જે પરદાર ટ્યતા વટ; તેહેનઇ તેહ જ અહીત બહુ કરઇ, વલી વઇર માનવ તીહા ધરઇ • ૨૫૧ ••• ૨૫૩ •. ૨૫૪ ... ૨૫૫ ••• ૨૫૬ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ લહઇ ઉપદેશ જ હજાર, કેતા નવી બુઝાઅ લગાર; બ્રહ્મ દત્ત નવિ પામ્યો પાર, ઉદાઇ રાયનો મારણહાર ચપલ કાન ગજ કેરો જોય, રાજ લક્ષ્મી તે એહેવી હોય; અણછંsઇ કરમાઇ લેપાય, પછઇ જીવ અધોગતિ જાયા રાવણ લખમણની પરી જોય, નવઇ નંદતે મોરઇ હોય; જરાસંઘ પરમુખ બહુ થયા, અણછંડિ તે નરગઇ ગયા જે સુપરખ નર જગમાહાં હોય, થોડઇ વચનઇ બુઝઇ સોય; ચમ જગમાહિં સનતકુમાર, સુરવચનિ લઇ સંયમ ભાર હલું કરમી રોહણઉ જેહ, સુણતાં બુઝયો સુપરખ તેહ; પુછઇ વીરનિ બહુ પરિઝમી, યતિ ધરમ નિચોગિ કઇ નથી .... ૨૬૧ તવ જિનવર બોલ્યા ગહઇગહી, યતી ધરમ નિયોગિ તુ સહિ; , ચારીત્ર ચોખાનો ધરનાહાર, ખેરુ કરમ તણો કરનાહાર તવ રોહણ બોલ્યો જિન સાથિ, તો દીખ્ય લેઉં તુમ હાથિ; પણિ શ્રેણિક કની જઇ આવશું, પછઇ સુખિ તુમ સહી પણિ થશુ વંદી વીરનઇ પાછો વલ્યો, આવી નૃપ શ્રેણીકના મલ્યો; લોહખરાનો હું દીકચરો, રોહઉિ નામઇ હું ખરો તુમ નગરીનો લુટણહાર, મૂઝ ઉપરાધ તણો નહી પાર; વીર વચન સુણઉંમઇ સહી, તેણઇ મંત્રી મુઝ ન સકયો ગ્રહી ઉવેખશો મા મૂઝ માહારાજ, પોતાનો લેખવ્યો આજ; , માણસ તુમાહારા મેલો સાથિ, સઘળું ધન સોપું તસ હાથિ હું તો લેઇશ સંયમ ભાર, તો કરો હવઇ માહારી સાર; ભુપઇ તેડયો અભઇકુમાર, સાથ૪ મોકલ્યો તેણીવાર નદી તીરિ પરબત નઇ કુંજ, ચચર ચોહોવટી, અનઇ નીકુંજ; વરખ મુલ અનઇ શમશાન, ત્યાહાથી કાઢી દીઇ નીધ્યાના ગફા ભોંઇરઇ જેહ સોવન, સરોવર માહાથી કાઢયું ધન; શ્રેણિક આગલિ કીધો ઢગ, નૃપ મંત્રીસ અચંભઇ લોગ ... ૨૬૯ અર્થ: આ વિશ્વમાં જીવાત્માને હિતકારી કે અહિતકારી જે છે તે સંબંધમાં જિનેશ્વર ભગવંત કોઈને રોકતા નથી તેમજ તેનું આચરણ કરવા માટે પણ કહેતા નથી. વળી, તેઓ કોઈને બળપૂર્વક હાથ પકડી અકૃત્ય કરતાં અટકાવતાં પણ નથી. ...૨૫૧ પરંતુ જિનેશ્વર દેવ એવો પ્રસંગોપાત ઉપદેશ આપે છે કે જે સાંભળતાં (જીવાત્મા) દેવોના અધિપતિ (ઈન્દ્ર) બને છે. ભગવાન મહાવીર સ્વામીનાં વચનો જો આટલાં ગુણકારી છે. તો માનવભવમાં એક ચિત્તથી સાંભળેલાં જિનવચનનું શું કહેવું? ...૨૫૨ જિનેશ્વરનાં હિતકારી વચનોનો મહિમા જાણીને એક વણિક પણ ઈન્દ્રની પદવી પામ્યો. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કાર્તિકશેઠપ્રથમ સુધર્મદેવલોકમાં ઈન્દ્રનો અવતાર પામ્યા, જ્યાં અપાર રિદ્ધિ-સિદ્ધિ છે. ૨૫૩ ઈન્દ્રની જેટલી સમૃદ્ધિ હોય તેટલી સંપત્તિ ભરત ચક્રવર્તી પામ્યા. તેમને મનુષ્ય લોકના નરવીર (ચક્રવર્તી) કહ્યા છે. ચક્રવર્તી બન્યા તેનું મુખ્ય કારણ હિતોપદેશનું શ્રવણ હતું. ..૨૫૪ કાનને પવિત્ર બનાવી સુખ આપનાર વીર વચનો અમૃત જેવા ઉત્તમ છે. તેને પામીને હેભવ્ય જીવો !તમે આત્મકલ્યાણ કરો. તમે આત્માનું અહિતપણું શા માટે કરો છો? જે જીવાત્મા ચોરી, ઠગાઈ, છળપ્રપંચ, પરસ્ત્રીગમન આદિખરાબ માર્ગની ચિંતવના કરે છે. તેઓ પોતાના હાથે પોતાનું જ ખૂબ અહિત કરે છે. વળી, તેવો મનુષ્ય બીજા પ્રાણીઓ સાથે શત્રુતા બાંધે છે. .૨પ૬ કેટલાક જીવાત્માઓ હજારો વખત જિનોપદેશ સાંભળે છે છતાં સહેજ પણ બુઝતા નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાસી રાજાને મારનાર (વિનચરત્નમુનિ) સંસારનો પાર કરી શક્યા નહીં. ...૨૫૦ રાજ્ય અને લક્ષ્મી ગજરાજના કાન સમાન અત્યંત ચંચળ છે. જે વ્યક્તિ તેનો ત્યાગ કરતો નથી તેનો આત્મા કર્મથી ભારે લેવાય છે. ત્યાર પછી તે જીવાત્મા નરકગતિમાં જાય છે. ...૨૫૮ લંકાપતિ રાવણ અને અયોધ્યા નિવાસી લક્ષ્મણ (પ્રતિવાસુદેવ અને વાસુદેવ) ની જેમ પૂર્વે થયેલા નવનંદ (વાસુદેવ) તેમજ જરાસંઘ જેવા ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ (પ્રતિવાસુદેવો) થયા. જેઓ પરિગ્રહનીમૂડ્ઝન છોડી શક્યા તેથી નરકમાં ગયા. ...૨૫૯ આ વિશ્વમાં રહેલા સુપરખ (સુલભબોધિ) મનુષ્યો જિનેશ્વરનાં બહુ થોડા જ વચનોથી પ્રબુદ્ધ બને છે. જેમકે સુરના વચનોથી સનકુમાર ચક્રવર્તી પ્રતિબોધપામ્યા. ...૨૬૦ - વિશ્વમાં જે સજ્જનો (સુલભબોધિ) છે તેઓ અલ્પ વચનો શબ્દો સાંભળી તરત જ પ્રતિબોધિત થયા છે” હળુકર્મી રોહિણેયકુમારે ભાવપૂર્વક પ્રભુ મહાવીરને પ્રદક્ષિણા કરી પૂછ્યું, “હું યતિધર્મને યોગ્ય છું કે નહીં?” ...૨૬૧ ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક કહ્યું, “દેવાનુપ્રિય! તું યતિધર્મને યોગ્ય જ છે. તું શુદ્ધ ચારિત્રપાળનાર થઈશ તેમજ કર્મને ખંખેરનાર બનીશ.” ...૨૬૨ ત્યારે રોહિણેયકુમારે કહ્યું, “જિનેશ્વર ભગવંત હું આપની સાથે આપના હસ્તે દીક્ષિત થવા માંગુ છું.”ભગવાને કહ્યું, “પ્રથમ તું મહારાજા શ્રેણિક પાસે જઈ આવ. પછી દીક્ષા લઈ તું સુખી થજે.” ..૨૬૩ રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી પાછો વળ્યો. તે સીધો મહારાજા શ્રેણિક પાસે આવ્યો. તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું, “રાજન ! હુંલોહખુરનો પુત્ર છું. મારું જ નામ રોહિણેય છે.” ...૨૬૪ પોતાની ભૂલોની કબૂલાત કરતાં તેણે આગળ કહ્યું, “મહારાજ ! હું પોતે જ તમારી નગરીને લૂંટનારો ચોર છું. મારા અપરાધો અપાર છે. મેં જિનેશ્વરની વાણી સાંભળી હતી તેથી મહામંત્રી અભયકુમાર (દુર્લધ્ય બુદ્ધિ, જેમાં દેવલોકનો આભાસ રચ્યો) મને પકડી ન શક્યા. ...૨૬૫ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ હે મહારાજ !મને તમારો પોતાનો ગણીને જાણો. મારી ઉપેક્ષા ન કરશો મારી સાથે સેવકોને મોકલો જેથી (વૈભારગિરિ પર્વતની ગુફામાં છુપાવેલ ચોરીનો સઘળો માલ) ધન પાછું સોપું .૨૬૬ હે મહારાજ ! હું સંયમ અંગીકાર કરવા ઈચ્છું છું. હવે તમે મારી સાર સંભાળ કરો. (દીક્ષાની તૈયારી કરો) મહારાજા શ્રેણિકે વિસ્મિત થતાં મહામંત્રી અભયકુમારને તેડાવ્યા. તેમણે અભયકુમારને રોહિણેયકુમાર સાથે મોકલ્યા. . ...૨ - રોહિણેયકુમારે નદી, તીર, પર્વત, નદી કુંજ, ચર્ચર, ચહુટા બીજી પણ વાટિકા (નિકુંજ), વૃક્ષના મૂળ (વિરખ), સ્મશાનમાં જ્યાં જ્યાં નિધાન દાટયું હતું તે કાઢી આપ્યું. ગુફા, ભોયરામાં જે સુવર્ણ હતું, સરોવરમાં જે ધન દાટ્યું હતું તે બધું કાઢીને મહારાજા શ્રેણિક સમક્ષ ઢગલો કરવામાં આવ્યો. મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર આ અપાર ધનરાશિ જોઈ અચંબો પામ્યા. ૨૬૯ વિવેચન પ્રસ્તુત ચોપાઈમાં કવિએ જિનવાણીનું માહાભ્ય, અને જિનવાણીથી પ્રબુદ્ધ બનેલા રોહિણેયકુમારનું હદયપરિવર્તન સરળ શૈલીમાં રોચક રીતે પ્રસ્તુત કર્યું છે. તત્ત્વ જિજ્ઞાસાથી તત્ત્વને સાંભળવાની ગરજ જાગે છે. તત્ત્વ શ્રવણથી જ આંતરિક વિશુદ્ધિ પ્રગટે છે. આંતરિક વિશુદ્ધિ વધતાં મોક્ષપ્રાપ્તિનો આશય બળવત્તર બને છે. ત્યારે ધર્મ ખાતર પ્રાણ કુરબાન કરવાની ઉત્કંઠા જાગે છે. આત્મવૈભવ પ્રાપ્ત કરવાનો આ ક્રમિક સોપાન છે. ખેડૂત પ્રથમ જમીન ખેડે, ત્યારપછી બીજનું વાવેતર કરે છે. પાણી, પવન ખાતર વગેરે અનુકૂળ સંજોગોથી અંકુર, થડ, શાખા, પ્રશાખા, ફૂલ, ફળ વગેરે પ્રાપ્ત થાય છે, તેમ જીવનમાં પ્રથમ દુઃખી જીવો પ્રત્યે દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ, ઔચિત્યનું પાલન, તીવ્રભાવે પાપ અકરણ, વગેરે બીજ વિકસિત થાય છે. તેમાંથી તત્ત્વજિજ્ઞાસા જાગે છે. તત્ત્વશ્રવણ મળતાં પ્રશાંતવાહિતા, હેયોપાદેયનો વિવેક અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તત્ત્વશ્રવણપરમસુખની પ્રાપ્તિનો પરમહેતુ છે. તત્ત્વશ્રવણ એ નિર્મળ ગંગાજળ છે. ગંગાજળ જેમ તન-મનને પાવન કરે છે, તેમ તત્ત્વજ્ઞાન રૂપી ગંગાજળ વિયોગનું શુભમાં આરોપણ કરી પવિત્રતા આપે છે. વજસ્વામીનું દષ્ટાંત તેની પૂર્તિ છે. વજસ્વામી પૂર્વભવમાં તિર્યંચ જંભક દેવ હતા. એકવાર તે મિત્રદેવ સાથે અષ્ટાપદ પર્વત પર દર્શન કરવા ગયા. ત્યાંથી પાછા ફરતાં તેમને ગૌતમસ્વામીજીના દર્શન થયા. ગૌતમસ્વામીની સ્કૂલ કાયા જોઇ દેવે વિચાર્યું, “અરે! ચારિત્ર લીધા પછી પણ આવી કાયા. તે જ સમયે ગૌતમસ્વામીની દે પર દષ્ટિ પડી. તેમણે મન:પર્યવજ્ઞાન દ્વારા દેવના મનોગત ભાવો જાણ્યા. ગૌતમસ્વામીએ દેવને કહ્યું “ચાલો! હું તમને એક સુંદર કથાનક કહું.” તેમણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અંતર્ગત પુંડરિક-કુંડરિક અધ્યયન દ્વારા સુંદર હિતોપદેશ આપ્યો. પુંડરિક મુનિ ફકત એક જ દિવસના શુદ્ધ ચારિત્ર પાલનથી અનુત્તર વિમાનમાં ગયા અને કંડરિક ફક્ત એક જ દિવસના રાજપાટના સુખના ભોગવટાથી સાતમી નરકે ગયા. દેવને તત્ત્વશ્રવણથી સંસારની અસારતા ભયાનકતા અને ચારિત્રની મહત્તા સમજાણી. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પોતાના બાકીના આયુષ્યમાં દેવે ચારિત્રની ભાવના અસ્થિમજજા સમાન બળવત્તર બનાવી તેથી જન્મતાની સાથે જ વજસ્વામીના ભાવમાં “દીક્ષા' શબ્દ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. વજસ્વામી. દીક્ષા લઇને જૈનધર્મના પ્રખર પ્રભાવક બન્યા. ગગનવિહારી સૂર્યથી વિશ્વના પ્રાણીઓ જાગે છે, તેમ પયગંબરો યુગની સૂતેલી માનવતાને જગાડે છે. શ્રી કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં જિનવાણીનો પ્રભાવ દર્શાવતાં “ગણધરવાદ'માં અગિયાર ગણધરોની કથા છે. જિનેશ્વર ભગવંતની દેશના સાંભળી ઇન્દ્રભૂતિ આદિ ૧૧ ગણધરો પોતાના સમસ્ત પરિવાર સાથે પ્રભુ મહાવીરના ચરણોમાં સમર્પિત થયાં. પ્રભુ મહાવીરે કોઇને બળજબરીથી હાથ પકડી જૈન ધર્મના અનુયાયી બનાવ્યા નથી પરંતુ તેમનાં હદયમાં પડેલું કદાગ્રહનું વિષ હરી લીધું. મિથ્યાત્વના થંભો તૂટતાં કુતર્કની ઇમારત ભાંગી પડી. આગ્રહનો ત્યાગ થયો અને અનેકાન્તનો સ્વીકાર થયો. તે પ્રસંગને આપણે જોઇએ. ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાંડ વેદના જ્ઞાતા ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ બ્રાહ્મણોની શંકાઓ દૂર કરી તેમને સત્યદર્શન કરાવ્યું. ભગવાનની હિતકારી વાણી સાંભળી ગૌતમ આદિ ગણધરોને ગ્રંથિભેદ થયો. પોતાના અસ્તિત્વને સાક્ષાત કરવાની તીવ્ર તલપ જાગી અને તે સ્વરરૂપે પ્રભાવિત થઇ“ભંતે! અમને આપના શરણમાં લઈ લો.” પ્રભુ મહાવીર તથા ઇન્દ્રભૂતિ આદિ ૧૧ બ્રાહ્મણોના સંવાદને “ગણધરવાદ' કહેવાય છે. ભગવાન મહાવીરના ધર્મશાસન સામે મહાપંડિત ઇન્દ્રભૂતિ તથા તેમના દશ ભાઇઓએ વિરોધનો વંટોળ જંગાવી વાદ કરવાનો નિર્ણય કર્યો. ' અપાપાપુરીમાં ગૌતમ, સર્વજ્ઞ પ્રભુ મહાવીરના સમવસરણ તરફ જઇ રહ્યા હતા. સાથે તેમનો વિશાળ પરિવાર હતો. ગૌતમ પંડિતે વિચાર્યું, “જો મહાવીર સર્વજ્ઞ હોય તો મારી શંકાઓ દૂર કરે, મારી સાથે વાદકરે તો જ સાચા સર્વજ્ઞા” ગૌતમના માનસમાં સંકલ્પ-વિકલ્પની હારમાળા ચાલી રહી હતી. ત્યાં તો પ્રભુ મહાવીરે કહ્યું, “ગૌતમ! ચિરકાળથી તને આત્માના અસ્તિત્વ સંબંધી શંકા છે ખરું? હું તને તેનો ઉત્તર કહું છું તે સાંભળ. જીવ છે અને તે ચેતના, વિજ્ઞાન અને સંજ્ઞા જેવા લક્ષણોથી જાણી શકાય છે.” ગૌતમ નમ્રા બની, શાંત ચિત્તે જિનવાણી શ્રવણ કરવા લાગ્યા. જિનવાણીરૂપી સુધારસનો પાન કરતાં મિથ્યાત્વરૂપી વિષ દૂર થયું. મનનો અહંકાર બરફની જેમ ઓગળવા માંડયો. - ત્યાં તો આગ નિખારતા જ્ઞાની લઘુ બાંધવ અગ્નિભૂતિ પ્રવેશ્યા. પ્રભુના મુખમાંથી અમૃતધારા વહીં, “હે અગ્નિભૂતિઃ એક પણ સંશય પૂર્ણ જ્ઞાનમાં ઉણપ લાવે છે. આત્મા અરૂપી છે તો કર્મ સાથે સંબંધ શી રીતે થાય તેવી શંકા છે ખરું? અગ્નિભૂતિ આત્મા પર નશીલી ચીજો વિકૃત અસર કરી શકે છે, તો કર્મની અસર કેમ ન થાય?” ' અગ્નિભૂતિ સંશયરહિત થયાં. ત્યાં જ્ઞાની વાયુભૂતિ પ્રવેશ્યા. પ્રભુ મહાવીરે તેમના મનનો For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સંશય જાણી કહ્યું, “તને પુનર્જન્મ સંબંધી શંકા છે ખરું? તું આત્મા અને દેહને એક માને છે પણ એવું નથી. બન્ને સ્વતંત્ર દ્રવ્ય છે. આ સંસારને ક્રિયાન્વિત કરનાર મુખ્ય બે તત્ત્વ છે. એક જડ અને બી ચેતન. બન્ને વચ્ચે વિજાતીય પદાર્થો જેવો સંબંધ છે.” વાયુભૂતિ મૌન બન્યા. આર્ય વ્યકતજીને પ્રભુ મહાવીરે કહ્યું, “જગત સત્ છે કે અસત્ તેની શંકા છે ખરું? સાંભળો! જગત સત્ પણ છે અને અસત્ પણ છે. પંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) સ્વરૂપ જગત સત છે અને ક્ષણિક જગત અસત છે.” ત્યાર પછી સુધર્માસ્વામી અને પંડિતજી આવ્યા. પ્રભુ મહાવીરે કહ્યું, “હે સુધર્મા!તારી એવી માન્યતા છે કે જે યોનિમાં જીવ મરે છે તેમાં જ પુનઃ જન્મે છે, પણ એવું નથી. જીવની ગતિ કર્માધીન છે. કર્મ પ્રમાણે તેનો જન્મ તે ગતિમાં થાય છે. હે મંડિતજી! તને બંધ અને મોક્ષ સંબંધી સંશય છે ખરું? સાંભળ! સંસારીને બંધ અને મોક્ષ બને છે. કર્મમુક્ત જીવને ફકત મોક્ષ જ હોય.” ત્યાર પછી સાતમા મૌર્યપુત્ર અને આઠમા અંકપિતાજી પંડિતો આવ્યા. પ્રભુ મહાવીરે તેમને કહ્યું, “તેમને દેવલોક અને નરક સંબંધી શંકા છે ખરું? આ વિશ્વમાં સુખ અને દુઃખ બને છે તેથી તેને ભોગવવાનાં સ્થાન પણ છે. સુખ ભોગવવાનું સ્થાન દેવલોક છે, તો દુઃખ ભોગવવાનું સ્થાન નરક છે. આ બન્ને સ્થાન આ પૃથ્વીથી ભિન્ન- અલગ છે.” નવમા પંડિત અચલભ્રાતા, દશમા પંડિત મેતાર્ય, અગિયારમા પંડિત પ્રભાસ જેમને અનુક્રમે પુણ્ય અને પાપ પૃથક નથી, પુનર્જન્મ અને નિર્વાણ નથી એવી શંકા હતી. એ શંકાનું પ્રભુ મહાવીરે સમાધાન કર્યું. ભગવાન મહાવીરની આંખોમાં વહેતી મૈત્રીની પિયૂષધારામાં સર્વ બ્રાહ્મણો પોતાના પરિવાર સાથે ઓતપ્રોત થઇ ગયા. પ્રભુએ તેમને કે તેમના વેદને અસત્ય ન કહેતાં વેદની પંકિતઓના અર્થની કરેલી ગેરસમજ દૂર કરી, તે પંક્તિઓનું યોગ્ય અર્થઘટન કરી બતાવ્યું. શ્રીમાજચંદ્રજીએ “મૂળમાર્ગરહસ્ય’ સ્તવનની ૬ઠ્ઠી કડીમાં કહ્યું છે: “છે દેહાદિથી ભિન્ન આભારે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદગુરઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૦) જિનેશ્વર ભગવંત પ્રત્યેના સમર્પણભાવ, વિનય, બહુમાન વગેરેથી તે ૧૧ બ્રાહમણોને જ્ઞાનનો અત્યંત ક્ષયોપશમ થયો. જન્મ, વિચાર અને આચારથી બ્રાહ્મણ હોવા છતાં માત્ર અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી પણ ઓછા) કાળમાં તેમણે પરમાત્માના પ્રભાવથી દ્વાદશાંગી (બાર અંગ સૂત્રો)ની રચના કરી. પરમાત્માએ ૧૧ બ્રાહ્મણોને ગણઘરપદે નિયુક્ત કર્યા. ભગવાન મહાવીર સ્વામીએ સામેની વ્યકિતને પોતાના બનાવવાના કે તેને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન ન કરતાં તેને સત્ય સમજણ આપી. અગિયારે પંડિતોએ પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સાથે સ્યાદ્વાદ દષ્ટિના આત્મિયતાપૂર્વકના સમાધાનથી પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. જિનેશ્વર ભગવંતની દેશનાના પ્રભાવની તાકાત કેવી અજબ ગજબની છે! For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ જિનવાણીના રસપાનથી આત્મા અનિર્વચનીય, આત્મિક આનંદની અનુભૂતિ કરે છે. તેના આત્મપ્રદેશો સહજ સુખરસથી તરબોળ બને છે. તેને ભેદજ્ઞાનની અનુભૂતિ થાય છે. આમ, જિનવચન એ લોકાલોકને બતાવનાર મહાદીપક છે. શ્રી અમૃતવિજયજી મહારાજે જિનવાણીની સજઝાય'માં હિતશિક્ષા આપતાં કહ્યું છે: શ્રી જિનવાણી પ્રાણી ચિત ધરો રે, ટાળી સકળ સંદેહ; શ્રદ્ધા સાચી રાખીને ગ્રહો રે, આતમ શક્તિ વિશેષ.. શી. ૧ સમકિત પામી વમી મિથ્યાત્વને રે, પ્રગટે સાચુંરે હેમ; ફરી તે અવર રૂપ જિમ નવિલહેરે, તિમ ધરો સમકિત પ્રેમ.. શ્રી..૨ માર્ગાનુસારી ક્રિયા અનુમોદીયેરે, એ જિનશાસન મર્મ; સદ્ગર સંગ થકી વળી પામીએ રે, વાત વિશેષનો ભર્મ.. શ્રી..૩ સમકિત દષ્ટિ હોયે જે નરારે, બોલે બિઠુંનય વાચ; આ પ્રસંગે પરનિંદે નહિરે, સમકિત તેહનો સાચ.. શ્રી..૪ ચારિત્ર નિર્મળ જ્ઞાન પ્રમાણતારે હોયે તસવસાય; તેહી જ દર્શન દેજો જગપતિ રે, અમૃત પ્રણમેરે પાપ.. શ્રી..૫ અર્થ: હેભવ્યજીવો!ત્વમેવ સર્વાનિ શંવનંનિર્કિંપવેફર્ચા અર્થાત્ નિગ્રંથ પ્રવચન અક્ષરે અક્ષર નિ:શંકપણે સત્ય છે, એવું સ્વીકારો કારણકે જિનેશ્વરનાં વચનોની અવિહડ શ્રદ્ધા થતાં મિથ્યાત્વરૂપી ગાંઠનું છેદન ભેદન થાય છે. મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થતાં સખ્યત્ત્વરૂપી સોનાના સૂર્યનો ઉદય થાય છે. જેમ અનેક દિશાઓ હોવા છતાં સૂર્યને અવતરિત કરવાની યોગ્યતા ફકત પૂર્વ દિશામાં જ છે, તેમાં અનાદિનો મિથ્યાત્વી ફકત માનવ ભવમાં જ સમ્યકત્વરૂપી ભાનુને અવતરિત કરી શકે છે. સમ્મરત્વ પ્રાપ્તિની પ્રાથમિક ભૂમિકા માર્ગાનુસારીપણું છે. માર્ગાનુસારીપણામાં ગુણોનો વિકાસ કરતો આત્મા સદ્ગરના માધ્યમે સંશય દૂર કરી અનુક્રમે પ્રગતિના સોપાનો ચડે છે. જિનવચન વ્યવહાર નય અને નિશ્વયનય યુક્ત છે. તેના રહસ્યને સદ્ગુરુ સમજાવે છે ત્યારે સાધક અન્ય દર્શનીઓ પ્રત્યે માધ્યસ્થતા કેળવે છે. સત્યદષ્ટિ પ્રાપ્ત થતાં જ્ઞાન અને ચારિત્ર પણ સખ્યમ્ બને છે. સમ્યગ જ્ઞાનના આલોકમાં આખું જગત સ્વપ્ન સમાન જણાય છે. નિજ ગુણ સબ નિજમાં લખે, ન રાખે પરગુણની રેખ રે; - ખીરનીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખરે...પ્રણમું પદપંકજ પાર્થના.” અર્થ: હંસ જેમ ક્ષીરનીરનો વિવેક કરી દૂધ અને પાણીને જુદા કરે છે, તેમ જ્ઞાની આત્મા અનુભવના બળે આત્મા અને અનાત્માનો વિવેક કરે છે. સ્વ પરનો વિવેક કરી હેયને છોડી ઉપાદેયમાં રહેવાનો સદૈવ પ્રયત્ન કરે છે. જિનવાણી સંસારનું ઉગ્ર, બિહામણું અને ભયંકર સ્વરૂપે દર્શન કરાવે છે. હિતકારી ઉપદેશ સાંભળી ભવ્યજીવોપરિષહોને હસતા મુખે સહન કરી ભવસાગર તરી જાય છે. - ' શ્રી ધર્મદાસગણિવર ‘ઉપદેશમાલા' ગ્રંથમાં કહે છે? For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ जिणवयणसुइ सकन्ना अवगय संसार घोर पेयाला। बालाण खमंतिजइजइत्ति किं इत्थ अच्छेरं ।।४३।। અર્થઃ જિનવચન સાંભળવામાં જેમના કાન અતિ ઉત્સુક બન્યા છે. તેવા જીવોને સંસારના ભયંકર સ્વરૂપનો વિચાર બરોબર સમજાઈ ગયો છે. આવા સાધકો બાલ જીવો તરફથી મળતા પરિષહો કેતકલીફોને સહજ ભાવે સહન કરે તેમાં શુ આશ્ચર્ય છે? “હે દુવં મહી નં - આ વાક્ય આત્માર્થી સાધકનું પ્રાણતત્ત્વ છે. પરિષહોની વચ્ચે પણ આવો સાધક પોતાનું સત્વ ગુમાવતો નથી. કવિ તેના સંદર્ભમાં કાર્તિક શેઠનું દષ્ટાંત ટાંકે છે. શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકમાં કાર્તિક શેઠનો અધિકાર છે. હસ્તિનાપુર નગરમાં જિનોપાસકદધર્મી શ્રમણોપાસક કાર્તિક શેઠ રહેતા હતા. એકવાર નગરમાં એક દંભી તાપસ આવ્યો. તેની ખ્યાતિ સાંભળી સેંકડો લોકો દર્શન કરવા ગયા પરંતુ કાર્તિક શેઠ ત્યાં ન ગયા. કાર્તિક શેઠની અવિચલ ધાર્મિકતા તાપસને ન રુચિ. તેણે પ્રણ લીધું કે, શેઠને નમાવીને જ રહીશ.' રાજાએ એકવાર તાપસને પારણા માટે આમંત્રણ આપ્યું. મોકો જોઈને તેણે રાજાને કહ્યું, જો કાર્તિક શેઠ તેની પીઠ પર થાળી રાખી, નીચે નમી ભોજન કરાવે તો હું જમીશ.” કાર્તિક શેઠને રાજમહેલમાં બોલાવવામાં આવ્યા. રાજાજ્ઞાથી વિવશ શેઠને તે પ્રમાણે કરવું પડયું. ગરમ ખીરની તપેલી અને થાળીમાં ઠારેલી ગરમ ખીર કાર્તિક શેઠની પીઠ ઉપર મૂકતાં મોટો ફોલ્લો થઈ ગયો પરંતુ શેઠ મૌન રહ્યા. તેમણે મનોમન વિચાર્યું કે, આવા ઘોર અપરાધનો ઘૂંટડો પીધા પહેલાં મેં આ સંસાર ત્યાગી સંયમ કેમ ન સ્વીકાર્યો ?' આ પ્રસંગ બન્યા પછી થોડા જ સમયમાં વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી નગરમાં પધાર્યા. તેમના દર્શન કરવા કાર્તિક શેઠ ગયા. પરમાત્માની અમૃત સમાન શીતલ વાણી સાંભળી શેઠવૈરાગ્ય વાસિત થયા. તેમણે એક હજાર આઠ વણિકો સાથે ચાર મહાવ્રત સ્વીકાર્યા. તેઓ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં શકેન્દ્ર બન્યા. જ્યારે તાપસ શકેન્દ્ર દેવનો ઐરાવત હાથી બન્યો. કાળાંતર કાર્તિક શેઠનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ઉચ્ચ સંયમ પાલન કરી શિવપદપામશે. જિનવાણી મૃત્યુલોકના નરદેવના સર્વોચ્ચ સુખો પ્રદાન કરાવે છે. તેના સંદર્ભમાં કવિ ભરતા ચક્રવર્તીનું દષ્ટાંત ટાંકે છે. ભરતચકવર્તી ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ભગવાન બહષભદેવનો આત્મા પૂર્વના આઠમા ભાવમાં જીવાનંદ વૈધ હતો. તેમના બીજા પાંચ મિત્રો હતા. છ મિત્રોએ ગુણાકર નામના સાધુ જેઓ કૃમિ રોગથી પીડાતા હતા તેમની નિઃસ્પૃહભાવે સેવા કરી હતી. મહાત્માની ચિકિત્સા માટે જીવાનંદ વૈધે લક્ષપાક તેલ, ગોશીષ ચંદન આપ્યા અને મિત્રો બજારમાંથી ખરીદીને રત્નકંબલ લાવ્યા. મહાત્માની અનુમતિ લઇ મુનિના શરીરે લક્ષપાકતેલનું મર્દન કર્યું. કૃમિઓ ચામડી ઉપર બહાર આવી. કૃમિ મૂકવા ગાયનું મડદું લાવ્યા, જેથી કૃમિ જીવતી રહી શકે. શીતલ રત્નકંબલ ઓઢાડવાથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગઇ. ત્યાર પછી ગોશીષ ચંદનનું વિલેપના For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ કર્યું, જેથી શરીરનો દાહ શાંત થયો. હજી માંસમાં કૃમિ હતી તેથી ફરી લક્ષપાક તેલનું મર્દન કર્યું. કૃમિ બહાર આવી. રત્નકંબલ ઓઢાડી, કૃમિને તેમાં લીધી અને ગાયના મૃતક દેહમાં મૂકી. ફરી ગોશીષ ચંદનનું વિલેપન કર્યું. હજી કૃમિ હાડકા સુધી પહોંચી ગઇ હતી. ફરી તે જ પ્રક્રિયા કરી. હવે મહાત્માની કાયા કંચનવર્ણ થઇ ગઇ. તેમના ઉપદેશથી પ્રતિબોધ પામી છ એ મિત્રો એ સંસારનો ત્યાગ કરી ચારિત્રા સ્વીકાર્યું. - લક્ષ્મીનો સવ્યય, મહાત્માની સેવા, જિનવાણીને હદયસ્થ કરવાથી અને નિરતિચાર ચારિત્રનું પાલન કરવાથી તેઓ રૈવેયક વિમાનમાં મતાંતરે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી જીવાનંદ વૈધનો જીવ ચક્રવર્તી બન્યો. ચક્રવર્તીના આત્માએ પૂર્વે દૂર દૂરથી ઔષધ, પાણી, પથ્ય આહાર, અનુપાન લાવી શ્રમણોની સેવા કરી હતી તેથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. તેના ફળ સ્વરૂપે આ અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ નરદેવ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પાંચ પ્રકારના દેવ: १००पंचविहा देवा, भविय दव्वदेवा, णरदेवा, धम्मदेवा, देवाहिदेवा, भावदेवा। દેવ એટલે કે દેવા ઈચ્છે તો દઈ શકે તેને દેવ કહેવાય છે. દેવના પાંચ પ્રકાર છે. (૧) ભવ્ય-દ્રવ્યદેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો ભવિષ્યમાં ઉત્તમ કરણી કરી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થવાના છે તેથી તેમને ‘ભવિકદ્રવ્યદેવ' કહેવાય છે. (૨) નરદેવઃ જે રાજા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર પર્વત તથા ઉત્તરમાં હિમવાન પર્વત પર્યત છ ખંડની પૃથ્વીના સ્વામી (ચક્રવર્તી) છે, જેને ચરત્ન પ્રાપ્ત થયું છે, જે નવનિધિના માલિક છે, સમૃદ્ધ ભંડારવાળા છે, ૩૨૦૦૦ રાજાના અધિપતિ છે તેવા દેવ તુલ્ય આરાધ્ય સમ્રાટને ‘નરદેવ' કહેવાય છે. (૩) ધર્મદેવ સત્યાવીસ ગુણોથી ઓપતા, નિગ્રંથ મુનિરાજ “ધર્મદેવ' કહેવાય છે. જે જિનનો ઉપદેશ જન જન સુધી પહોંચાડી સ્વયં તરે છે અને બીજાને તારે છે. શ્રુત અને ચારિત્ર ધર્મના આરાધક હોવાથી તેઓ ‘ધર્મદેવ' કહેવાય છે. (૪) દેવાધિદેવ ઃ ચતુર્વિધ સંઘના સંસ્થાપક, વીતરાગી, ચાર કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે. અઢાર દોષ રહિત, બાર ગુણોથી સહિત, પરમાર્થિક ઐશ્વર્યયુક્ત અરિહંત દેવને દેવાધિદેવ' કહેવાય છે. (૫) ભાગદેવઃ ભુવનપતિ, વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવ જેઓ દેવગતિ સંબંધી નામ અને ગોત્ર કર્મનું વેદન કરી રહયા છે તેને ભાવ દેવ' કહેવાય છે. સંખ્યાની દષ્ટિએ જોઇએ તો નરદેવ સૌથી થોડા છે કારણકે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં બાર-બાર ચક્રવર્તી ક્રમશઃ થાય છે. પૃચ્છા સમયે દરેક ક્ષેત્રમાં ફકત એક જ ચક્રવર્તી હોઇ શકે છે. મહાવિહેદ ક્ષેત્રમાં ૩૨ વિજયોમાંથી ઉત્કૃષ્ટ ૨૮ વિજયોમાં એક સાથે ૨૮ ચક્રવર્તી અને બાકીના ચાર વિજયોમાં ચાર વાસુદેવ હોય છે. તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૨૮૪૫ = ૧૪૦ ચક્રવર્તી અને પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રના એક એક ચક્રવર્તી મળીને ૧૪૦ + For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૧૦= ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી જ હોઇ શકે. તેનાથી દેવાધિદેવ સંખ્યાત ગુણા છે. તેઓ ઉત્કૃષ્ટ ૧૦૦ (તીર્થકર) હોઇ શકે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયો છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૩૨x૫ = ૧૬૦ વિજયો છે. પ્રત્યેકમાં તીર્થકર હોય તો ૧૬૦ તીર્થકર થાય. તે જ સમયે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ એક-એક તીર્થકર હોય તો તે ૧૦ તીર્થકર ઉમેરતાં ૧૬૦+૧૦=૧૦૦ તીર્થકર થાય છે. તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણા છે. તેઓ એક સમયે જઘન્ય બે હજાર દોડ, ઉત્કૃષ્ટ નવા હજાર કોડ હોય છે. તેનાથી ભવિક દ્રવ્યદેવ અસંખ્યાતગુણા છે કારણકે દેવગતિમાં જનારા દેશવિરતિ, અવિરતિ સમ્યગદષ્ટિ જીવો (તિર્યંચ પંચેન્દ્રિય) અસંખ્યાતા છે. તેનાથી ભાગદેવ અસંખ્યાતગુણા છે. તેઓ સ્વભાવતઃ અસંખ્યાતા જ છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી દ્રવ્યદેવમાંથી દેવાધિદેવ બનવાનો પુરુષાર્થ કરવો એ જ જીવનું ચરમ લક્ષ્ય છે. અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત થયેલા આત્મામાં જ્ઞાનનો સુંદર પ્રકાશ પાથરનાર સૌથી ઉંચા પાવરના ગ્લોબ સમાન જિનવાણી છે, છતાં વિવેક વિકલતાના કારણે, રાગદ્વેષની અંધતાના પરિણામે અભવ્ય, દુર્ભવ્ય અને ભારેકર્મી આત્માઓ હજારો વાર હિતોપદેશ સાંભળ્યા છતાં પ્રગતિશીલ ન બને. શ્રી દેવચંદ્રજીની વાણીનું એક નાનકડું પદ યાદ આવી જાય છે: “તત્ત્વરસિકજન થોડલા રે, બાહ્ય ક્રિયા રૂચિ જીવ; ઉપદેશક પણ એહવારે, શું કરે? જીવ નવીન... ચંદ્રાનન જિન!” અર્થ: દેખાદેખી, બાહ્ય ક્રિયાકાંડ અને લૌકિક વ્યવહારમાં ગૂંથાયેલા જીવોને તત્ત્વની વાતો રુચતીનથી તેથી તત્ત્વરસિક જનો બહુ અલા પ્રમાણમાં છે. વળી, તાત્ત્વિક રુચિ ઉત્પન્ન કરાવી શકે એવા મહર્ષિઓ પણ વર્તમાન કાળે અતિ અલા છે. કમભાગી જીવો શું કરે? હે ચંદ્રાનન જિન! તત્વ શ્રવણ વિના બોધિ પ્રાપ્ત ન થાય તેથી પુનઃ જીવ ૮૪ લાખ યોનિમાં રખડતો રહે છે. આ જીવે પરિભ્રમણ સિવાય નવું શું મેળવ્યું? જિનવાણી પાપકર્મોથી વિરામ પમાડે છે, છતાં પ્રબુદ્ધ ન થનારા જીવાત્મામાં કવિ બષભદાસ બહાદત્ત ચક્રવર્તી અને ઉદાયી રાજાના હત્યારા વિનચરત્ન મુનિનું દષ્ટાંત સૂચવે છે. આ અવસર્પિણી કાળમાં ભરત, સગર, મઘવા, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપઘ, હરિષેણ, જયસેન આ દસ ચક્રવર્તીઓ જિનવચનથી પ્રબુદ્ધ થયા. તેઓએ સુખ ભોગોને દુઃખમૂલક, સંસાર પરિવર્ધક, દુર્ગતિકારક, આર્તધ્યાનના હેતુ જાણી ત્યાગ કર્યો. તેમણે જિનાજ્ઞા અનુસાર સંયમનું સુંદરપાલન કરી શિવપુરીના સુખ પ્રાપ્ત કર્યા. *બ્રહ્મદત અને સૂભમ નામના બે ચક્રવર્તીઓ રાજયની આસકિત અને કામભોગોનું મમત્વ ન છોડી શકયા. જિનવાણીને હદયસ્થ ન કરતાં અત્યંત રૌદ્રધ્યાનપૂર્વક મૃત્યુ પામી સાતમી નરકમાં * બ્રહ્મદત્ત ચક્રવર્તી અને વિનયરત્ન મુનિની કથા : જુઓ પરિશિષ્ટ વિભાગ - ૧. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ગયા. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ.૧૩ ચિત્ત સંભૂતીય', જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનો અધિકાર છે. ધોધમાર વરસાદ વરસે ત્યારે છત્રી ઓઢીને રહે તે પલળે નહીં, તેમ જિનવાણીનો ધોધમાર વરસાદ વરસે છતાં નિષ્ફરતાની છત્રી ઓઢનારનું હદય ભીંજાતું નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા આત્મા ઓનાં આંતરિક ગુણોનું પરિણમન થતું નથી. વંધ્યા કે માતા બનવા પાછળ જેમ તે સ્ત્રીનું શારીરિક બંધારણ કાર્ય કરે છે, તેમ ભવ્ય કે અભવ્ય આત્માઓમાં પણ તે તે આત્માનું બંધારણ-સ્વભાવ મુખ્ય કારણ છે. ભવ્ય આત્માનું લક્ષણ કોમળતા છે જયારે અભવ્ય આત્માનું લક્ષણ કઠોરતા છે. સંખ્યા શાસ્ત્રમાં નવ અસંખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં નવ અનંત આવે છે. તેમાં પ્રથમ ત્રણ અનંત પરિત' અનંતા છે. પછીના ત્રણ તે “યુક્ત’ અનંતા છે. તેથી આગળ ‘અનંત’ અનંતા છે. તેમાં અભવ્ય જીવો ચોથા અનંત જેટલા છે. સાત અભવ્યો શાસ્ત્રોમાં પ્રચલિત છે. (૧) કપીલાદાસી (૨) કાલસૌકરિક કસાઇ (૩) પાલક (શ્રી કૃષ્ણ મહારાજાનો પુત્ર) (૪) પાલક (સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પીલનારો) (૫) વિનયરત્ન મુનિ (૬) અંગારમર્દક આચાર્ય (0) સંગમદેવ (ભગવાન મહાવીરને ભયંકર ઉપસર્ગ આપનાર). • જેમ કોરડા મગ આકરા અગ્નિમાં પણ ન ચડે, તેમ અભવ્ય આત્માઓ પર જિનવાણીનો અનરાધાર વરસાદ વરસે છતાં કોઇ રીતે તત્ત્વ શ્રદ્ધા ન જન્મે. તેના સંદર્ભમાં કવિ વિનયરત્ન મુનિનું દષ્ટાંત પ્રસ્તુત કરે છે. ગુરનો લાંબા કાળનો સત્સંગ કે સંયમના ઉપકરણો અભવી વિનયરત્ન મુનિની વૃત્તિઓને બદલી ન શક્યા. વસંત ઋતુનું આગમન થવા છતાં કેરડાનાં વૃક્ષને ફૂપણો ન ફૂટે, તેમ મહામિથ્યાત્વી જીવોને ચિત્તમાં અનુકંપાન ફૂટે. સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે: રાગ-દ્વેષ મળગાળવા, ઉપશમ રસ ઝીલો; આતમ પરિણતિ આદરી પર પરિણતિ પીલો.” જ્ઞાનદશા પ્રાપ્ત કરવા કષાયોની ઉપશાંતતા અને વિષયોની ખણજ ઠારવા જેવી છે. રાગાદિ દોષોનો ઉપશમ એ જ ખરો ધર્મ છે. તેના સંદર્ભમાં બૌદ્ધ ધર્મમાં અંગુલિમાલ લૂંટારાનું દષ્ટાંતા પ્રસિદ્ધ છે. અર્જુનને શ્રીકૃષ્ણ સારથીરૂપે મળ્યા, તેમ આંગુલિમાલ ને મહાત્મા બુદ્ધ સારથીરૂપે મળ્યા. તે સંસારમુકત બન્યો. અંગુલિમાલ લૂંટારો નિર્દોષ પ્રજાજનોની આંગળીઓ કાપી તેની માળા બનાવી પહેરતો હોવાથી તેનું નામ 'અંગુલિમાલ' પડયું. મહાત્મા બુદ્ધના સત્સંગથી તેના હદયમાં સંગ્રહ થયેલ વેર અને નફરતનાં ઝેરનું નિવારણ થયું. બુદ્ધના દૈવી પ્રેમથી દુર્ભાવનારૂપી વિષનું નિર્મુલન થયું. અંગુલિમાલ મહાત્મા બુદ્ધનો શિષ્ય બન્યો. તે ભિક્ષા લેવા જંગલના પાસેના ગામમાં ગયો. લોકોએ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વિપરીત પ્રતિક્રિયા કરી. તેના પર પત્થરનો વરસાદ વરસાવ્યો, લાકડીથી ફટકાર્યો. અંગુલિમાલ પાસે શકિત હતી પરંતુ તેણે પ્રહાર ન કર્યો. તે અસહ્ય મારથી મૂચ્છિત થઇ ધરતી પર ઢળી પડયો ત્યારે મહાત્મા બુદ્ધે તેને પડખામાં લઈ સ્વયં તેની શુશ્રુષા કરી. મહાત્મા બુદ્ધે તેને પૂછ્યું, “તેં શામાટે લોકોનો માર ખાધો?” અંગુલિમાલે હસીને કહ્યું, “ભૂતકાળમાં મેં તેમને માર્યા હતા, આજે એમણે મને માર્યા. પહેલાં હું બેહોશ હતો, આજે જાગી ગયો છું.” અંગુલિમાલ પશ્ચાતાપથી શુદ્ધ બની અમૃતત્વને પામ્યો. સદ્ગુરુ અણઘડ શિષ્યમાં યોગ્યતાનું નિરૂપણ કરે છે. સદ્ગુરુ કેવા હોય? સંઘુરના લક્ષણો: શ્રી ધર્મદાસ ગણિવરે ઉપદેશમાલા' ગ્રંથમાં સરુના ૧૩ ગુણો દર્શાવેલ છે. पडिरुवो तेयस्वी जुगप्पहाणागमो महुरवक्को। गंभीरोधीमंतोउवणसपरो अ आयरिओ।।१।। अपरिसावी सोमो, संगहसीलो अभिग्गहमई अ। વિવંડથળો 3ઘવતો સંતડિયો ગુરુહમારા અર્થઃ ગુરુના તેર ગુણો છે. (૧) તેજસ્વી પ્રતિભાસંપન્ન હોય. (૨) યુગપ્રધાન જેવા જ્ઞાનવાળા પોતાનું અને પરનું કલ્યાણ કરવાવાળા હોય. (૩) મધુરભાષી શિષ્યને વાત્સલ્યથી સંયમ જીવની તાલીમ આપનારા હોય. (૪) ગંભીર : આલોચના કરાવી પાપોનું પ્રક્ષાલન કરાવનાર ગુરુ અત્યંત ગંભીર હોય. (૫) વ્રુતિમાન મેરુપર્વત જેવા વૈર્યવાન હોય. (૬) ઉપદેશ દાનના દાતારઃ સુપાત્ર જીવોને ઉપદેશ આપી ધર્મ પમાડનાર હોય. (૯) અપરિશ્રાવી : દરિયા જેવા ગંભીર હોય. ગુર કોઇની ગુપ્તા વાતો જાહેરમાં ન કરનારા તેમજ સદાચારી હોય. (૮) સૌમ્યઃ સદા શાન્ત અને પ્રશાંત હોય. (૯) સંગ્રહશીલ : શિષ્યોની જવાબદારી નિભાવવા જરૂરી ઉપકરણોનો સંગ્રહ કરનારા હોય. (૧૦) અભિગ્રહોના ધારક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહો ધારણ કરી બિયોગના નિયંત્રક હોય. (૧૧) અવિકલ્થન ગુરુ નિરર્થક બકબકાટ કરનારા કે સ્વપ્રશંસક ન હોય. (૧૨) અચપલ ગુરુ વાનર જેવા ચંચળ સ્વભાવના ન હોય. (૧૩) પ્રશાન્ત હદયઃ કષાયોની ઉપશાંતતા હોય. આવા સદગુરુનો યોગ થવો અતિ દુર્લભ છે. સદ્ગુરુ જ સદ્ગકતા હોય છે. સુદષ્ટતરંગિણી' નામના દિગમ્બર આમ્નાય ગ્રંથમાં સદ્ગકતાના આઠ ગુણ દર્શાવેલ છે. समदमधर बहुणाणी, साध्धलोकोय भावबेत्ताए। पिछखिमय वीयरागो, सिसाहित उच्छोया एव गुरुपुज्जो।। અર્થ: (૧) સમભાવી - ક્ષમાવંત (૨) દમિલેંદ્રિય - ઇન્દ્રિયોનું દમન કરનાર (૩) જ્ઞાની (૪) સર્વ જીવોના સુખના ઇચ્છુક (૫) લૌકિક સાધનોની કળાના જ્ઞાતા (૬) ક્ષમાવંત (6) વીતરાગી (૮) શિષ્યના હિતનો ઇચ્છુક. આચાર્ય જયશેખરસૂરિએ “પ્રબોધચિંતામણિ'માં નકારાત્મક રૂપે શિષ્યની યોગ્યતાના લક્ષણો બતાવ્યાં છે: For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ (૧) તે વાદ કરવામાં આદરવાળો ન હોય. (૨) અહંકારી ન હોય. (૩) યશ-કીર્તિનો અભિલાષી ન હોય. (૪) અતિ ઉત્સુકતાવાળો ન હોય. (૫) જેમ તેમ બોલનારો ન હોય. (૬) મિથ્યા આલાપ કરનારો - વાતોડિયો ન હોચ. (0) બીજાના દેશ, વેશ, ભાષાદિની ખોટી પૂછપરછ કરનારો ના હોય. (૮) ગીત-ગાયનનો વિલાસી ન હોય. (૯) અત્યંત ચપળતાવાળો ન હોય. (૧૦) કોઇ વ્યકિતના આક્રોશ કરવા પરતે દ્વેષ ન કરે અને સ્તુત્ય કાર્યપર ઉન્મત્ત ન બને. (૧૧) સંગાણાનો પ્રયત્ન કરનાર ન (અસંગી) હોય. મુમુક્ષુ સાધક નિરાગ્રહી અને આત્મજ્ઞાનમાં રમણતા કરનારો જ હોય. ગુરુએ સૂર્ય છે. તેમના વચનો સૂર્યના કિરણો છે, જે અજ્ઞાન અને મોહનો તિરોભાવ કરે છે. ગુરુવનંવેવનંશિષ્યપરં મંગુનમૂ-ગુરુકૃપા એ શિષ્યના જીવનમાં પરમ મંગલ છે સગુરુનો સંગ થતાં, મોહ બીજ મંદ થાય. તત્ત્વો અને અનુષ્ઠાન પ્રત્યે સદ્ભાવ જાગે. જ્ઞાનાવરણીય આદિ કર્મો પ્રત્યે વિપ્રિયદર્શન થાય. કાળ, ભવિતવ્યતા, સદ્ગરનો યોગ, ધર્મોપદેશ વગેરે સામગ્રી મળતાં જીવનું ઉર્ધ્વગમન થાય છે. - ગુરુએ પુનર્જન્મ નામના વૃક્ષનું મૂળ જ છેદી જ નાખ્યું. સર્વવિરતિ નામના કુહાડાથી જોરદાર પ્રહાર કરી તે વૃક્ષને ધરતી પર ઢાળી દીધું તેથી જ કહ્યું છે? જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા; જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા.” યોગીનું બહુમાન યોગી બનાવે છે અને ત્યાગીનું બહુમાન ત્યાગી બનાવે છે. સાધ્વીગણથી પરિવરેલા ચંદનબાળા આર્યજીને જોઈ શેડુક નામના કુલપુત્રને તેમના પ્રત્યે અત્યંત બહુમાન ઉત્પન્ન થયું. તેમનું બ્રહ્મચર્યનું તેજ, નિર્વિકારીતા અને નિસ્પૃહતા જોઈશેડૂકપ્રભાવિત થયો. તે વિરાગપામ્યો. તેણે ચારિત્રનો સ્વીકાર કર્યો. આર્યા ચંદનાજીના નિમિત્તથી ભોગી મટી યોગી બન્યો. • પાખંડી ગુરુના સંગથી અંતરનું સત્ત્વ હણાઈ જાય છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી કુગુરુસમક્ષ કડક શબ્દો ઉચ્ચારે છે. - “ગીતારથ જયણાવંત ભવભીરુ જેહ મહંત, તસવયણે લોકતરીયે; જિમ પ્રવહણથી ભરદરીયે, બીજો તો બોલી બોળે શું કીજે નિર્ગુણ ટોળે.” અર્થ ગીતાર્થ, જયણાવંત, પાપભીરુ તેમજ બીજા અનેક ગુણોથી મહાન સાધુના વચનો અનુસરનાર સંસાર સાગર તરી જાય છે. આવા સાધુપ્રવહણ સમાન છે. નિર્ગુણી સંતો પોતે ડૂબે અને બીજાને ડૂબાડે છે. તેવા નિર્ગુણી સંતોના ટોળા ભેગા કરીને શું વળે? પાખંડી લોકોની સંગત કેળની સાથે ઉગેલી બોરડી જેવી છે. જેમ જેમ પવનનાં ઝપાટાં આવે તેમ તેમ બોરડી કેળને ચીરતી જાય છે, તેમ આર્થિક પ્રાપ્તિ, ખ્યાતિ, વર્ચસ્વવાદી હેતુઓને પોષવા “નગુરા' પથ નિર્દેશકો આંતર સત્ત્વ પર હુમલો કરી આત્મિક સંપત્તિને ઘાયલ કરે છે અને મનુષ્યન્તા કંગાળ બનાવે છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તેવાપથ નિર્દેશકોની અભિમુખ ન થવાનું સૂચન કરતાં ગંગાસતી કહે છે: અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું, જેને રહેણી નૈલગારરે, વચનલંપટને વિષય ભરેલા, એવાની સાથે મેળવવો નૈ તારરે. વિવેક.” કુગુરુના સંગથી આંતરિક અંકુરણની સંભાવના સદંતર લૂપ્ત થાય છે. ચેતના જડવત્ થતી જાય છે. ઉપરોક્ત પંક્તિમાં કુગુરુપ્રત્યે પ્રતિરોધનો પ્રચ્છન્ન સંકેત છુપાયેલો છે. દાદૂદયાળે કહ્યું છે: કોટિ બરસ લૌં રાખિયે, લોહાપારસ સંગ; દાદૂરોમ કા અંતરા, પલર્ટનાહીં અંગ.” કુગુરુના સંગથી આંતરિક પરિવર્તન થંભી જાય છે. લોઢાને પારસ સાથે રાખીએ તોય ઘાટ એનો એ રહે છે, તેમ કુગરના સંગથી મનુષ્યની સામાજિકગરિમાનો ઉત્કર્ષ થતો નથી. સત્તશ્રદ્ધાસંગતો વોઘઃ | અર્થાત્ આત્માનો શ્રદ્ધા સંપન્ન બોધ તે જ સત્યદષ્ટિ છે; આવું જાણવા છતાં રાજવૈભવની આસકિતને ન છોડનાર જીવાત્મા નરકમાં પડે છે. વિષષ્ઠી શલાકા પુરુષમાંથી વાસુદેવ પૂર્વ ભવમાં નિયાણું કરીને આવ્યા હોય છે તેથી તેઓ નરકમાં જ ગમન કરે છે. વળી, તેમને ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ દીક્ષિત થતાં નથી. આ અવસર્પિણી કાળના નવ વાસુદેવનરકમાં ગયા છે. ૧) ત્રિપૃષ્ઠ, ૨)દ્વિપૃષ્ઠ, ૩) સ્વયંભૂ, ૪) પુરુષોત્તમ, ૫) પુરસસિંહ, ૬) પુરુષપુંડરિક, ૦) દત્ત, ૮) નારાયણ (લક્ષ્મણ), ૯) કૃષ્ણ. વાસુદેવના પ્રતિકંઠી પ્રતિવાસુદેવ' કહેવાય છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવના યુદ્ધમાં પ્રતિવાસુદેવપોતાના જ ચક્રથી મૃત્યુ પામે છે." ક”તારી કળા ન્યારી, હજારોને નચાવે છે, ચડે જે ચક્કરે તારા, ઘણું તને ભમાવે છે.” બુદ્ધિમાન જીવો સનસ્કુમાર ચક્રવર્તીની જેમ અલ્પ શબ્દોથી સુલભબોધિ બને. ઉપદેશમાલા ગ્રંથ'માં કવિની આ વાતને સમર્થન આપતાં કહ્યું છે: १० धोवेण वि सप्पुरिसा सणंकुमारव्व केइ बिझंति। देहेरवणपरिहाणीजं किर देवेहिं से कहियं।। અર્થ: કેટલાક જીવાત્મા નાનકડા નિમિત્તથી સનસ્કુમાર ચક્રવર્તીની જેમ પ્રબુદ્ધ બને છે. બે દેવો. એ આવી તેમને કહ્યું કે, “તમારા શરીરમાં ઝડપથી રોગપ્રસરતો દેખાય છે.” દેવોએ અવધિજ્ઞાનથી ચક્રવર્તીના દેહમાં ઉદ્ભવેલા સોળ સોળ મહાભયાનક રોગો જોયા. રાજાના ખૂબ આગ્રહથી દેવોએ સત્ય હકીકત જણાવી. પુદ્ગલની નશ્વરતા, ક્ષણભંગુરતા અને કર્મની ગહનતાથી જાગૃત થયેલા સનસ્કુમાર ચક્રવર્તીએ મહાભિનિષ્ક્રમણની વાટ પકડી લીધી. સાતસો વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા અને અગાધ સમતાથી રોગો સહન કરતાં અનેક લબ્ધિઓ પ્રગટી. લબ્ધિઓ દ્વારા For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ રોગોની ચિકિત્સા કરી શકે એવી ક્ષમતા હોવા છતાં તેનો ઉપયોગ જ ન કર્યો. “મહારોગો મારાં કર્મ કાપવામાં અનંત ઉપકારી છે', એવું સમજી ચક્રવર્તી તપજન્ય લબ્ધિઓથી વિરક્ત રહ્યા. કેવી નિઃસ્પૃહતા! જેવી રીતે સનસ્કુમાર ચક્રવર્તી દેવના થોડા જ વેણથી બોધ પામ્યા તેવી જ રીતે લોહખુર ચોરનો પુત્ર રોહિણેયકુમાર પણ મોહનો નશો ઉતરતાં નાનકડા નિમિત્તથી પ્રતિબોધ પામ્યો. ભગવાન મહાવીર સ્વામીની વાણીનું શ્રવણ પરિશીલન કરવાથી મનુષ્ય દેહની ઉત્તમતા અને સંયમની શ્રેષ્ઠતાનું જ્ઞાન થયું. જે સુખની પાછળ નિશ્ચિત દુઃખ છવાયેલું છે તે સુખને સુખ કઈ રીતે કહી શકાય? “શીતલ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહેજિમ વનને રે; ધર્મજનિત પણ ભોગઈહાંતિમ, લાગે અનિષ્ટતે મનને રે.” જેમ ચંદનથી ઉત્પન્ન થતો અગ્નિ પણ અંતે તો બાળવાનું જ કાર્ય કરે છે, તેમ પુણ્યથી મળતા ભોગ-સુખો પણ પ્રાયઃ આસકિતને કારણે જ અનિષ્ટ કરાવે છે. કારણકે ભોગસુખોથી પ્રમાદ, પ્રમાદથી આત્માનું વિસ્મરણ, આત્માના વિસ્મરણથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે અને સભ્યત્વ ખસવા માંડે છે. જેમ એક ખભા પર રહેલા ભારને દૂર કરવા બીજા ખભા ઉપર ભાર મૂકવાથી પહેલા ખભા પર ભારનું દુઃખ દૂર થતાં ક્ષણિક શાંતિ મળે પરંતુ તરત જ બીજો ખભો દુઃખવા માંડે છે. આ ઘટમાળથી ભોગસંસ્કારોનો અતિક્રમ (નાશ) થતો નથી. પવિત્ર, સુંદર, તેજસ્વી અને મહાશક્તિશાળી આત્માને મહાસુખી બનાવવાનો માર્ગ અરિહંત દેવો સમજાવે છે. તેઓ મોક્ષમાર્ગ રૂપ પરમાર્થની દેશના આપે છે તેથી સર્વ જીવહિતકારી’ કહેવાય. જેનું પરિણમન મનુષ્ય ભવમાં થાય છે. મનુષ્ય જન્મનું મૂલ્ય અંકિત થાય તેવું નથી. (૧) મનુષ્ય જન્મ વિના સર્વાર્થસિદ્ધ વિમાનમાં ન જવાય. (૨) ક્ષાયિક સમકિત ન મળે. (૩) યથાખ્યાત ચારિત્ર ન મળે. (૪) આહારક શરીર ન મળે. (૫) તીર્થંકર પદ ન મળે (૬) પરમ અવધિજ્ઞાન (૦-૮) મન:પર્યવજ્ઞાન કે નિર્વાણ ન મળે. (૯) માનવા ભવમાં જ ઘાતી-અઘાતી કર્મનો ચૂરો કરી શાશ્વત સુખ પ્રાપ્ત થઈ શકે છે. આમ, માનવભવમાં ધર્મના સંગે જીવાત્માપરમ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. પરમાત્મની દેશના શ્રવણ કરી સાધુ ધર્મની પરિભાવના ભાવનારો રોહિણેયકુમાર વિચારે છે, હો મમ વાત ? આ કયો કાળ મને મળ્યો છે? હિમે સસ્સ વિડ? આ કાળને યોગ્ય (ઉચિત 'કર્તવ્ય) શું છે? તે વિચારોમાં ઊંડો ઉતરતો ગયો. ભૂતકાળમાં મચાવેલા ઉલ્કાપાતોનું સ્મરણ થતાં તેને પોતાના ઉપર ધિક્કાર વછૂટયો. મેં પૂર્વ સ્થિતિમાં અનંત પુગલપરાવર્તન કાળ પર્યત સંસારવર્ધક પ્રવૃત્તિ જ કરી છે. વર્તમાન કાળમાં આત્મા પર બાઝેલાં અનંત કાળના કર્મોમાં જાળાં ઊખેડી તેને ધર્મસાધનાના જ્વલંતા અગ્નિમાં બાળીને ભસ્મ કરી શકાય તેવો સોનેરી તક મળી છે. અનંતકાળથી મહામલીન આત્માને For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહનના સૂર્યની પેઠે સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય તેવી તક મળી છે. આ ચેતનને ચાર સંજ્ઞાઓનો નશો એવો તો ચડયો હતો કે નશામાં જીવે અનેક ભવોની સફરમાં કર્મથી સંસારનાં વિચિત્ર નાટક સર્જયાં હતાં!હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ. શ્રી અરિહંત દેરૂપી સાર્થવાહ મને મુક્તિપુરીમાં લઈ જશે. ગોપાલકો જેમ સર્પ આદિથી ગાયોનું રક્ષણ કરે છે તેમ અરિહંત પ્રભુરૂપ મહાગોપ જીવનિકાયરૂપ ગાયોના રક્ષણ વડે મને નિર્વાણ સુખ અપાવશે. મનુષ્ય જન્મની સાર્થકતા મહાસાર્થવાહ, મહાનિર્ધામક અને મહાગોપ એવા અરિહંત પ્રભુનું શરણું સ્વીકારવામાં જ છે.” રોહિણેયકુમાર મોક્ષદાયક ભાવોથી સુશોભિત ભગવાનની વાણીથી અત્યંત પ્રભાવિત થયો. તેનું મન સંયમ લેવા તડપી રહ્યું. તેણે ભગવાન મહાવીર સ્વામીનાં ચરણોમાં સમર્પિત થતાં ગદ્ગદ્ સ્વરે કહ્યું, “હે ભવોદધિતારક! મારી પ્રબળ ભાવના છે કે મોક્ષસુખના કારણભૂત ચારિત્ર અંગીકાર કરી આત્મકલ્યાણ કરું. શું હુંયતિધર્મને યોગ્ય છું?” તીર્થંકર પરમાત્માએ કહ્યું, “હે દેવાનુપ્રિય! ગહન વન જેવા આ સંસારમાં ભવ્ય જીવોએ મોક્ષમાર્ગની આરાધના કરી લેવા જેવી છે. તુંયતિધર્મ સ્વીકારવાને યોગ્ય છે.” ભગવાન મહાવીરે કોઈ દુર્જન વ્યક્તિને પણ ધિક્કાર્યા નથી પરંતુ તેના પાપને ધિક્કાર્યા છે. વ્યક્તિનો વિરોધ એ જીવ તત્ત્વનો વિરોધ છે. તેમને વ્યક્તિના હદયપરિવર્તનમાં જ રુચિ હતી. કોઈ કવિએ કહ્યું છે: “પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે.” પરમાત્માના સ્નેહની પિયુષધારામાં રાસનાયક ભીંજાયો. તેના હદયમાં પ્રભુતાનો વાસ થયો. તેણે ભાવાવેશમાં પરમાત્માને પ્રશ્ન પૂછયો, “શું હુંયતિધર્મને યોગ્ય છું?” આ પ્રશ્નની અંદર રહસ્ય છુપાયેલું છે. તે દ્વારા રોહિણેયકુમાર પરમાત્માને પૂછવા માંગે છે કે, “શું હુંભવ્ય છું? શું હું સમ્યગ્રષ્ટિ છું? શું હું સુલભબોધિ છું? શું હુંપરિત સંસારી કે ચરમ છું?' ભવ્ય જીવને જ સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગદષ્ટિ આત્મા જ સાધુ બને છે. તેવો જીવપરિત સંસારી, ચરમ શરીરી અથવા અન્ય કાળમાં મોક્ષે જવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. સમકિતદષ્ટિ ગંગદત્ત દેવે પણ ભગવાન મહાવીર સ્વામની દેશના સાંભળી પોતાને ઉદ્ભવેલા અનેક પ્રશ્નનોનું સમાધાન મેળવ્યું. પ્રભુએ કહ્યું, “ગંગદત્ત દેવ ભવી, સમ્યગદષ્ટિ, સુલભબોધિ, પરિત સંસારી અને ચરમ છે.” રોહિણેયકુમાર પ્રભુની સમક્ષ અનિમેષ નજરે જોવા લાગ્યો. કવિ દેવચંદ્રજી કહે છે: “મનમોહન તુમ સનમુખ નિરખતું, આંખ ન તૃપ્તિ અમચી; મોહતિમિરરવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત તે ઉપશમયી. હું તો વારિ.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૩૫) જેમ કમલિની દિનકરના કર વિના, ગૌરી ગિરીશ વિના, કુમુદિની ચંદ્ર વિના અને લક્ષ્મી ગિરિધર વિના બીજાને ન ચાહે, તેમ જ્ઞાની પુરુષને આત્મસ્વરૂપ સાથે પ્રીતડી બાંધતાં અન્ય ક્યાંય મન For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ રતિ પામતું નથી. રોહિણેય કુમાર ભગવાન મહાવીર સમક્ષ એકીટશે ઉન્મેષ નયને નીરખી રહ્યો. ભગવાનની અમી ભરેલી દષ્ટિથી તેનું હૃદય ભીંજાઈ ગયું. પોતાની વીતેલી જીંદગી પ્રત્યે અત્યંત ધૃણા ઉદ્ભવી. તેનું ભીતરનું મન બોલી ઉઠયું, “હે ભગવન્! હું નિૐથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. નિગૅથ પ્રવચન સત્ય છે. મને અત્યંત રુચે છે.” અચરમાવર્ત કાળમાં દેહ, પરિવાર, ધનની પ્રતિમાં સુખ બુદ્ધિ હોવાના કારણે નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા ઉપજતી નથી. અશુભ અનુબંધોની વણજાર ચાલ્યા કરે છે. તેનાથી સંસાર પરિભ્રમણ સીમિત થતું નથી. અચરમાવર્તમાં આ સુખનું પ્રણિધાન ખસતું જ નથી. ચરમાવર્તમાં પણ ભાવમલનો હ્રાસ ન થાય ત્યાં સુધી સંસારના સુખની તીવ્રતાનું પ્રણિધાન ઘટતું જ નથી. રોહિણેયકુમારનો ભાવમલ ઘટતો ગયો. તેનું હદય પારદર્શક-સ્વચ્છ બન્યું. સારામાં સારો વરસાદ થયો હોય, જમીન તરબોળ થયેલી હોય પરંતુ બીજના વાવેતર વિના ધાન્ય પાકતું નથી, તેમાં મહાપુરુષોના બોધ વિના પ્રાયઃ અનાદિમિથ્યાત્વી જીવને ધર્મબીજ પ્રગટતું નથી. કારણ વિના કાર્ય થતું નથી. * જે નજીકનો મોક્ષમાર્ગી આસન્ન ભવ્યાત્મા જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે, બહુમાન કરનારો હોય, તે તીર્થકર ભગવંત,ધર્માચાર્ય, ચુત અને ચારિત્રરૂપ ધર્મને બહુમાન આપનારો જ હોય.” નજીકના કાળમાં મોક્ષમાં જનારા આત્મામાં સ્વયં એવી લાક્ષણિકતાઓ પ્રગટતી હોય છે. ભગવાન મહાવીર સ્વામીએ રાસનાયકની પાત્રતા જોઈ તેને યતિધર્મને યોગ્ય સ્વીકાર્યો પરંતુ તે પૂર્વે મહારાજા શ્રેણિક પાસે જઈ સંયમની અનુમતિ માંગવી અતિ આવશ્યક હતી કારણકે રોહિણયકુમાર રાજ્યનો અપરાધી(ચોર) હતો. આવા વ્યક્તિને દીક્ષા આપવાથી લોકો તેને ધૃણાની નજરે જુએ તેમજ નિગ્રંથ પ્રવચનની નિંદા અને શ્રમણ વર્ગની અવહેલના થવાની સંભાવના છે. દીક્ષાને અયોગ્ય વ્યક્તિઃ ( શ્રી નેમિચંદ્રસૂરિ કૃત પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહ્યું છેઃ १० बाले वुड्ढे नपुंसेय कीवे जड्डेय वाहिए।६। तेणे रायावगारी य उम्मत्ते य अदंसणे।।१०।। दासे दुढे य मूढे य अणत्ते जुंगिए इय।१५ | ओबद्धाए य भयएसएहनिष्फेडिया इय।।१८।। जे अठ्ठारस भेया पुरिसस्सतहित्थियाणतेचेव। गुठ्विणी १ सबालवच्छा र दुन्नि इमे हुंति अन्नेवि ।। અર્થ : ૧) બાલા ૨) વૃદ્ધ : આઠ વર્ષની નાની ઉંમરના : ૦૦ વર્ષથી અધિક ઉંમરના For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૩) નપુંસક : જન્મ નપુંસક ૪) જડ : શરીરથી અશક્ત, મૂક ૫) કલીબ : સ્ત્રીના શબ્દ, રૂપ, નિમંત્રણ આદિ નિમિત્તથી ઉદિત મોહ-વેદને નિષ્ફળ કરવામાં અસમર્થ. ૬) રોગી : રોગ અથવા વ્યાધિયુક્ત ૦) ચોર : ચોરી કરનારો ૮) રાજ્યનો અપરાધી : રાજ્ય વિરુદ્ધ કાર્ય કરવાથી અપરાધી ઘોષિત થયેલો ૯) ઉન્મત્ત : પાગલ ૧૦) ચક્ષુહીન : જન્માંધ અથવા જેની નેત્ર જ્યોતિ ચાલી ગઈ હોય ૧૧) દાસી ? સેવક, કોઈનો ખરીદાયેલો ૧૨) દુષ્ટ : અતિ ક્રોધી અથવા વિષયાસકતા ૧૩) મૂર્ખ : ભ્રમિત બુદ્ધિવાળો ૧૪) કર્કદાર : દેવાદાર ૧૫) જુગિત (હીન) : જાતિ, કર્મ અને શરીરથી હીન. ૧૬) બદ્ધ : કર્મ, શિલ્પ, વિદ્યા, મંત્ર શીખવાડવા માટે કોઈ સાથે પ્રતિજ્ઞા બદ્ધ હોય. ૧૦) ભૂતક : નોકર (તેથી માલિકને સાધુપ્રત્યે અપ્રીતિ થાય છે.) ૧૮) અપહર્તા .: માતા-પિતાની આજ્ઞા વિના અદત્ત બાળક લાવવો. ૧૯) ગર્ભવતી સ્ત્રી : માતા બનનારી સ્ત્રી. ૨૦) બાલવત્સા : સ્તનપાન કરાવતી સ્ત્રી. આમ, અઢાર પ્રકારના પુરુષ અને બે પ્રકારની સ્ત્રીને દીક્ષા માટે અયોગ્ય ગણાવી છે. શ્રી નિશીથ સૂત્ર', ઉદ્દર્શક-૧૧, સૂ.-૮૩૮૪, પૃ.-૨૩૬માં અયોગ્ય વ્યક્તિને અજાણતાં દીક્ષા આપવાથી પ્રાયશ્ચિત આવે છે, તેવું વિધાન છે. દીક્ષાની વયમર્યાદા: પંચવસ્તુક' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિજી દીક્ષા લેનારની વય મર્યાદાનું વકતવ્ય દર્શાવે છે. *પ્રવજ્યા લેવાની ઓછામાં ઓછી વય પ્રમાણ આઠ વર્ષ છે. દ્રવ્યલિંગની પ્રાપ્તિમાં ઓછામાં ઓછી આઠ વર્ષની વય જરૂરી છે, જ્યારે વધુમાં વધુ વય: પ્રમાણ અત્યંત વૃદ્ધાવસ્થા (અનવકલ્ય)ન આવે ત્યાં સુધીની છે. “શ્રી વ્યવહાર સૂત્ર'ના ૧૦મા ઉ./૧૦ સૂ.માં તેનું કારણ દર્શાવતાં કહ્યું છે, જેમ ચાળણીમાં, પાણી ન ટકે, તેમ બાળવયમાં અસમજણના કારણે ચારિત્ર ટકતું નથી. બાલ'નો અર્થ સિદ્ધસેનસૂરિ અનુસાર આ પ્રમાણે છે- જન્મથી માંડીને આઠ વર્ષ સુધીનો બાલ' કહેવાય છે. શ્રી નિશીથ ચૂણિમાં પણ કહ્યું છે - વેસેળ વાલ્મિમિક્સકિવન્દ્ર' - (કોઈ આચાર્યનો) For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ આદેશ-મત પ્રમાણે ગર્ભથી આઠમા વર્ષવાળાને દીક્ષા આપી શકાય. વજસ્વામી છ માસના થયા ત્યારે સર્વસાવધવિરતિ પદ સ્વીકારેલ તે અપવાદ છે. આઠવર્ષથી નીચેનાને દીક્ષાનો નિષેધ કરતાં દર્શાવેલ છે? ૧) આઠ વર્ષથી નીચેની વય શ્રમણધર્મ માટે અવિકસિત છે. ૨) બાલ દીક્ષામાં સંયમ વિરાધના થવાના દોષો છે. ૩) બાળક હોવાથી છ જવનિકાયનો વધ થઈ શકે છે. ૪) શ્રમણો પ્રત્યે અરુચિ થાય અને જનનિંદા કરે. ૫) બાળકની પરિચર્યાપાછળ રહેતાં મુનિઓના સ્વાધ્યાયમાં અંતરાય પડે છે. કવિ કષભદાસ સમકિત સાર' રાસની કડી-૧૬૦માં કહે છે? “ચારિત્ર રત્ન જગમાં વડું, લહીઈપૂનિ સંયોગિ; શ્રી જિન કહઈનર સાંભલુ, કુણ સંયમ નિયોગિ.”...૧૬૦ આ વિશ્વમાં ચારિત્રરૂપી રત્ન શ્રેષ્ઠ છે. તે પુણ્યના ઉદયથી મળે છે. હે માનવો! આવા દુર્લભ સંયમને કયા જીવો ગ્રહણ કરી શકે છે? દીક્ષાને યોગ્ય વ્યક્તિઃ ૧) આર્ય ક્ષેત્રોત્પન્ન, ૨) જાતિ-કુળ સંપન્ન, ૩) લઘુકર્મી, ૪) વિમલ બુદ્ધિ, ૫) મનુષ્ય ભવની દુર્લભતા, જન્મ-મરણનાં દુઃખ, લક્ષ્મીની ચંચળતા, વિષયોનાં દુઃખ, ઈષ્ટનો વિયોગ, આયુષ્ય ની ક્ષણભંગુરતા, સંસારની અસારતા આદિ ભાવોને જાણનારો, ૬) સંસારથી વૈરાગ્ય પ્રગટેલ હોય, 6) અલ્ય કષાયી, ૮) કુતૂહલવૃત્તિથી રહિત, ૯) સુકૃતજ્ઞ, ૧૦) વિનીત, ૧૧) રાજાનો અવિરોધી, ૧૨) સુડોલ શરીર, ૧૩) શ્રદ્ધાવાન, ૧૪) સ્થિર ચિત્તવાળો, ૧૫) સમર્પણ ભાવ. વિરતિધર કોણ બની શકે? કર્મની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરોપમની બને ત્યારે જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, એ સ્થિતિમાંથી વળી બે થી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે શ્રાવકપણું (દેશવિરતિ) મળે. એમાંથી, વળી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિનો હ્રાસ થાય ત્યારે મહાવ્રત (સર્વવિરતિ) રૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ ઘટે ત્યારે ઉપશમ શ્રેણી આવે. તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ઓછા થાય ત્યારે ક્ષપક શ્રેણી મંડાય. * આ બધી સ્થિતિ હ્રાસ થવા માટે આત્મામાં કષાય વિશેષ પ્રકારે મંદ થવા સાથે અધ્યવસાયો (ભાવ)ની ઉત્તરોત્તર વિશુદ્ધિ થવી આવશ્યક છે. જેમ રત્નકરંડીયો કે મહામંત્રાદિ મળ્યા પછી તેનું રક્ષણ ભારે ચીવટથી કરાય છે, તેમ અનંતકાળે પ્રાપ્ત થયેલ આ અપૂર્વ રત્નકરંડક તુલ્ય માનવદેહ મળ્યા પછી કષાયોને નામશેષ કરવા ભારે પુરુષાર્થ કરવો પડે છે. - પરમાત્માની અમોધ દેશનાથી મહામોહ નાશ પામે છે. આ ઉપકાર, આ હિતકારિતા શું ઓછી છે? જેવી રીતે ચિંતામણિ રત્ન, મંત્ર કે અગ્નિની ઉપાસના કરવાથી તે તુષ્ટમાન કે પ્રસન્ન થતા For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નથી પરંતુ તે ઉત્તમ દ્રવ્યોની ઉપાસના કરવાથી ઈષ્ટફળની પ્રાપ્તિ જરૂર થાય છે, તેમ વીતરાગ પરમાત્મા રાગદ્વેષના વિજેતા હોવાથી કોઈ જીવાત્મા પર પ્રસન્ન થતા નથી પણ તેમની ભક્તિ-આજ્ઞા પાલનથી અવશ્ય ઈષ્ટ ફળ (મોક્ષ) મળે છે. ભગવાન મહાવીરે રોહિણેયકુમારને યતિધર્મને યોગ્ય કહી પાત્રતા પર મહોર મારી, તેના હરખનો કોઈ પાર ન હતો. પળનો પણ વિલંબ કર્યા વિના રોહિણેયકુમાર દોડયો. શ્વાસ રોકી તે દોડતો. દોડતો મગધાધિપતિ પાસે પહોંચ્યો. ધવલ વસ્ત્રો પરિધાન કરી મહારાજા શ્રેણિક રાજસભામાં બેઠાં હતાં. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. રાજસભા ગીચોગીચ ભરેલી હતી. પ્રજાપ્રિય મગધ નરેશ આગંતુક યુવકને જોતા રહ્યા. રોહિણેયકુમાર લજ્જા અને વિનયથી નતમસ્તક બની ઊભો હતો. તેના મુખ પર ગ્લાનિ હતી. રાજાના મુખ સમક્ષ જોવાની તેનામાં હિંમત ન હતી. આગંતુક યુવકની આવી ઉદ્વિગ્નતા જોઈ રાજાને સહાનુભૂતિ પ્રગટી. તેમણે પ્રેમાળ સ્વરે પૂછયું, “વત્સ! તું કોણ છે? આટલો ઉદ્વિગ્ન કેમ દેખાય છે? તું ક્યાંથી આવ્યો છે?” આટલું સાંભળતાં જ રોહિણેયકુમાર મહારાજાના ચરણોમાં ઢળી પડયો. તેની આંખમાંથી ચોધાર અશ્રુઓ વહેવા માંડયા. મહારાજાએ તેને માંડ માંડ શાંત કર્યો. આગંતુકને દિલાસો આપતાં રાજાએ માંડીને બધી વાત કરવાનું કહ્યું. રોહિણેયકુમારે વિવેક સાચવતાં મહારાજાને પ્રણામ કરી વિનમ્ર સ્વરે ખુલાસો કરતાં કહ્યું, “હે, પ્રજાપાલક! આપથી શું છુપાવવાનું હોય? હું લોહખુર ચોરનો પુત્ર રોહિણેય છું.” રોહિણેયકુમારનું નામ સાંભળી મહારાજા શ્રેણિકની આંખો વિકસ્વર બની. તેમના ચહેરા પર ગંભીરતા અને કઠોરતા ઉપસી આવી. મહારાજાની નજર સમક્ષ તેનો ભયંકર ભૂતકાળ ચલચિત્રની જેમ સ્પષ્ટ થયો. વિસ્મૃતિની ખીણમાં દટાયેલી વિકૃત્તિઓ ધીરે ધીરે કદરૂપી આકૃતિ બની ઊભી થઈ. “મગધની પ્રજાને રંજાડનાર, મગધના અધિકારીઓને એક આંગળીએ નચાવનાર, નિત્યા ચોરી કરી લખલૂટ ખજાનો ખાલી કરનાર, વિવિધ વેશ પરિવર્તન કરી રાજસેવકોની આંખમાં ધૂળ ઝોંકનાર, આ શું ખરેખર તે જ રોહિણેય છે કે પછી હું સ્વપ્ન જોઉં છું? શું આ સત્ય હકીકત છે કે ચોરની આ કોઈ નવી માયાજાળ છે?' મહારાજા શ્રેણિક દુષ્ટ ચોરને પકડી જેલમાં નાખવાની આજ્ઞા કરે તે પૂર્વે જ રોહિણેયકુમારે પગે પડી પોતાની ભૂલની કબૂલાત કરતાં કહ્યું, “ક્ષમા કરો મહારાજ ! ક્ષમા કરો.” રોહિણેયકુમાર રાજાના ચરણોમાં ઢળી પડયો. તેની આંખમાંથી અશ્રુપ્રવાહ વહેતો હતો. તેણે અત્યંત ગદ્ગદિત સ્વરે કહ્યું, “મહારાજ! હું પોતે જ રાજગૃહી નગરીમાં ત્રાસ ગુજારનાર રોહિણેય ચોર છું. મેં વેરની આગ ભભૂકતાં ઘણાં હીન કૃત્યો કર્યા છે. મેં આપના પ્રત્યેના ભારોભાર દ્વેષથી આ નગરમાંથી અપાર ધનરાશિ ચોરીને અનેક લોકોને રંજાડયા છે. મેં અનેક લોકોને સંતાપ આપ્યો છે. મેં ઘણા નીચ કૃત્યો For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ કર્યા છે. હું અધમ, પાપી છું. હું ખરેખર સજાને પાત્ર છું! બુદ્ધિનિધાન અભયકુમારે મને પકડવા રચેલા પ્રપંચમાંથી હું આબાદ છટકી ગયો કારણકે મેં પૂર્વે પગમાં કાંટો વાગ્યો ત્યારે ભગવાન મહાવીર સ્વામીના શ્રી મુખેથી દેવભવ સંબંધી દેશના સાંભળી હતી. તે દેશનાના પ્રતાપે દુર્લષ્ય બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમારે રચેલો દેવલોકનો આભાસ હું પામી શક્યો.” પ્રસ્તુત પ્રસંગમાં રાસનાયકની સરળતા, નિર્દોષતા, પાપોને પ્રગટ કરવાની હામ, પ્રશંસનીય છે. રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકને બે હાથ જોડી, નતમસ્તક બની પ્રાર્થના કરતાં આગળ કહ્યું, “હે રાજેશ્વર ! આપ તો અમારા રક્ષક છો, તારણહાર છો, અમારા પરમ પ્રિય મહારાજા છો. મને તમારા પુત્ર સમાન ગણી ઉદાર હદયે મારા ગુનાઓ માફ કરજો. મારી ઉપેક્ષા ન કરશો.” રોહિણેયકુમાર આટલું બોલતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. તેણે પોતાનું મસ્તક રાજાના ચરણોમાં મૂકી, આંસુઓથી તેમના ચરણ ભીંજવી નાખ્યા. તે સંતાપથી આગમાં બળી રહ્યો હતો. તેણે પોતાનું હદય મહારાજા સમક્ષ ખોલતાં કહ્યું, “મહારાજ! હું દુર્જન અને અવિચારી છું. મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છું છું. મેં પ્રજાજનોનો તૂટેલો અખૂટ ખજાનો વૈભારગિરિ પર્વતની ગુફામાં સંતાળ્યો છે, તે ધન જેનું છે તેને પાછું સોંપવા ઈચ્છું છું. હે મહારાજ! અવળી ક્રિયાઓના સંસ્કાર વિપુલ સવળી ક્રિયા કર્યા વિના કેમ ટળે? નરક અને નિગોદના કારમાં દુઃખોનો છેદ કરનાર એક જ રામબાણ ઈલાજ ચારિત્ર છે, તેવું મને સમજાઈ ગયું છે તેથી હે રાજન! હું આ સંસારનો ત્યાગ કરી સર્વવિરતિધર્મ સ્વીકારવા તત્પર થયો છું. મને માફ કરો. આપ પ્રજા વત્સલ છો. આપ જ મારી સાર સંભાળ કરો.” આટલું કહી તે રાજાને સમર્પિત થયો. પરજન વત્સલ શ્રેણિક રાજા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એમને ક્યારેય કલ્પના પણ ન હતી કે રોહિણેયકુમાર ગૃહવાસ ત્યજી શ્રમણ બનશે. રોહિણેયકુમાર પ્રત્યે ઉત્પન્ન થયેલી અપ્રશસ્તા ભાવનાની ઈમારત ક્ષણવારમાં જમીનદોસ્ત થઈ ગઈ. તક્ષણ કુત્સિત અને અતિ ઉગ્ર વિચારો નાબૂદ થયાં. રાજસભામાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. સૌને રોહિણેયકુમાર પ્રત્યે હમદર્દી પ્રગટી. મહારાજા શ્રેણિકે સાંત્વના આપતાં વાત્સલ્યપૂર્વક રોહિણેયકુમારના મસ્તકે હેતથી હાથ ફેરવ્યો. પોતાના ઉત્તરીય વસ્ત્ર વડે રોહિણેયકુમારના આંસુ લૂછયાં. મહારાજા શ્રેણિકની ક્ષમાશીલતાપણ અજોડ હતી. | પશ્ચાતાપની અગ્નિમાં સાધ્વી મૃગાવતીજીએ ઘાતી કર્મો બાળી નાખ્યાં. પશ્ચાતાપની પાવન ગંગામાં સ્નાન કરી જેસલ નામનો બહારવટિયો પવિત્ર બન્યો. પશ્ચાતાપમાં કેવી ગજબની તાકાત છે! નિશ્ચયનયથી પાપોનો એકરાર થતાં સર્વ જીવો પ્રત્યે સમતા, સમાનભાવ ઉભવે છે. પાપોનું પ્રગટીકરણ અધ્યાત્મ માર્ગનું પ્રથમ સોપાન છે. આત્મવિશુદ્ધિથી નિર્લોભતા પ્રગટે છે. વળી, સરળતા અને મૃદુતા વિના પાપોનું પ્રગટીકરણ શક્ય નથી. પાપભીરુતા ક્ષમા, નિર્લોભતા, સરળતા અને મૃદુતાને ખેંચી લાવે છે. યોગ્ય વ્યક્તિને યોગ્ય પદે પહોંચાડવામાં વચ્ચે બાધા નાખનાર પોતાની અયોગ્યતા પુરવાર કરે છે. લાગણીશીલ પ્રકૃત્તિ ધરાવતા મહારાજા શ્રેણિકને પણ ધન્ય છે! For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ રોહિણેયકુમારે દઢતાપૂર્વક કહ્યું, “રાજન! હવે વિલંબ કરવો અસહ્ય છે. હવે હું ગૃહવાસમાં નહીં રહું. મારો નિર્ણય અપ્રતિમ છે. હું શીધ્રાતિશીધ્ર ચોરીનો માલ પાછો આપી મહાપ્રવ્રજ્યા નો સ્વીકાર કરવા ઈચ્છું છું.” રોહિણેયકુમારની વાણીમાં પારલૌકિક પરમ હિત સાધવાનો નિર્ણયનો રણકો હતો. તેના હદયમાં વૈરાગ્યના ઉછળતા સાગરનો ઘુઘવાટ હતો. તેના દ્વેષ, નફરત અને ક્રૂરતાના તોફાન શમી ગયાં, તેનું સ્થાન ક્ષમા, નિર્લોભતા અને મૃદુતાએ લીધું. શ્રી ઠાણાંગ સૂત્ર'ના ચોથા સ્થાને, ઉ.૪, સૂ.૧૧રમાં ધર્મના ચારપ્રવેશદ્વાર દર્શાવેલ છેઃ चत्तारीधम्मदारा, पण्णत्ता तंजहा-खंती, मुत्ती, अज्जवे, मवे ।। અર્થ: ધર્મક્ષેત્રના ચારપ્રવેશ દ્વાર છે. ક્ષમાભાવ, નિર્લોભતા, સરળતા અને મૃદુતા. જ્યાં સરળતા છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં નિર્ભયતા છે ત્યાં આત્મવીર્ય ઉલ્લસિત થાય છે. રોહિણેયકુમાર પ્રથમથી સાત્વિક વૃત્તિ ધરાવતો હતો. સમય અને સંજોગો પ્રતિકૂળ મળતાં સાત્વિક વૃત્તિને દબાવી આસુરી વૃત્તિ બળવાન બની. પુનઃ દૈવીવૃત્તિએ આસુરી વૃત્તિને દબાવી. કષાયોના ચડાવ અને ઉતાર અથવા આવાગમનની જીવ પોતાનું સત્વ ગુમાવે છે. જ્યારે કષાયોની ઉપશાંતતમાં જીવની ખુમારી પ્રગટે છે. ભગવાન મહાવીર સ્વામીએ અનેક વખત સમતા ખંડિત કરી સમકિત રત્ન ગુમાવ્યું ત્યારે અધોગમન થયું. નયસારના ભવમાં મુનિવરને પ્રીતિપૂર્વક દાન આપી, જિનવાણીનું શ્રવણ કરી સ્વ-પ્રનો વિવેક જાગૃત થતાં સમકિત મેળવ્યું. આત્માનો ઉર્ધ્વગમન થયો. ત્રીજા મરીચિના ભવમાં ત્રિદંડીપણાના વેશમાં શિષ્યના રાગે ઉસૂત્રની પ્રરૂપણા કરી સમકિતનો સૂર્યાસ્ત કર્યો. ત્યાર પછી મોટા મોટા બાર ભવો સુધી ધનના લોભમાં, વિષય વાસનાપૂર્વકભોગ વિલાસમાં તથા હિંસા, જૂઠ આદિપાપકાર્યોમાં સમકિત પ્રાપ્ત ન થયું. સોળમા વિશ્વભૂતિના ભવમાં પુનઃ સમ્યગદર્શનનો દીપક પ્રગટાવ્યો. મુનિપણું પ્રાપ્ત થયું. સમકિતના પ્રભાવે તપશ્ચર્યા, ધ્યાન, સાધના વડે સંયમ સ્થાન શુદ્ધ બનાવ્યું. તે જ ભવમાં પિત્રાઈ ભાઈના અપમાનથી ઉત્તેજિત થઈ મુનિવરે નિદાન કરી કષાયરૂપી વાયુ વડે સમકિતની જ્યોત ઓલવી નાંખી તેથી પુનઃ અધ:પતન થયું. અઢારમા બિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અગીયારમા શ્રેયાંસનાથ તીર્થકરના ચરણમાં પુનઃ સમકિતનું તેજ પ્રકાશિત થયું. રાજ્યોની ખટપટ, વિષયવાસનાની તીવ્ર લાલસાએ ફરીથી એકવાર સમકિત ગુમાવ્યું. વળી, તે ભવમાં શય્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસું રેડાવી, રૌદ્રધ્યાન કરી નરકમાં ગયા. બાવીસમા ભવમાં આત્મજ્યોતિના પ્રકાશથી વિમલકુમારે સંસાર તોડી સંયમ સ્વીકાર્યો. જીવમાત્ર પ્રત્યે અહિંસાની તીવ્ર ભાવના અને તપશ્ચર્યાથી કર્મમલ ધોવાઈ જતાં પુનઃ આત્મજ્યોતિ વધુ પ્રકાશમાન થઈ. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩o ...૨૦૦. ત્રેવીસમા ભવમાં પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. છ ખંડનું સામ્રાજ્ય છોડી સંયમ શૂરા બન્યા. આત્મજ્યોતિ પ્રકાશિત રહી. પચ્ચીસમા નંદનમુનિના ભવમાં ક્ષાયિક સમકિતી બન્યા. ‘સવ્વી જીવ કરું શાસન રસી' ની ભાવના ભાવી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. સમભાવ-સમતા એ વીરાગતાનું પ્રતિક છે. સમતા અનેક ગુણોને ખેંચી લાવે છે. રોહિણેયકુમારના જીવનમાં પણ કષાયોના આવેશને કારણે સમતા ખંડિત થતી જોવા મળે છે તો નિમિત્ત મળતાં આવેશ પર આત્મા પ્રભુત્વ જન્માવે છે. સાપ-સીડીની રમતની જેમ ક્યારેક કર્મો આત્માને પછાડે છે તો ક્યારેક આત્મા કર્મોને દબાવે છે. દુહા : ૧૦ નૃપ મંત્રી સ્તુતિ બહુ કરઇ, પૂરજન બહુ ગુણગાય; ધ્યન તુઝ લોહખરો પીતા, ધ્યન તુઝ રોહણીમાયા ... ૨૦૦ અર્થ : મહારાજા અને મહામંત્રી હેરતભરી નજરે રોહિણેયકુમાર સમક્ષ જોવા લાગ્યા. તેની સરળતા જોઈ ખુશ થઈ પ્રશંસા કરવા લાગ્યા. નગરજનોએ તેના શતમુખે ગુણગ્રામ કરતાં કહ્યું, “ધન્ય છે તારા લોહખુર પિતાને! અને ધન્ય છે તારી જનેતા રોહિણીદેવીને ! ઢાળ : ૧૪ માતા-પુત્રનો સંવાદ (દેશી એણી પરિ રાય કરતા રે) માતા રોહણી સાર રે, ધ્યન તું રોહણીઆ; નરનારી ગુણ વરણવઇ એ દેખી અચરીચ હોય રે, રોહણ વ્રત ધરઇ; જે તસકરનો પાદશાહ એ. દીવસઈ દેવાતી પોલ્ય રે, નૃપ નર બીહતા; નગરી લોક આકંપતા એ તેણઇ આયો વાઇરાગ રે, નીજ ઘર છોડતો; ધન સઘળું નૃપના દિઇએ ... ૨૦૪ નામા અંકીત માલ રે, તે તસ આપતા; પુરજન લોક પ્રસંસતા એ ... ૨૦૫ રોહણ ખમાવઇ ત્યાહય રે, નૃપ કઇ નર જઇ; મુઝ ઉપરાધ ખમો સહી એ ••• ૨૦૬ ખમાવા મંત્રી સાથ્થરે, પૂરજનનિ નમઇ, તુમ ઉપરાધ ખમજયો સહી એ ગયો કુટુંબ નઇ પાશ રે, જનુંની પગિ નમ્યો; દઇ અનમતિ મુઝ માડલી એ ••• ૨૦૧ ••• ૨૦૨ •. ૨૩ ૨oo ... ૨૦૮ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ લોહમતી ઝૂહ રે, સૂત તુ નાહાનડો; તસકર કુલી, સંયમ કશ્યો એ વિષમ પંથ એ સાધરે, કોહો કિમ ચાલશો; મીણ દાત લોહમઇ ચ્યણા એ જાતા કુણ આધાર રે, કુટંબ તે કયમ જીવઇ; દૂખી કરી વ્રત શું ઘરઇ એ કહા રોહણ સૂણિ માય રે, કુટંબ તે કારયમું; પંથી પરિ દોહો દશ જસઇ એ જોવન નદિનું પુર રે, રીધિ યમ વીજલી; અંજલી જલ ત્યમ આઉખુ એ સૂખ સંજયાનો.રંગ રે, દેહે કાંત્ય જ અસી; જયમ તરૂઅરનું પાનડું એ ચારીત્ર પ્રવહણ સમાન્ય રે, સુખ દઇ મુગત્યના; સૂરના સુખ નીસઇ સહી એ કુલ આપણ્ અસાર રે, કરમ ચોરી તણૂં; જેણઇ વણજઇ દુરગતિ ખરી એ અર્થ: માતા રોહિણીદેવી ઉત્તમ છે. હેરોહિણેયકુમાર તુંરત્નકુક્ષી માતાને પ્રાપ્ત કરી ધન્ય બની ગયો. આ પ્રમાણે રાજગૃહી નગરીના સ્ત્રી પુરુષો મુક્ત કંઠે તેના ગુણગાન ગાવા લાગ્યા. .૨૦૧. ચોરોના બાદશાહ રોહિણેયકુમાર સંયમ ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા છે તેવું જાણી લોકોને ખૂબ અચરજ થઈ. .૨૦૨. જેના ભયથી દિવસે પણ નગરના દ્વારો બંધ કરી દેવામાં આવતા હતા, જેના ત્રાસથી રાજા પણ ભયભીત હતા તેમજ પ્રજાજનો પણ જેના નામથી કંપતા હતા. ...૨૦૩. તે રોહિણેયકુમારે સર્વસ્વનો ત્યાગ કરી વૈરાગ્ય આયો. તેણે પોતાનો ઘરબાર અને પરિવાર છોડ્યો. તેણે ચોરેલું સર્વધન મહારાજા શ્રેણિકને પાછું સોપ્યું. .૨૦૪. મહારાજાએ નામાંકિત થયેલું ધન તે તે વ્યક્તિઓને પાછું સોપ્યું. ગ્રામજનો પોતાનું ચોરાયેલું ધન પાછું મળતાં રોહિણેયકુમારની ભારે પ્રશંસા કરવા લાગ્યા. ...૨૦૫. રોહિણેયકુમારે પોતે કરેલા અકૃત્યની રાજા સમક્ષ ક્ષમાપના યાચતાં કહ્યું, “રાજન! અક્ષમ્ય અપરાધોને (મોટું દિલ રાખી) માફ કરજો.” .૨૦૬. ત્યાર પછી રોહિણેયકુમારે મહામંત્રી અભયકુમારને તથા પોતાના સાથીદારોને ખમાવ્યા. તેણે નગરજનોને પ્રણામ કરી ક્ષમા માંગતાં કહ્યું, “હે પુરજનો! મારા અક્ષમ્ય અપરાધોને (મોટું દિલ રાખી) માફ કરજો.” ...૨૦૦. ત્યાર પછી રોહિણેયકુમારસ્વજનો અને કુટુંબીજનો પાસે ગયો. તેણે માતા પાસે જઈ ચરણ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સ્પર્શ કર્યો. તેણે કહ્યું, “માતાજી!મને દીક્ષાની અનુમતિ આપો.” ...૨૦૮. લોહમતી આવું સાંભળી (સ્નેહવશ) આક્રંદ કરવા લાગી. તેણે રોહિણેયકુમારને સમજાવતાં કહ્યું, “હે પુત્ર ! તું હજી વયમાં નાનો છે. આ ઉંમર દીક્ષા લેવાની ન હોય. હે વત્સ! ચોર (નીચ) કુળમાં વળી દીક્ષા કેવી ? ...૨૦૯. હે પુત્ર! સંયમ એ તો વિકટ પંથ છે. મીણના દાંત વડે લોઢાના ચણા કહે કેમ ચવાય? (તલવારની ધાર સમાન) વિષમ માર્ગપરતું (ઉઘાડાપગે) શી રીતે ચાલી શકીશ? ...૨૮૦. વત્સ ! તારા જવાથી મારું શું થશે? તારા સિવાય મારો આધાર કોણ? હું કુટુંબ (પુત્ર) વિના શી રીતે જીવીશ? હે વત્સ!મને દુઃખી કરીને તું શા માટે ઉગ્ર વ્રતો ધારણ કરે છે.” ...૨૮૧. રોહિણેયકુમારે સાંત્વના આપતાં માતાને કહ્યું, “હે માતાજી ! સાંભળો. કુટુંબ સર્વ કારમું છે. આ સંસાર મુસાફરના મેળા જેવો છે. સહુ પથિકો સમય આવતાં દશે દિશાઓમાં જુદાં જુદાં સ્થાને ચાલ્યાં જશે. ...૨૮૨. હે માતાજી ! યૌવન એ તો નદીના પૂર સમાન (અચાનક ચાલ્યું જશે.) ક્ષણિક છે. લક્ષ્મીસંપત્તિ વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. આયુષ્ય એતો અંજલિ જળ સમાન ક્ષણભંગુર છે. ..૨૮૩. સંસાનું સુખ સંધ્યાના રંગ સમાન નાશવંત છે. જેમ પીળું પડી ગયેલું વૃક્ષનું પાન પવનના ઝપાટાથી ક્ષણવારમાં ખરી જાય છે, તેમ દેહની કાંતિ ઘડપણ આવવાથી વિલીન થાય છે. ..૨૮૪. ચારિત્ર એ પ્રવહણ (વહાણ) સમાન સંસાર સાગરમાંથી તારનાર છે. ચારિત્ર જીવાત્માને મુક્તિનું શાશ્વત સુખ પ્રદાન કરાવે છે તેમજ સ્વર્ગલોકનાં સુખો પણ નિશ્ચયથી અર્પે છે. ..૨૮૫. હે માતાજી ! આપણું કુળ અસાર-હલકું છે. આપણું કાર્ય ચોરી કરવાનું છે તેવો વ્યવસાય કરવાથી નિશ્ચયથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ...૨૮૬ વિવેચન પ્રસ્તુત ત્રિપદી ઢાળમાં મુમુક્ષુ રોહિણેયકુમારની સંયમ અવસ્થા પૂર્વેની વિદાય અવસ્થાનું કવિ માર્મિક રીતે વર્ણન કરે છે. અહીં માતા અને પુત્રનો સંવાદ અત્યંત રોચક છે. સુજ્ઞ રોહિણેયકુમારના જીવનમાં સરળતા અને સત્યતાએ સ્થાન મેળવ્યું. તે જિનદેવ, જિનવચન અને જિનધર્મથી અત્યંત ભાવિત થયો. પૂર્વોપાર્જિત કર્મો પર પુરષાર્થથી વિજય મેળવવા આત્મવીર્યપ્રબળ થતાં ચારિત્ર ધર્મ અંગીકાર કરવા તૈયાર થયો. ચારિત્ર ધર્મ અંગીકાર કરવા પૂર્વે આંચકીને લાવેલું અદત્ત ધન તેના માલિકને સોંપી વેરના વળામણા કરી કર્મોથી હળવા થવાની તેને તીવ્ર ઈચ્છા જાગી. જેમ માછીમાર માછલાં પકડવા અણીદાર કાંટાને માંસના ટુકડાથી ઢાંકી પાણીમાં નાખે છે ત્યારે માંસના સ્વાદથી લોલુપાઈ માછલાં વગર વિચાર્યું જ્યાં ખાવા જાય છે ત્યાં જ પેલો કાંટો તાળવાને વિધી પ્રાણ હરી લે છે, એ જ રીતે અનીતિથી મેળવેલું ધન મીઠું લાગે છે પરંતુ તેની મજા માણવા જતાં બંધાયેલા ચીકણા કર્મો આત્માને શૂરપણે હણી નાખે છે. મહાશક્તિશાળી આત્મા નિ:સત્ત્વવાળી બને For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છે. સુજ્ઞ રોહિણેયકુમાર ક્ષણવારમાં ચેતી ગયો. જ્ઞાતિએ ચોર હોવા છતાં તેની સરળતા અને નિઃસ્પૃહતા જોઈ પ્રજાવત્સલ મગધનરેશ રાજનીતિજ્ઞ મહામંત્રી અને પ્રજાજનો આશ્ચર્ય પામ્યા. “રોહિણેયકુમાર સર્વવિરતિના પંથે પ્રયાણ કરશે.’ આ વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ. નગરજનોને અચંભો થયો. તેઓ એકબીજો પૂછવા : લાગ્યા. ‘જિનવચન કદી ન સંભળવાની પ્રતિજ્ઞા લેનાર રોહિણેય ચોર શું જિનદેવનું શરણું સ્વીકારશે? શું એ ચોર થઈને હિંસા, જૂઠ, ચોરી, અબ્રા અને પરિગ્રહના પાપોથી મુક્ત થવા ભાવચારિત્ર અપનાવશે? ધન્ય છે રોહિણેયકુમારને! શું તેની સરળતા છે! શું તેની નિઃસ્પૃહતા છે! ધન્ય છે લોહખુર જેવા પિતાને ! ધન્ય છે રત્નકુક્ષિણી માતા રોહિણીદેવીને!' આ પ્રમાણે રાજગૃહી . નગરીના સ્ત્રી-પુરુષો તેના મુક્ત કંઠે વખાણ કરવા લાગ્યા. રોહિણેયકુમારે પુનઃ પુનઃ પોતાના કરેલા દુષ્કૃત્યોની રાજા અને પ્રજાજનો સમક્ષ માફી માંગી તેમજ દીક્ષાની અનુમતિ માંગી ત્યાર પછી મહામંત્રી અભયકુમારને ઠગ્યા હતા તેથી તેમને પણ ખમાવ્યા. રોહિણેયકુમારનો પૂર્વભવ* : (સંસ્કૃત હસ્તપ્રત કડી - ૪૦૧ થી ૪૦૦) રોહિણેયકુમારે જ્યારે પ્રવજ્યા પંથે જવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે મહામંત્રી અભયકુમારે ટીખળ કરતાં કહ્યું, “બુદ્ધિશાળી રોહિણેય! તું આખરે મારી બુદ્ધિથી, મદિરાથી, કે સ્ત્રીથી(દેવાંગનાઓ) ચલાયમાન ન જ થયો.” રોહિણેયકુમારે કહ્યું, “મંત્રીશ્વર! આજે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં મને પૂર્વભવનો સંકેત થયો છે. તમે શ્વેતાંબી નગરીના મંત્રી હતા અને હું તમારો અંગરક્ષક હતો. એકવાર અનેક વિદ્યાઓનો જાણકાર કોઈ ધૂતારો જે યોગીનું રૂપ લઈ તમને આશ્ચર્ય બતાવવાં અરયમાં લઈ ગયો. માર્ગમાં બે રાક્ષસો મળ્યાં. આ રાક્ષસોથી બચવા યોગીએ તમને વિદ્યાના બળે વાઘ બનાવ્યા. પહેલા રાક્ષસે તમને હણી નાંખ્યા. બીજા રાક્ષસે મહેંદ્રનાથનું રૂપ રચ્યું. પેલો ધૂતારો યોગી જેવો તેને નમસ્કાર કરવા નીચે નમ્યો ત્યાં તો વાઘ અને મત્સ્યદ્ર બન્ને અદશ્ય થઈ ગયાં. હવે બીજા રાક્ષસે(મયેંદ્રનાથ) દયાભાવથી વાઘને પુનઃ મનુષ્ય બનાવ્યો. ત્યાર પછી, ધૂતારા યોગીના મૃત્યુનું રહસ્ય બતાવતાં કહ્યું, “નરવૃક્ષનું પ્રક્ષાલન કરતાં ધૂતારો યોગી મરી જશે.” નરવૃક્ષની શોધમાં તે(મંત્રીનો જીવ) અરણ્યમાં ભટકતો ભટકતો એક ગુફામાં પ્રવેશ્યો. ત્યાં ધૂતારો યોગી તેને મળી ગયો. યોગીએ તેને ઠપકો આપતાં કહ્યું, “વનમાં રાક્ષસથી બચાવવા મેં તને વાઘા બનાવ્યો અને તું રાક્ષસ સાથે ભાગી ગયો.” વળી ગુફામાં આગળ વધતાં શ્રી પાર્શ્વનાથનું જિનાલયા જોયું. આગળ જતાં માર્ગમાં ગરમ અને ઠંડા પાણીના બે રમણીય કુંડો જોયાં. ત્યાં દેવયુગલ ક્રીડા કરવા * રોહિણેયકુમારના પૂર્વભવનો ઉલ્લેખ દેવચંદ્ર મુનિની સંસ્કૃત હસ્તપ્રતમાં જોવા મળે છે. અન્ય કોઈ સ્થાને તેનો ઉલ્લેખ નથી. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ આવ્યું. દેવ-દેવીએ ગરમ કુંડમાં ઝંપલાવ્યું. ત્યાં અચાનક ચમત્કાર સર્જાયો. દેવયુગલ વાંદરા-વાંદરી રૂપે પરિવર્તન પામ્યા. વાનરયુગલ શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરી ખૂબ રમ્યા. ત્યારબાદ પુનઃ વાનરયુગલ ઠંડા પાણીના કુંડમાં ક્રિીડા કરવા પડ્યા. હવે વાનરયુગલ પુનઃ દેવ-દેવી બન્યાં. તેઓ ક્રિીડા કરી સ્વ સ્થાને સંચર્યા. ફરીથી બીજે દિવસે પણ દેવ-દેવી ત્યાં આવ્યા ત્યારે મંત્રીશ્વરે કુતૂહલવશ ધૂતારા યોગીને પૂછીને કુંડમાં ઝંપલાવ્યું. મંત્રીનો જીવ વાંદરારૂપે પરિણમ્યો. હવે તે બીજા વાનરોની સાથે અરણ્યમાં ફરવા લાગ્યો. અરણ્યમાં ફરતાં ફરતાં તેણે(મંત્રીના જીવે) દેવ વાનર અને દેવી વાંદરીનો વાર્તાલાપ સાંભળ્યો. દેવ વાનરે દેવી વાંદરીને રહસ્ય બતાવતાં કહ્યું, “આ નરવૃક્ષ છે અને તેનાં દૂધથી જમીનમાં રહેલ નિધાન દેખાશે.” મંત્રી વાનરને વાર્તાલાપ પરથી નરવૃક્ષની ભાળ મળી ગઈ. તે ઠંડા કુંડમાં ઝીલ્યો. તે વાનરમટી મનુષ્ય બન્યો. બીજે દિવસે મંત્રી અને ધૂતારો યોગી અરણ્યમાં ફરતાં ફરતાં તે જ નરવૃક્ષ પાસે આવ્યાં. મંત્રીએ નરવૃક્ષનું પ્રક્ષાલન કર્યું ત્યાં તો નરવૃક્ષનો અધિષ્ઠાયક (યક્ષ) પ્રગટ થયો. તેણે ધૂતારા, યોગીને ફાડી ખાધો. બીજી બાજુ મંત્રી અદશ્ય થતાં તેનો અંગરક્ષક (રોહિણેયનો જીવ) અરયમાં શોધવા નીકળ્યો. યોગાનુયોગ જંગલમાં તે બન્નેનો ભેટો થયો. મંત્રીએ અંગરક્ષક પાસેથી ધનુષ્યબાણ લઈ નરવૃક્ષ ઉપર છેદ કર્યો. ત્યાંતો દૂધની ધારા વહી. તે દૂધ મંત્રીએ પીધું. દૂધ પીતાં જમીનમાં રહેલું નિધાન(ચરુ) દેખાયું. ચરુ લઈ હું અને તમે (મંત્રી અને અંગરક્ષક) બંને શ્વેતાંબીના ઉધાનમાં પ્રવેશ્યા. ત્યાં કેશી ગણધર બિરાજમાન હતાં. તેમની પાસે બેસી દેશના સાંભળી. તેમણે જે કંઈ કહ્યું તે મૂર્ખભાવવાળો હું(અંગરક્ષકનો જીવ) મોહવશ સમજી શક્યો નહીં. મેં કહ્યું, “આ સંદર્ભમાં હું કંઈ સમજ્યો નહીં, તમે મને ફરીથી કહો.” ત્યારે મંત્રી એવા તમે મને કહ્યું, “અવસરે કહીશ.” આ. રીતે સમય જતાં ગણધરના બોધ વાક્યો વડે તમે પ્રતિબોધ પામ્યા અને શ્રેણિક પુત્ર થયાં. જ્યારે હું મૂઢતાવશ જિનવાણીની અવગણના કરી અબુધ રહ્યો તેથી વૈભારગિરિની ગુફામાં ઉત્પન્ન થયો. આ સ્વપ્ન સત્ય છે કે અસત્ય; એ હું જાણતો નથી તેથી શ્રી વીરપ્રભુને જઈને પૂછીશું. ત્યાર પછી રોહિણેયકુમારેપ્રભુ પાસે જઈને સ્વપ્નની વાત પૂછી. પ્રભુએ કહ્યું, “આ વાત સત્ય છે.” સ્વપ્ન દ્વારા પોતાનો પૂર્વભવ જાણી પ્રબુદ્ધ બનેલો રોહિણેયકુમાર જિનવાણીને હદયસ્થ કરી દીક્ષા લેવા તત્પર બન્યો. દીક્ષા લેતાં પૂર્વે તે રાજાના સેવકો, કોટવાલ, પોતાના સાથીદારો, સ્વજનો અને કુટુંબીજનોને મળ્યો. સર્વ સાથે જાણતાં-અજાણતાં અપરાધ થયો હોય તો તેની ક્ષમાપના કરી. તેનું હદયપોકારી ઉડ્યું. “મિત્ર માનું બધા જીવને ભાવ જાગ્યા છે મારા હદયમાં” રાસનાયકના હદયમાં ક્ષમાપનાના ભાવ ઉભરાયા. શ્રુત કેવલી ભદ્રબાહુ સ્વામીએ “મિચ્છામિદુક્કડ' શબ્દનો સુંદર અર્થ બતાવ્યો છે. “મિર શબ્દ મૃદુ-માર્દવપણાના અર્થમાં છે. દુષ્કૃત્યની ગમાં પશ્ચાતાપરૂપે મિચ્છામિદુક્કડં કહેતાં હદય અતિ નમ્ર અને કુણું બને છે. છા’ નો અર્થ દોષોનું For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉમૂલન સૂચવે છે. આત્મામાં નિરંકુશરૂપે રહેલા દોષોને દબાવવા, નિયંત્રણ કરી નામશેષ કરવા. મિઃ અર્થ મર્યાદાનો સૂચક છે. ધર્મ સત્તાની સીમાની અંદર રહેવાની અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની કોઈ આત્માને અપેક્ષા ન હોય તો દુષ્કૃત્યની શુદ્ધિ ન થાય. “દુ નો અર્થ એ છે કે દુષ્કૃત્યને આચરનાર આત્માની દુર્ગછા કરું છું. “વ” મારાથી કરાયેલા તે પાપોને; “કહેતાં ઉપશાંત કરું છું. સર્વ જીવો પ્રત્યે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપનો તિરસ્કાર વગેરે ભાવો ધારણ કરું છું. સંક્ષેપમાં “મિચ્છામુદુક્કડ' દુષ્કૃત્યના કુસંસ્કારોને ઉખેડી નાખી આત્માને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે. રોહિણેયકુમારે સર્વ જીવો સાથે ક્ષમાપના કરી. તે પોતાની માતા પાસે દીક્ષાની અનુમતિ લેવા આવ્યો. તેણે પોતાની અનંત ઉપકારી જનનીના ચરણસ્પર્શ કરી સંયમની અનુજ્ઞા માંગી. પોતાનો. એકનો એક લાડકવાયો, શૂરવીર અને ચતુર પુત્ર દીક્ષા લેવા તૈયાર થયો છે તેવું જાણી માતૃહૃદય ચીરાઈ પડયું. લોહમતી હચમચી ઉઠી. તે સ્નેહવશ આક્રંદ કરવા લાગી. પુત્ર વિયોગના માનસિક મહાદુઃખથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે નિસ્તેજ બની ગઈ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧માં રાણી મૃગાવતીના પુત્ર બલશ્રી' (મૃગાપુત્ર)ને સાધુનાં દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેને સમજાયું કેઃ સુરલોકનરલોકનાગલોક, ઈન તીનોમેં સુખ નાંહિ; યા સુખ હરિકેચરનમેં, યા સંતન કી માંહિ.” અર્થ: ત્રણે લોકનું સુખપરમાત્માના ચરણોમાં અથવા સદ્ગુરુની સમીપે રહેવામાં છે. તેણે માતા પિતા પાસે આવી પંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મથી સંસારરૂપ મહાસાગર તરવાની ઈચ્છા પ્રદર્શિત કરી, તેમ રોહિણેયકુમારે જિનવચન રૂપ રસાયણથી પ્રબુદ્ધ બની માતા પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અનુજ્ઞા માંગી. જેમ મૃગાપુત્રના માતા-પિતા પુત્ર મોહના કારણે દીક્ષાની આજ્ઞા આપવા તૈયાર ન થયા, તેમા પોતાની વૃદ્ધાવસ્થાની લાકડી સમાન એકના એક પુત્રને માતા લોહમતી દીક્ષાની મંજૂરી આપવા તૈયાર ન થઈ. જે બીજને વૃક્ષરૂપે હોરતું જોયું છે, એ વૃક્ષ રાતોરાત અન્યત્ર ચાલ્યું જાય, તો શું થાય? જેમ મૃગાપુત્રને તેના માતા-પિતા શ્રમણધર્મની કઠોરતાનું વર્ણન કરે છે, તેમ લોહમતી (રોહિણી) પોતાના પુત્રને શ્રમણ ધર્મનાં આકરાં કષ્ટો અને દુઃખોનું વર્ણન કરી ઢંઢોળતાં કહે છે કે, હે પુત્ર! સંયમ જીવન લોઢાના ચણા ચાવવા બરોબર છે. તું હજી નાનકડો બાળ છે. વત્સ! તું સુકુમાર છે. તારાથી સાધુજીવનની કઠોર ચર્ચા શી રીતે પળાશે? તલવારની ધાર સમાન વિષમ પથ પર તું ઉઘાડા પગે શી રીતે ચાલી શકીશ? તારું સુકોમળ શરીર આકરા વ્રત-નિયમોને કઈ રીતે જીરવી શકશે?' આટલું બોલતાં બોલતાં માતૃહદય ચીરાઈ પડયું. કડી - ૨૮૩ થી ૨૮૫માં રોહિણેયકુમાર માતાને તેનો સુંદર અને સચોટ પ્રત્યુત્તર આપે છે. માતા અને પુત્રનો સંવાદખૂબ રસપ્રદ છે. માતા ભયના પ્રલોભન આપી સંયમથી વિમુખ કરવા ઈચ્છે છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪3 માતા મમત્વને કારણે પુત્રને કહે છે, “વત્સ!સાધુ જીવન એકાકી જીવન છે. ત્યાં તારી કોણ ધ્યાન રાખશે?" કડી - ૨૮૨ના ભાવ અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૯, કડી-૦૮ના ભાવ સમાન છે. જેમાં મૃગાપુત્ર માતાને મૃગનું દષ્ટાંત આપી ઉગ્બોધે છે. एगब्भूओ अरण्णेवा, जहाउचरइमिगो । एवं धम्मचरिस्सामि, संजिमेण तवेण य ।। અર્થ: “જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ થાય છે ત્યારે વૃક્ષની નીચે બેઠેલાં તે એકાકી મૃગની કોણ ચિકિત્સા કરે છે? હે માતા! મૃગ પોતાની મેળે સ્વસ્થ થતાં વનમાં જઈ લતાઓ-વેલાઓ, સુંદર ઘાસ ખાઈ, સરોવરનું પાણી પી કૂદકા મારતું, ખાતું-પીતું મૃગચર્યા કરી ભ્રમણ કરતાં કરતાં જીવન વ્યતીત કરે છે, તેમ સંયમમાં ઉધમવંત સાધુ રોગોની ચિકિત્સા ન કરતાં, અનેક સ્થાનોમાં પરિભ્રમણ કરી સંયમનું શુદ્ધપણે પાલન કરી દેવલોકને પ્રાપ્ત કરે છે.” અનુભવી માતા રોહિણી પુત્ર વિરહની કલ્પનાથી બેબાકળી બની બોલી, “પુત્ર! તું તો મારો બુઢાપાનો આધાર છે. તારા ચાલ્યા જવાથી આ કુટુંબની જવાબદારી કોણ સંભાળશે? તારા વિનાના જીવનની હું કલ્પના પણ ન કરી શકું. તું મને એકલી નિરાધાર મૂકી શા માટે દુષ્કર વ્રતો ગ્રહણ કરવા ઉતાવળો થયો છે?” અહીં કવિ રોહિણીની વિયોગ વ્યથાનું ચિત્ર દોરી જાય છે. - રોહિણેયકુમાર માતાને ઉત્તર આપતાં (કડી ૨૮૩ થી ૨૮૬ સુધીમાં) વિવિધ ઉપમાઓ દ્વારા સંસારની ભયંકરતા, સંબંધોથી અશાશ્વતતા અને દેહની નશ્વરતાની દલીલો પ્રસ્તુત કરી મુનિધર્મના આચરણ માટે આજ્ઞા માંગે છે. આ ગાથાઓ દ્વારા રોહિણેયકુમારે ધર્માચરણમાં તત્પરતા દર્શાવી છે. “આ સંસાર (કુટુંબ) મુસાફરખાનું છે. મુસાફર (યાત્રિકો) એક સ્થાને સ્થિર રહેતાં નથી. પોતાનું ગંતવ્ય સ્થાન આવતાં પથિક પોતપોતાની નિર્ધારિત દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ કુટુંબના સભ્યો પણ આયુષ્ય પૂર્ણ થતાં ચતુર્ગતિરૂપ નિર્ધારિત અનુદિશામાં ચાલ્યા જશે. પરસ્પર આવાગમન નહીં જાણતા હોવાથી કેવું કુટુંબ? જેમ સંધ્યા સમયે પંખીઓનો સંગમ અને માર્ગમાં પથિકોનો સંગમ ક્ષણિક છે, તેમ સ્વજનોનો સંયોગપણ ક્ષણભંગુર છે. | હે માતા! યૌવન એ નદીમાં અચાનક આવેલા પૂર સમાન છે. અલ્પ સમયમાં તે પૂર ઓસરી જાય છે, તેમ યૌવન ચિરકાલ રહેતું નથી. અા સમયમાં વૃદ્ધત્વના એંધાણ દેખાય છે. કેશ સફેદ થઈ જાય છે. ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતી જાય છે. શરીરનિર્બળ પડતું જાય છે. માનવી પાસે રહેલી ભૌતિક સમૃદ્ધિ વીજળીના ચમકારા જેવી ક્ષણિક અને ચંચળ છે. માનવીનું આયુષ્ય અંજલિ જલ સમાન અલા સમયનું અશાશ્વત, ક્ષણભંગુર છે. સંધ્યાનો રંગ (ઈન્દ્રજાલ સમાન) અતિ અા સમયમાં નષ્ટ થાય છે, તેમ સંસારનું ઈન્દ્રિયજન્ય સુખ પણ અલ્પકાળનું છે. બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું? - વૃદ્ધાવસ્થાથી દેહની કાંતિ-તેજ વિલય પામે છે. દેહ બળહીન બને છે. ચામડી પર For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કરચલીઓ પડવા માંડે છે. જેમ વૃક્ષ પર રહેલું પીળું, પાકેલું પાન પવનના ઝપાટાથી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, તેમ આ દેહ પણ આયુષ્યરૂપી વાયુના ધક્કાથી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. સ્વપ્નની જેમ જીવન ક્યારે પૂરું થઈ જશે તે કહી શકાતું નથી. અધર્મ કરનારી રાત્રિઓ અફળ જાય છે. હે માતા! આત્મકલ્યાણના માર્ગમાં આ સર્વ સાંસારિક નાશવંત સંપદાઓ સાથે શું સંબંધ? મહાવ્રતનું પાલન મોક્ષસાધના માટે છે. કામભોગ, ધન, સ્વજન આદિતમાં બાધકરૂપ છે.” કહ્યું છે કે ન પ્રગયા, ન ઘનેન, ત્યાગનૈવેનામૃતત્વમાનશુઃ અર્થાત્ સંતાન કે ધનથી નહીં પરંતુ એક માત્ર ત્યાગથી જ લોકો અમરપદપામે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અ.૧૪માં ઉપરોક્ત ભાવો દર્શાવતાં સૂત્રકાર કહે છે. १९०मच्चुणाडब्भाहओ लोगो, जराए परिवारिओ । 3 મોહારયી વૃત્તા, પર્વતાવિયાWહ IT. અર્થઃ આ લોકમૃત્યુથી પીડિત છે. આ લોક જરાથી ઘેરાયેલો છે, અર્થાત્ વૃદ્ધાવસ્થા સૌને આવે છે. રાત્રિ અમોઘા છે. રાત્રિ-દિવસ અચૂકપણે આયુષ્યબળ ક્ષીણ કરી રહ્યાં છે. જીવનની ક્ષણભંગુરતા એ માત્ર શબ્દો નથી પણ પ્રચંડ વાસ્તવિકતા છે- "ફેવોzઘો તાળું, નવિજ્ઞરૂamમિદર્વિવિ અર્થાત્ આ સંસારમાં ધર્મ સિવાય ધનાદિ બીજું કંઈ જ શરણભૂત નથી. કડી - ૨૮૬માં ચારિત્રને પ્રવહણ - જહાજ - નાવની ઉપમા આપી છે. મહાપ્રવાહવાળા સમુદ્રમાં અખંડ નૌકામાં બેઠેલો યાત્રિક સમુદ્રને અવશ્ય પાર કરી શકે છે, તેમ સંસારરૂપી મહાસમુદ્રમાં જન્મ, જરા અને મરણરૂપી મહાપ્રવાહ વેગપૂર્વક વહી રહ્યો છે. ત્યારે ચારિત્રરૂપી અખંડ નાવમાં બેઠેલો સાધક મુક્તિ સુખ મેળવે છે. અર્થાત્ શ્રુત ચારિત્રરૂપી ધર્મ વડે મહર્ષિઓ અનંત સંસારરૂપી મેરેથોનનો અંત લાવે છે. ધર્મનું ફળ દર્શાવતાં શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ૧/અ.૬/ગા.૨૯માં કહ્યું છે. सोच्चा यधम्मं अरहंत भासियं, समाहियं अट्ठपओवसुद्धं । तंसदहंतो यजणा अणाऊ, इंदा व देवाहिव आगमिस्संति ।। અર્થ: શ્રી અરિહંત દેવ દ્વારા કથિત, સમ્યકરૂપે પ્રરૂપેલ, યુક્તિસંગત શુદ્ધ અર્થ અને પદયુક્ત ધર્મ સાંભળી, તેના પર શ્રદ્ધા કરનારી વ્યક્તિઓ મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા ઈન્દ્રોની જેમ દેવોનું આધિપત્ય પ્રાપ્ત કરે છે. કડી-૨૮૬ના ભાવ ઉપરોક્ત વીરસ્તુતિની કડી - ૨૯ સાથે સુમેળ ધરાવે છે. રોહિણેયકુમાર શ્રુત-ચારિત્રરૂપ ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને આચરણ કરનારા સાધકોની ફલશ્રુતિ માતાને બતાવે છે. “હે માતા! સમ્યફ શ્રદ્ધાવાન સાધક મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા સંપૂર્ણ કર્મતે ભવમાં ક્ષય ન કરી શકે તો. દેવલોકમાં ઈન્દ્રાદિપદમેળવે છે.” તરુણ રોહિણેયકુમાર માતાને સંયમની અનુજ્ઞા આપે તે માટે પુનઃ પુનઃ સંયમની મહત્તા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ વિદિત કરે છે, “માતા! આપણું કુળ ઉત્તમ નથી. વળી, ચોરી જેવું કુકૃત્ય કરવાનો આપણો વ્યવસાય છે. તેવો વ્યવસાય કરવાથી નિશ્ચયથી અપકીર્તિ થશે અને દુર્ગતિ જ પ્રાપ્ત થશે.” અહીં રોહિણેયકુમાર કહેવા માંગે છે કે, જિનવાણી દ્વારા સારાસારનો વિવેક થયા પછી શું કોઈ ગતાનુગતિક જીવન જીવે ખરો? જાણી જોઈને વિષ મિશ્રિત આહાર કોણ કરે? શ્રી અજિતશાંતિ સ્તોત્ર'માં કહ્યું છેઃ જો ઈચ્છહ પરમપમયે, અહવાકિત્તિ સુવિFડંભુવણે |, તા તેલકુદ્ધરણે, જિણવયણે આયરં કુણહ ||” અર્થ: જો તમે પરમપદ એટલે મોક્ષની ઈચ્છા કરતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી. કીર્તિને ઈચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનોનો આદર કરો. ભગવાનની વાણી દરેકે દરેક મનુષ્યને સમજાય એવું હોતું નથી. જૈન કુળમાં જન્મ થયો હોવા છતાં, જૈન ધર્મ વારસામાં મળ્યો હોવા છતાં પણ ભારે કર્મીજીવને ભગવાનની વાણીમાં શ્રદ્ધા ના બેસે એવું પણ જોવા મળે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતક'માં જિનવચન પ્રત્યે અરુચિના કારણો કહે છે: "तत्थ्यमइदोब्बलेणंतविहारिय विरहओ वा वि । णेयगहणत्तणेण यणाणावरणोदएण च ।।४७।। हेउदाहरणासंभवे यसईसुजंजबुइझेज्जा । સÖÇમર્યાવિતÉતહાવિનંવિંતણમમ TI૪૮II(પૃ.૧૨૪) અર્થ: (૧)મતિની દુર્બળતાથી (૨) તેવા પ્રકારના કુશળ આચાર્યન મળવાથી (૩) સંયમ પદાર્થની ગહનતાથી (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી (૫) જિનવચનને સિદ્ધ કરવા તેને અનુરૂપ હેતુ ના મળવાથી (૬) કાલ્પનિક અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવંતની વાણી કેટલાક જીવોને સમજવાની રુચિ થતી નથી અથવા સમજાતી નથી. - જિનેશ્વર ભગવંતની વાણી સમજાયા પછી અવશ્ય આત્મસ્થિરતા વધે છે. તેના સંદર્ભમાં ચંડકૌશિક સર્પનું દષ્ટાંતપ્રસિદ્ધ છે. શ્રી કલ્પસૂત્રમાં તેની કથા વિસ્તારથી આપી છે. દષ્ટિવિષ ચંડકૌશિક સર્વે ભગવાન મહાવીરના બુજઝ બુજઝ' શબ્દો સાંભળી અચાનક આંતરિક ઉત્ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ઘોર હિંસાચારના તાંડવનો સિલસિલો છોડી ક્ષમા ગુણનું માધુર્ય અપનાવ્યું. ભગવાન મહાવીર જેવા પ્રભાવક ધર્માચાર્યનો સમાગમ મેળવી માત્ર પંદર દિવસમાં આજીવન અનશન કરી જંગલી કીડીઓની દેહને કોચી નાંખવા રૂપ અતિશય વેદના સમભાવે સહના કરી આઠમા દેવલોકે ઉત્પન્ન થયો. તિર્યંચ યોનિનો એકસપ પણ જિનના વેણથી જીવન પરિવર્તન કરી, શકે તો શું મનુષ્ય એનાથી પણ નગુણો છે? રોહિણેયકુમાર પોતાની જનેતાને અસાર કુળ, અસાર વ્યવસાય અને તેનાં ફળ સ્વરૂપે રૂપી ભયંકર પરિણામ સમાવી માતાને ધર્મના માર્ગે વાળી સંયમની અનુજ્ઞા ઈચ્છે છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અધર્મ કરનાર દુર્ગતિ પ્રાપ્ત કરે છે. ચાર ગતિમાંથી ભયંકર દુઃખ અને પરવશતાના કારણે નરક અને તિર્યંચ આ બે ગતિને દુર્ગતિગણેલી છે. શ્રી ઠાણાંગ સૂત્ર'ના ચોથા સ્થાને, ઉદ્દેશક-ચાર, સૂ.૧૧૩-૧૧૪માં ચાર ગતિમાંથી નરક અને તિર્યંચગતિમાં પ્રવેશવાનાં ચાર-ચાર કારણો દર્શાવેલ છે. ચાર કારણે જીવ નરકગતિમાં પ્રયાણ કરે છે. (૧) મહા આરંભ - અમર્યાદિત હિંસા (૨) મહાપરિગ્રહ - અમર્યાદિત સંગ્રહ (૩) પંચેનિદ્રય જીવોનો વધ (૪) કુણિમ આહાર - માંસ ભક્ષણ, ઈત્યાદિ. સંક્ષેપમાં અમર્યાદિત હિંસા નરકગતિનું પ્રવેશદ્વાર છે. શ્રી ઠાણાંગ સૂત્ર'ના સ્થાન-૪/ઉ.૪/સૂ.-૧૧૪માં તિર્યંચગતિને યોગ્ય કારણો દર્શાવેલ છે. ચાર કારણોથી જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. (૧) માયાચારથી, માનસિક કુટિલતા, કપટથી (૨) અતિમાયા દ્વારા બીજાને ઠગવાથી (૩) અલીક વચન-અસત્ય વચનથી (૪) ફૂટતુલાઓછું-વધુ તોળવાથી, માપવાથી. માયા, પ્રપંચ, વિશ્વાસઘાત, ઠગાઈ વગેરેથી તિર્યંચ (પશુ) યોનિમાં જીવ પ્રવેશે છે. ચોરીના વ્યવસાયમાં ઠગાઈ, વંચના, પ્રપંચ અને વિશ્વાસઘાત રહેલાં છે. આવો વ્યવસાય કરવાથી જીવાત્મા સાથે દુર્ગતિ લપેટાઈ જાય છે. ચોરીનો ગુનો સાબિત થતાં ચોરને ફાંસી જેવી આકરી સજા થાય છે. દોરો કાપેલી પતંગ જેમ નીચે પડે છે, તેમ ગુનેગાર આ ભવમાં પોતાના દ્રવ્યપ્રાણો નષ્ટ કરી દુર્ગતિની ખાઈમાં ધકેલાય છે. ધર્માચરણમાં સાવધાન થઈ વર્તનાર જીવ પોતાના દ્રવ્ય અને ભાવપ્રાણોને બચાવી પરમ ગતિ પ્રાપ્ત કરે છે. દુહા : ૧૮ દૂરગતિ ચોરી વણજવી, નીત્ય અન્યાની વાત; . વીર વચન સુણિ કુણ કરઇ, બાહાય પરાણ જ ઘાત અર્થઃ ચોરીના ધંધાથી દુર્ગતિ મળે છે. તેમાં હંમેશા અન્યાય કરવો પડે છે. વીર વચન સાંભળીને આવો પોતાના બાહ્યપ્રાણોનો ઘાત થાય તેવો ધંધો કોણ કરે? ...૨૮૦. ચોપાઇ : ૬ અધર્મનો ત્યાગ કરવાની ખેવના જે નર હણઇ અત્યંતરપ્રાણ, તે તો પાપી મુઢ અજાણ; તેહ થકી ભારે નર તેહ, બાહારિ પરાણ હણઇ નર જેહ અત્યંતર પ્રાણ હણઇ નઇ મુઝ, અવર દૂખ તેહનઇ નહી જુઉં; બાહારિ પરાણ પાપી જે હરઇ, સકલ કુટંબ નઇ દૂખીઉં કરઇ તેણઇ કારણિ નવિ ચોરી કરું, વીર હાથિ સંયમ આદરૂં; એણી વાતિ ભૂઝનઇ નહી લાજ, નાવી નંદ કુલઇ યમરાજ માહારા વડેરા હુઆ જેહ, ચોરી પાપ કરતા તેહ; તેણઇ તસ કરતિ નવિ વીસ્તરી, મુકઇ અપજસ નોહઇ ફરી •.. ૨૮૦ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ... ૨૯૮ પૂરવ વસ્ત ભુડી હોઇ જેહ, ઉત્તમ નરઇ છંડવી તેહ; નવી વસ્ત સખરી હોઇ જેહય, પૂરષિ આદરવી સહી સોય ૨૯૨ જૂનું વસ્તુ ફાટુ બહુ ઠંડ, કુણ ઉંટઇ જો લહયું અખંડ; ભુંડી વસ્ત પૂરવની જેહ, નવિ વાંછેવી નીસઇ તેહ વલી રોહણ બોલ્યો તે હંસી, માય કુટુંબ મતિ કા તુમ ખસી; પાપઇ લોઅણ ગયા પીતાય, તો સુત શું તે સરીખો થાય? કાલગસુરીઉ કહીઇ જેહ, મહીષ પાચ સહઇ હણતો તેહ; તેહ મરીનઇ નરગિં ગયો, સૂલસપુત્ર તસ શ્રાવક થયો. જુઠા બોલો જેહનો બાપ, સુત સાચો તો કહું પાપ? લોહખરો તસકરમાહા શરઇ, રોહણીઉ ચોરી પરીહરઇ એણી વાતિ મુનઇ નહી લાજ, તુમ રિખ્યા કરસઇ માહારાજ; આપણો ગરાસ ગામનિ દામ, દે તુમ આજીવકાનો ઠામ. ૨૯૦ આપો અનમતિ હરખઇ માય, ઉછવ કરસઇ શ્રેણીક રાય; અભયકુમાર ઉલટ મનિ ઘરી, પરણાવસઇ મુઝ સંયમ શરી નીસલ લહી અનુમતિ ત્યાહા દેહ, શ્રેણીક રાજા કઇ આવેહ; દીખ્યા દેવરાવો મુઝ નાથ, મુકાવો શિર જિનવર હાથી ... ૨૯૯ અર્થ: જે મનુષ્ય પોતાના અત્યંતર પ્રાણોનો ઘાત કરે છે તે પાપી-મૂઢ કહેવાય છે. તેનાથી પણ વધુ ભારૅકર્મી આત્મા તે છે જે બાહ્યપ્રાણોને નષ્ટ કરે છે. મારા અત્યંતર પ્રાણ હણાય તો મને જ નુકશાન થાય. તેનું દુઃખ બીજાને ન વેઠવું પડે જ્યારે બાહ્યપ્રાણ (કોઈનો નાશ) ને નુકસાન કરવાથી આખું કુટુંબ દુઃખી થાય છે. ..૨૮૯. - હે માતાજી તે કારણે હું ચોરી નહીં કરું. હુંમહાવીર સ્વામીના હાથે પાંચ મહાવ્રત અંગીકાર કરીશ. વીર પ્રભુના હાથે સંયમ ગ્રહણ કરવામાં મને કોઈ લાજ (શરમ) નથી. નંદકુળમાં (જેને ત્યાં સોનાની ટેકરીઓ હતી, ત્યાં જતાં યમરાજને લાજ ન આવી તો મને યતિને ત્યાં જતાં શું શરમ? (સંયમ સ્વીકારવામાં મને પણ શરમ નથી) ...૨૯૦. - મારા પૂર્વજો થઈ ગયા તેઓ ચોરી કરી પાપ કર્મ કરતા હતા. તેથી તેમની પ્રતિષ્ઠા કે કીર્તિ પ્રસરી ન શકી. તેઓ ચોરી છોડી પાછાં ન ફર્યા તેથી અપયશ મેળવ્યો. ...૨૯૧. જે વસ્તુ ભૂતકાળમાં ભૂંડી હતી તેને ઉત્તમ મનુષ્યએ સદા ત્યાગવી જોઈએ તથા જે નવી વસ્તુ સારી હોય તેને લોકોએ અપનાવી જોઈએ. ...૨૯૨. જીર્ણ વસ્ત્ર જે ફાટેલું છે, તેને ઘણાં થીગડાં વડે સાંધેલું હોય પરંતુ જો અખંડ વસ્ત્ર મળે તો કયો જીવાત્મા આવા ફાટેલા કપડાને ઓઢવા તૈયાર થશે? પૂર્વની અસત્ય પરંપરાઓને વર્તમાન કાળે નિત્ય ઈચ્છવી યોગ્ય નથી. ...૨૯૩. ' વળી રોહિણેયકુમારે હસતાં હસતાં માતાને કહ્યું, “હે માતા! મારું કુટુંબ? આપણા ...૨૮૮ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પૂર્વજોની સાથે સાથે તમારી મતિ-બુદ્ધિ કેમ ખસી ગઈ છે? લોહખુરના પિતા પણ પાપકર્મો કરી મૃત પામ્યા. શુંપુત્ર પણ પિતાની જેવું જ કરે? (શું પિતા સમાન પુત્ર થાય?) . ..૨૯૪ કાલસૌકરિક નામનો વિખ્યાત કસાઈ, જે નિત્ય પાંચસો પાડાઓનો વધ કરતો હતો. મૃત્યુ પામી પરભવમાં નરક ગતિમાં સરકયો પરંતુ તેનો જ પુત્ર સુલતકુમાર એક વ્રતધારી શ્રાવ બન્યો. ...૨૫ તેનો પિતા ભલે અસત્યવાદી હતો પરંતુ પુત્ર સદા સત્યવાદી હતો. તેથી શું અનર્થ થયું, મારા પિતા લોહખુર, ચોરોના સરદાર હતા પરંતુ હુંચોરીનો ત્યાગ કરું તેમાં શું ખોટું થશે ? ..૨૬ હે માતાજી ! આ કારણથી મને પૂર્વજોનો વ્યાપાર છોડતાં લેશ પણ શરમ નહીં આવે. વળી તમારા ભરણપોષણ અને સુરક્ષાની વ્યવસ્થા મગધ નરેશ કરશે. આપણા ગરાસમાં આપેલા ગામોનું ધન તમને આજીવિકા અર્થેપાછું સોંપશે જેનાથી તમે સુખી થશો) ...૨૯૦. હે માતા ! તમે આનંદપૂર્વક તમારા પુત્રને મહાભિનિષ્ક્રમણના પંથે જવાની અનુજ્ઞા આપો. મહારાજા શ્રેણિક મારો દીક્ષા મહોત્સવ કરશે. મહામંત્રી અભયકુમાર મને ઉમળકાભેર સંયમરૂપી સ્ત્રી સાથે પરણાવશે.” ૨૯૮. રોહિણીદેવીએ પુત્રની Êટતા જોઈ ખુશીથી અનુમતિ આપી. રોહિણેયકુમાર મહારાજા શ્રેણિક પાસે આવ્યો. તેણે કહ્યું, “હે નાથ ! મને સંયમનું દાન અપાવો. મારા માથે જિનેશ્વરનો હાથ મૂકાવી મને સનાથ બનાવો. ૨૯૯. વિવેચન પ્રસ્તુત ચોપાઈમાં સંસારથી મુક્ત થવા, શાશ્વત આઝાદી મેળવવા તત્પર રોહિણેયકુમાર પોતાની માતા રોહિણીદેવીને વિવિધ દષ્ટાંતો આપી સમજાવે છે. તેના ભીતરમાં વૈરાગ્યની જ્યોત ઝળહળે છે. અહીં સંયમની તીવ્ર અભિલાષા, સંયમ પ્રત્યેનો પ્રેમ ઝીલાય છે. બીજી તરફ પરંપરાગત અમૌલિક રૂઢિચુસ્તતાના વળગણોને ફેંકી દેવા તૈયાર થયેલા રાસનાયકના પાત્રમાં વૈરાગ્યનો પ્રથમ રસ ઉદ્ભવે છે. કવિએ રાસનાયકના પાત્રને ઉપસાવવા સફળ પુરુષાર્થ રચ્યો છે. કડી - ૨૮૯માં અત્યંતરપ્રાણ (ભાવપ્રાણ) ના વિઘાતકને “મૂઢ'ની ઉપમા આપી છે. આત્મા ચૈતન્યગુણ યુક્ત, અનંત શક્તિમાન જાણનારો અને દેખનારો છે. કર્મ પૌદ્ગલિક છે. આત્મા અરૂપી છે, કર્મ રૂપી છે. બન્ને પરસ્પર વિરોધી અને સ્વતંત્ર હોવા છતાં બન્ને વચ્ચે સુમેળ કઇ રીતે થાય છે? આત્મા સ્વભાવે શુદ્ધ, અરૂપી છે પરંતુ અનંતકાળથી કર્મના લેપે લેપાયેલો હોવાથી મૂર્તી પ્રાયઃ છે. અહો! જીવની કેવી બાલિશતા કે એણે કર્મ બાંધી પોતાને મલિન બનાવવાનો સ્વભાવ જ ન બનાવી લીધો હોય! દૂધની ધોળાશ, ખાંડની મીઠાશ અને કાજળની કાળાશ તે તે વસ્તુનો સ્વભાવ છે, તેમ પૂર્ણ શુદ્ધતા એ જીવનો સ્વભાવ છે, છતાં જીવ સ્વભાવમાંથી વિભાવમાં જવાની મૂર્ખતા કરે છે. ખૂબી For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ એ છે કે, કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચોંટતું નથી પણ આત્માના રાગ-દ્વેષ રૂપ પરિણામથી સ્વય આમંત્રણ આપી આત્મા પોતાની સાથે કર્મોને સંલગ્ન કરે છે. આ અનંતાનંત કાળની બાલચેષ્ટા અને કર્મની સઘનતા આત્માને “મૂઢ બનાવે છે. સૂર્ય અત્યંત તેજસ્વી અને ઓજસ્વી હોવા છતાં સઘન વાદળોથી ઝાંખો બને છે તેમાં કષાયરૂપી વાદળોના આવરણથી લોકાલોકને જાણનાર અને દેખનાર આત્માની શકિત કુંઠિત થઇ જતાં તેના જ્ઞાન -દર્શન આદિ ગુણો આવરાય છે. તેવી દશામાં વિવેકના અભાવમાં જીવ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખે છે. જગતની ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાને આનંદ માને છે. જેમ દારૂ પીધેલાને તમાચો મારે છતાં તે હસે છે અને ગંધાતી ગટરને સુખનો મહાસાગર માને છે, તેમ ગંધાતી. ગટર જેવી કાયાને ઉપરના મટેલા ચામડાનો મોહ ખૂબસુરત મનાવે છે. રાગ અને દ્વેષ આ બે ડાકૂસાથે મોહ એક ગજબનો લૂંટારો છે. જે આત્માના ભાવપ્રાણોને લૂંટે છે. નિર્મોહી પરમાત્માની અહર્નિશ ઉપાસના-ભકિત મોહ લૂંટારાની પકડમાંથી જીવને મુકિત અપાવે છે. જેમ આત્યંતર પ્રાણી ઘાયલ થતાં આત્મા મૂઢ બને છે, તેમ દ્રવ્ય પ્રાણી ઘાત થતાં મૃત્યુ થાય છે. જીવાત્માને સ્વયં તેમજ પરિવારજનોને પારાવાર દુઃખ વેઠવું પડે છે. ચોરી, જુગાર કે હિંસક કૃત્યમાં જોડાયેલા વ્યકિત પોતાનું સ્વયં અહિત કરે છે સાથે સાથે તેના સહારે નભતા આખા કુટુંબને માથે તેની વિદાયથી દુઃખના કાળાં વાદળો છવાઇ જાય છે. અવિધા - અજ્ઞાનનું આવરણ વળગવાથી જીવમાત્ર સહજ સુખ વિકૃતરૂપે અનુભવે છે. વિચારશકિત એ માનવ જીવનનું પ્રાણ છે. વિવેકશકિત જાગૃત થતાં જીવન ધોરણને બદલતો માનવ ન્યાયનીતિ પરાયણ બને છે. મન, વચન અને કાચામાં એકરૂપતા લાવવા સહદયી બને છે. આ તબક્કામાં માનવ અમીરવાળો આર્ય કે સજજન બને છે. તેની મૂઢતા વિદાય લે છે. તેની આંતરિક શકિતનો ક્રમિક વિકાસ થતાં વિવેકબુદ્ધિ ઉચ્ચકક્ષાએ પહોંચે છે. શાત્મન : પ્રતિજ્ઞનનિ રેષાં ન સમારા પોતાને પ્રતિકૂળ - અપ્રિય લાગે તેવો વ્યવહાર મારે બીજા પ્રત્યે કરવો ન ઘટે તેવો વિવેક જાગૃત થતાં ચોરી આદિ અકૃત્યને લોક નિંદનીય પ્રવૃત્તિ સમજી પોતાના મન, વચન અને કાયાના યોગોને ઉચિત માર્ગે પ્રવર્તાવવાની રાસનાયકને અભિલાષા જાગી. તેને સત્ય સમજાયું કે, “પરંપરાગત લોકનિદનીય પ્રવૃત્તિ કરવાથી અંતે અપયશ અને અપકીર્તિ સિવાય શું મળશે ?' રાસનાયકના જીવનમાંથી અનાદિ સંજ્ઞા, મુકિત પ્રત્યેનો દ્વેષ, અનુચિતકારિતા વગેરે લક્ષણોખપી ગયાં. ભવાભિનંદપણાના લક્ષણો અસ્ત થતાં સંવેગનો સૂર્યોદય થયો. ભવાભિનંદી જીવો જિનાજ્ઞા પામવાને યોગ્ય નથી કેમકે તેઓ અપનુબંધક કરતાં ઘણી પાછલી દશામાં છે. ભવાભિનંદી જીવોને જિનવચનને સાંભળી વિષયપ્રતિભાસ જ્ઞાન થાય પરંતુ પરિણતિ જ્ઞાન ન થાય. “વિષયો આત્મઘાતક છે'; તેવું જાણે છતાં આચરણ કરી શકતા નથી. જે For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આચરણમાં મૂકે તે પરિણતિ જ્ઞાન છે. પડોશીના દીકરાના પતનમાં હદયને આંચકો ન આવે તે સમાન પ્રતિભાસ જ્ઞાન છે જયારે પોતાના દીકરાના પતનથી હદયને ધ્રાસકો થાય તે સમાન પરિણતિ જ્ઞાન છે. ભવાભિનંદી જીવ મોહ મદિરાથી ઘેલા બનેલા દારૂડીયા સમાન છે. તેને સંસારની ભયંકરતા જણાય છે, છતાં વિષયો પ્રત્યેનો અનુરાગ છૂટતો નથી. રોહિણેયકુમારને ભગવાન મહાવીરે સંસારનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવી પરમના અમૃતની, પરમના પ્રકાશની યાત્રા કરાવી. તેના વિવેકચક્ષુ અત્યાર સુધી બીડાયેલાં હતાં તે અચાનક ખૂલી ગયાં. પૂર્વાચાર્યએ વિવેકને ત્રીજા નેત્રની ઉપમા આપી છેઃ રવિ દૂજો ત્રીજો નયન, અંતર ભાવપ્રકાશ; કરો ધંધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ.”(સમધિશતક-૧૬) અર્થ: પહેલી આંખ ચામડાની છે, તેનો વિષય અતિ અલ્પ છે. બીજી આંખ સૂર્યની છે. તેનાથી ઘણું જોઇ શકાય પરંતુ અંતરમાં તેની ગતિ નથી. વિવેક એ ત્રીજી આંખ છે, જે અંતરને આરપાર જવાનું સામર્થ્ય ધરાવે છે. “સાચા સુખનો માર્ગ આ વિશ્વ જાણતું નથી અને દુઃખનો પંથ છૂટતો નથી.' વિવેકી રોહિણેયકુમારના અંતરચક્ષુ ઉઘડયાં. કડી-૨૯૧માં માતાને દષ્ટાંત આપી પ્રાણી જગત પર યમરાજની સર્વવ્યાપિતા અને સર્વોપરિતા સમજાવે છે. જેમાં કવિ નંદરાજાનું (પરિશિષ્ટ પર્વઃ સર્ગ.૮) દષ્ટાંત ટાંકે છે. ઉદાયી રાજાના મૃત્યુ પછી નવ નંદ નામના રાજાઓ પાટલિપુત્રની ગાદીએ આવ્યા. તેમણે સમૃદ્ધિના લોભથી સુવર્ણના ડુંગરો રચાય તેટલી અઢળક સંપત્તિ હાંસલ કરી હતી. આવા શ્રેષ્ઠીવર્ય ત્યાં જતાં યમદૂતને કોઇ રોકી શકયાં નહીં. અરે! સમય થતાં યમદૂત તેને પણ પોતાની કાંખમાં ઉપાડી ચાલ્યા ગયો. અર્થાત્ લક્ષ્મી દેવીની મહેર હોવા છતાં મૃત્યુને કોઇ અટકાવી શકતું નથી. અરે! ભગવાન મહાવીર સ્વામી પણ ભસ્મગ્રહનું નિવારણ કરવા પોતાના આયુષ્યને બે ઘડી લંબાવી ન શકયા તો જગતના સામાન્ય માનવીનું શું ગજું? રોહિણેયકુમાર માતાને મૃત્યુની પરવશતા બતાવતાં કહે છે, “હે માતા! જો યમરાજ શ્રેષ્ઠ અને ધનવાન કુળમાં જતાં ન અચકાયો તો મને યતિ ધર્મ સ્વીકારવામાં કેવી શરમ?” યંત્રવત્ ઢાંચાને અતિક્રમી મનુષ્યતાની દિશામાં પગ માંડવાની ચેષ્ટા ન થાય ત્યાં સુધી શું સરે? મૂલ્યવાન સત્ત્વોનો ભંડાર ભાથારૂપે હોય, યોગ્ય સમજ સાથે પુરુષાર્થ હોય અને પથદર્શક તરીકે સદગુરુ મળ્યા છતાં આત્મોત્કર્ષન કરવો એ માનવભવની કેવી કમનસીબી છે!! ગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો દર્શાવેલ છે. ૧. નિયતકર્મ૨. કામ્ય કર્મ૩. યજ્ઞકર્મ. આ - જે સામાન્ય રીતે યાંત્રિક કર્તવ્યો રૂપે નકકી થયેલાં કાર્યો તે નિયત કર્મ છે. કામના ઇચ્છાપૂર્વક થતાં કાર્યોતે કાચકર્મ છે. અસ્તિત્ત્વ કલ્યાણની શુદ્ધ ભાવનાથી થતું કાર્યને યજ્ઞ કર્મછે. કામના કે વૃત્તિપૂર્વક થતાં કર્મો જડતા અને કર્મ બંધનોની સંભાવનાઓનું નિર્માણ કરે છે. જયારે પ્રજ્ઞા કે શુદ્ધ ભાવનાપૂર્વક થતાં કમનુષ્યત્વના ગુણધર્મોની ખીલવણી કરી ઉમદા ચેતાનાકીય * For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ કક્ષાનું નિર્માણ કરે છે. કર્મોની શૃંખલાની આંટીઘૂંટી ચેતનાને પોતાના વર્તુળોમાં બદ્ધ કરી પરાધીન બનાવે છે. વીરતાપૂર્વક, વિવેકનું શસ્ત્ર ધારણ કરી ભીતરી સમરાંગણમાં આગળ ધપનાર વીરલા વ્યકિત કર્મોની શૃંખલાને કાપી આત્મતત્વને ભ્રમણાની જાળમાંથી મુકત કરાવે છે. જેમ લોઢું ત્યાગનાર વ્યકિત પરદેશમાંથી સુવર્ણ, ચાંદી, રત્ન મેળવી માલામાલ થાય છે, તેમ દુષ્કૃત્યોનો ત્યાગ કરનારસુકૃત્યો દ્વારા પુણ્યરાશિ એકત્રિત કરી આત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. નવું અખંડ વસ્ત્ર મળતાં જીર્ણ વસ્ત્રને કોણ પરિધાન કરે? વિવેક શકિત જાગૃત થયા પછી શુંકોઈપૂર્વની અસપરંપરાને અનુસરેખરો? પ્રસ્તુત ઢાળમાં કવિપરંપરાગત કુસંસ્કારોનું દફન કરવા તરફ અંગુલિનિર્દેશન કરે છે. લોક સંજ્ઞાને જીતનારો લોકાચારના પ્રવાહની પ્રતિ સ્ત્રોતમાં ચાલે છે તેથી સંસાર રસિક જીવોની સંસારવર્ધક પ્રવૃત્તિમાં તે ભળતો નથી. લોક સ્વભાવ પ્રાયઃ અઢાર પાપસ્થાનક સેવવામાં લીન હોય છે જયારે પાપભીરુ સાધકપાપસ્થાનકોથી વિમુખ બની સંવર કરણીમાં રચ્યોપચ્યો રહે છે. રોહિણેયકુમાર ઉપરોક્ત વાર્તાલાપમાં માતાને શરીર, સંબંધોની નશ્વરતા જણાવે છે. તેમજ પરિવારજનો પ્રત્યેનો મોહ છોડી અનિત્ય અને અશરણ ભાવના સમજાવી રહ્યો હોય તેવો સંકેત છુપાયેલો છે. મહાભારત'ના સ્ત્રી પર્વના બીજા અધ્યાયમાં વિદુરજીએ આવી જ વાત કહી છે? अदर्शनादापतिताःपुनश्चादर्शनं गतः। મૈતે તવનતેષાંવંતત્રકારિદ્રવનાTI અર્થઃ જેને તમે તમારા માની રહ્યા છો, તે સર્વ અદર્શનથી આવેલા છે એટલે કે જન્મની પહેલાં તે અપ્રગટ હતા અને ફરી પાછા અદર્શનને પ્રાપ્ત થઇ જશે. વાસ્તવમાં તમે એમના નથી અને તેઓ તમારા નથી. ઉપરોક્ત શ્લોકમાં અનિત્ય અને અશરણ ભાવનાનો રણકો છે. વળી, આ શ્લોકમાં વૈરાગ્યબિંદુ ટપકે છે. આ સંસારમાં જીવાત્મા એકલો આવ્યો છે અને એકલો જ જશે. આ જગતના સર્વ સંબંધો ક્ષણિક અને અનિત્ય છે પછી કોણ આપણું અને કોણ પરાયું?” રોહિણેયકુમાર માતાને દષ્ટાંત આપી નિવેદન કરતાં કહે છે, “હે માતા! મારા પૂર્વજો પણ પાપકૃત્યો કરી આ જગતમાંથી ચાલ્યા ગયા. તેમણે દુષ્કૃત્યો કરી પોતાની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. શું હું તે જ ભૂલનું પુનરાવર્તન કરું? પેલા કાલસૌરિક કસાઇનો પુત્ર “સુલસ પણ કેટલો સમજુ નીકળ્યો. તેણે પિતાનો અનીતિનો વ્યવસાય છોડી શ્રાવકપણું (દેશવિરતિ ધર્મ સ્વીકાર્યું.!!” માતાના હદયમાં સત્યનો પ્રકાશ થાય અને મિથ્યાત્વના અંધારા દૂર થાય તે માટે રોહિણેયકુમાર વિવિધ રીતે માતાને સમજાવે છે. અધર્મથી દુર્ગતિ થાય છે. પોતાના પિતા, પિતામહ તથા પ્રપિતામહે યંત્રવત્ ચોરીનો વ્યવસાય અપનાવ્યો હતો. શું તે ગતાનુગતિક શૃંખલાને અટકાવી કે તોડી For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ન શકાય? કાલસૌરિક કસાઇના પુત્ર સુલસે આ શૃંખલાને બળપૂર્વક તોડી નાંખી. હલકા કુળમાં જન્મેલા સુલતકુમારને પણ વિવેકબુદ્ધિ જાગૃત થતાં સમજાયું કે, પાપકૃત્ય મહાભયંકર છે.” ખરેખર! કસાઇ જેવા નીચ કુળમાં સુલકુમાર રત્ન સમાન હતો. તેણે ભગવાન મહાવીર પાસે શ્રાવકપણું સ્વીકાર્યું. રોહિણેયકુમારે દઢતાપૂર્વક માતાને કહ્યું, “હે માતા! જેમ સુલતકુમારે પાપમય વ્યાપારનો ત્યાગ કર્યો તેમ હું પણ મારા પૂર્વજોનો ચોરીનો વ્યાપાર સદંતર ત્યજી દઇશ. આવું કરતાં મને લેશમાત્ર લજ્જા નહીં આવે. વળી, મગધનરેશ પુનઃ ગરાસ પાછો સોંપશે જેથી તમારા ભરણપોષણની ચિંતા પણ ટળી જશે. હે માતા! મને હવે આ સંસારમાં કોઇ રુચિ નથી. મારો આત્મા અઢળક પાપકર્મોના બોજા નીચે દબાયેલો છે. હું તે સર્વ પાપકર્મોને સર્વવિરતિ રૂપી શસ્ત્ર વડે છેદવા ઇચ્છું છું. આપ મને આનંદપૂર્વક દીક્ષાની અનુમતિ આપો. આપણા પ્રજાપાલક મહારાજા શ્રેણિક મારો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે કરશે અને મહામંત્રી અભયકુમાર મારા વિવાહ સંયમરૂપી સ્ત્રી સાથે કરાવશે.માતા રોહિણી શ્રવી રહી. માતાના નેત્રોમાંથી આંસુખરી પડયાં. કડી-૨૯૫ અનુસાર સંભવ છે કે ભગવાન મહાવીરના સમયમાં સમાજમાં એવી ચુસ્તતા હશે કે પિતાના પરંપરાગત સારા કે નઠારા કુલાચાર કે વ્યવસાયને પુત્ર ચોક્કસપણે નિભાવતો હશે. અન્યથા તે પુત્ર સમાજમાં વગોવણીને પાત્ર ગણાતો હશે. તેવા સમાજમાં સુલકુમાર અને રોહિણેય કુમાર અપવાદ રૂપ જ ગણાય. કડી - ૨૯૯માં કવિએ સંયમને સ્ત્રીની ઉપમા આપી છે. કવિ અહીં રૂપક અલંકાર યોજે છે.’ જીવ (રોહિણેયકુમાર) રૂપી વરરાજાને સંયમરૂપી વધૂ વરમાળા પહેરાવવા આતુર છે. અહીં જીવ અને સંયમ વચ્ચે પ્રિયતમ અને પ્રિયતમાની કલ્પના કરવામાં આવી છે. ' કવિ શ્રી આનંદઘનજીએ વેરાવલ અથવા મારુ રાગમાં ચેતન ચેતનાની વિરહદશાને વર્ણવતું એક ઉત્તમ પદ લખ્યું છે, જે કવિત્રદષભદાસની કલ્પનાશકિત સાથે સામ્યતા ધરાવે છે. पीया बिन सुध्धबुध्ध भूलि हो, iૉદ્રનગાટુઃઇમહેનનરવેની હો.પીયા IIT • આ જગતમાં સ્ત્રી પોતાના પ્રિયતમ વિના બેબાકળી બની ભમે છે. દમયંતી નળરાજાના વિરહથી અને સીતા રામના વિરહથી વ્યાકુળ છે. ચેતના પણ ચેતનના વિરહેદુઃખમહેલના ઝરુખે બેઠી બેઠી રાહ જુએ છે. જેમ કૃષ્ણ વજભૂમિ છોડી મથુરા ચાલ્યા ત્યારે પાછળ ગોપીઓની જે દશા થઇ તેવી દશા પ્રિયતમના વિયોગથી પ્રિયતમા અનુભવી રહી છે. પ્રિયતમને આવવાના ઘણા માર્ગ છે. તે જ્ઞાન, ભકિત, દેશવિરતિ કે સર્વવિરતિના માર્ગે આવી શકે છે. પ્રિયતમા આતુર નયને પ્રિયતમાની વાટ જોઇ રહી છે. પ્રસ્તુત કડી - ૨૯૯ભાં સંયમરૂપી પ્રિયતમા (ચેતના) વરમાળા લઇને દ્વારે ઉભી જીવરૂપી પ્રિયતમની રાહ જુએ છે. અત્યાર સુધી ચેતન મિથ્યાજ્ઞાનમાં ઓતપ્રોત થઇ પ્રિયતમા (ભાવપ્રાણ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યને) ખોઇ બેઠો હતો. ચેતનની ચૈતન્ય શકિત For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ચેતના છે. દશ યતિધર્મ તેના દશ પ્રાણ છે. દશ યતિધર્મનો તિરોભાવ છઠ્ઠા ગુણસ્થાનકે થાય છે ત્યારે ચેતન ચેતનાનું મધુર મિલન થાય છે. સંયમ (ચેતના) વિના અપવર્ગના શાશ્વત સુખો કે કેવળજ્ઞાનનો ભાસ્કર પણ ઉદિત થતો નથી. કવિ ષભદાસે ઉપરોકત કડીમાં વ્યવહારિક વાતોમાં અધ્યાત્મિક ભાવના પ્રાણ પૂર્યા છે. જેમ મૃગાપુત્રની સંયમની ઉત્કંઠા, દઢતા અને અભિરુચિ જોઇમૃગારાણીએ સહર્ષ અનુમતિ આપી, તેમ રોહિણી દેવી જયારે પુત્રને વિજ્ઞપ્તિ કરવામાં અસમર્થ રહી ત્યારે પુત્રનો સંયમરૂપી અનુપમાં પ્રત્યેનો અપાર સ્નેહ જોઇ અત્યંત ઉદાર હદયખુશીથી દીક્ષાની અનુમતિ આપી. શ્રી જ્ઞાતાસૂત્રમાં જેમ શ્રેણિક રાજા અને ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે માતા-પિતા પાસેથી દીક્ષાની અનુમતિ મેળવી, તેમ લોહખુર ચોરના પુત્ર રોહિણેયકુમારે માતા પાસેથી સંયમ રમણીને વરવા અનુમતિ મેળવી. પ્રસ્તુત ચોપાઇમાં રોહિણેયકુમાર મહારાજા શ્રેણિક, મહામાત્યા અભયકુમાર, પ્રજાજનો, સ્વજનો અને માતા પાસેથી દીક્ષાની અનુજ્ઞા માંગે છે. આ પરંપરા વર્તમાન કાળે પણ અખંડપણે જણવાઇ રહી છે. આજે પણ મુમુક્ષુ સંઘની, માતા-પિતાની અને સંપ્રદાયની અનુમતિ મેળવી દીક્ષિત થાય છે. - રોહિણેયકુમારને માતા તરફથી સંયમની સ્વીકૃતિની આજ્ઞા મળતાં જ તેના રોમરાયા અત્યંત પુલકિત બન્યા. તેના ગરવા મુખ પર સ્મિત ઝબક્યું. પરમાત્માની વહાલસોયી છત્રછાયા મળશે. પોતે બદષિમુનિઓની સેવા શુશ્રુષા અને શાસ્ત્ર વાંચનની અનુકૂળતા પામશે; આ વિચારે તેનું અંતર સંતોષની સુધાથી છલબલી ઉઠયું. તેણે તરત જ મહારાજ શ્રેણિક પાસે આવી અત્યંત વિનમ્ર સ્વરે હાથ જોડી કહ્યું, “હે પ્રજાપાલક! મારા મસ્તકે જિનેશ્વર ભગવંતનો હાથ મૂકાવી મને સનાથા બનાવો!મને દીક્ષાનું દાન અપાવો.” - રોહિણેયકુમાર ચોર હોવાથી રાજ્યનો ગુનેગાર હતો. રાજાની અનુમતિ હાંસલ થાય તો જ તેને સર્વવિરતિ ધર્મમાં પ્રવેશ મળી શકે એવું અહીં સ્પષ્ટ થાય છે. વળી, પુત્ર-પરિવાર અને સંપત્તિથી ઘેરાયેલો વ્યક્તિ પણ 'અનાથ' છે પરંતુ ધર્મનું શરણું સ્વીકારનાર ‘સનાથ' થઈ શકે છે. આવા ભાવો ઉત્તરાધ્યયન સૂત્રના અ.૨૦ ‘મહા નિગ્રંથ'માં છે. અનાથી મુનિ મહારાજા શ્રેણિકને અનાથ-સનાથનો ભેદ સમજાવી બોધિબીજનું વાવેતર કરે છે. મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમાર મુમુક્ષુરોહિણેયકુમારને જોઇ અનહદ ખુશ થયાં. દીક્ષાર્થીના લ્હાવો લેવા તેઓ આનંદવિભોર બન્યા. દુહા : ૧૯ વીર હાથિ મુઝનિં તમ્યો, દેવરાવો દીક્ષાય; શ્રેણીક અભઇકુમાર નઇ, હઇડઇ હરખ ન માયા •.. ૩૦૦ અર્થ: હે પ્રાણનાથ ! પરમાત્માના સાનિધ્યમાં મને પુનિત દીક્ષા અપાવો.” રોહિણેયકુમારના For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ૩૦૦ વિરતિના પરિણામ સાંભળી મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમારના હૈયામાં હરખની કોઈ સીમા ન રહી. ઢાળઃ ૧૫ દીક્ષા મહોત્સવ (દેશી મુકાવો રે મુઝ ઘર નારિ; રાગ મારુણી;). હઇડઇ હરખ ઘણેરો થાઇ, આણયા ગજ, ઘોડાઇ રે; રચ્ય શિબિકા આણંઇ રાજઇ, આસ્થા ધજ નેજાઇ રે ઉછવ થાઇરે, ગૂણીજન ગાઇ રે, વાયત્ર વાઇ રે, જોવા જન ધાઇ રે દાન દેઇ મોહોછવ નૃપ કરતો, રોહણીઉ નહવરાવ્યો રે; વસ્તર ભુષણ ભલા પિતઇરાવી, મસ્તગિ ખુપ ભરાવ્યો રે; અસાવે સોય બનાવ્યો રે, રોહણ રૂપ અતી ફાલ્યો રે, જન, જેવા બહુ આવ્યો રે, રોહણીઉ જોય વધાવ્યો રે પૂરજન લોક માહાજન ત્યાહા મલ્યું, આલ્યાં ફોફલરાંનો રે, કેસર ચંદન ચૂઆ તે છાંટઇ, હોઇ લોછણાં દાનો રે, ગાંદ્રવ કરઇ ત્યાહા ગામોરે, હોઇ ત્યાહા તંતી તારોરે, વેધક ઘરઇ ત્યાહા કાનો રે, ઉછલઇ પુફ નીધ્યાનો રે રોહણીઉ શબફાઇ ગઇસારચો, ચણગારી શબકાયોરે; શબકા સોય હરખઇ ઉપાડઇ, અભઇકુમારનિ રાયો રે, શીર ચામર છત્ર ધરાયો રે, ઇંદ્રાણી આગવિ જાયો રે; ઠંડા રસ સબલો થાયો રે, આવ્યા યાહા જિનવર રાયો રે - શીબકાથી ઉતરીઉં રોહણ, મુકઇ કુંડલ હારો રે; મુગડ ચીવર ભુષણ સહું નાખઇ, ચેમ હમાલી ભારો રે, દેખી નર નયણે જલ ધારો રે, દેખી બુઝયા પૂરષ સૂસારો રે; નર મુકઇ મંશનો આહારો રે, કહઇ ધન રોહણ અવતારો રે એમ સ્થતી રોહણની સહુ કરતા, રોહણ હુઉ વિરાગી રે; વિરહાથિ સંયમ જઇ લેતો, હુઉ સંસારનો ત્યાગી રે;, તેવું મુગત્યનો રાગી રે, ભવભ્રમણ તણી બીહીક ભાગી રે, તસ પૂણ્ય રાશ સહી જાગીરે, નર રોહણિઉં સોભાગી રે ••• ૩૦૬ અર્થ: રાજા અને મંત્રીના હૈયામાં હર્ષની હેલીઓ ચઢી. તેઓ દીક્ષા માટે ઉત્તમ પ્રકારના હાથી, ઘોડા લાવ્યા. મહારાજા શ્રેણિક રથ અને શણગારેલી શિબિકા લાવ્યા. ધ્વજ અને નેજા શણગાર્યા. નગરમાં દીક્ષાનો ઓચ્છવ ઉજવાયો. ગુણીજનોએ ગુણગાન ગાયા. વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યા. રોહિણેયકુમારને જોવા સમગ્ર નગરના લોકો ઉમટ્યાં. ' ...૩૦૧. મહારાજાએ પોતાના ભંડારમાંથી (દીક્ષા પૂર્વે) રોહિણેયકુમારના હાથે દાન અપાવી દીક્ષાનો મહોત્સવ ઉજવ્યો. તેમણે રોહિણેયકુમારને (પોતાના હાથે) સ્નાન કરાવ્યું. તેમણે (સેવક For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ બની) કિંમતી વસ્ત્રો અને આભૂષણો રોહિણેયકુમારને પહેરાવ્યા. માથા પર શહેરો બંધાવ્યો. (અસાધારણ વેશ પહેરાવી) જાણે કોઈ મોટો રાજકુંવર ન હોય તેવો બનાવ્યો. રોહિણેયકુમારનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું. તેને નગરજનો જોવા આવ્યા. લોકોએ તેના ઓવારણા લીધા. .૩૦૨. નગરજન અને મહાજન ત્યાં એકત્રિત થયાં. ફોસલપાન (નાગરવેલના પાન અને સોપારી) આપવામાં આવ્યું. કેસર, ચંદન અને ચૂંઆ નામનાં સુગંધિત દ્રવ્યોનો ત્યાં છાંટકાર થયો. કોઈએ ન્યૂછણા તરીકે ધન મૂક્યું. ગાંધર્વ લોકોએ ગીત-ગાન કર્યા. બ્રહ્માએ (વેધક) તે સાંભળવા માટે પોતાનાં કાન ધર્યા. અત્યંત મીઠો અવાજ તંતી (વીણા) માંથી નીકળી રહ્યો હતો. સોનાનાં પુષ્પો અને સોનામહોરો વર્ષીદાનમાં ઉછળી રહ્યાં હતાં. ...૩૦૩. રોહિણેયકુમારને શિબિકામાં બેસાડ્યો. આ શિબિકાને સુંદર રીતે શણગારવામાં આવી. મહામંત્રી અભયકુમારે અને મહારાજા શ્રેણિકે આ શિબિકાને સેવક બની અત્યંત હર્ષોઉલ્લાસપૂર્વક પોતાના ખભા પર ઉપાડી!! રોહિણેયકુમારના મસ્તકે છત્ર ધરવામાં આવ્યું. તેના પડખે ચામરધારીઓ ચામર ઢાળવા લાગ્યા. વરઘોડાની આગળ ઈંદ્રધ્વજા ચાલતી હતી. વરઘોડામાં સ્ત્રી-પુરુષો ઉત્સાહિત બની ખૂબ દાંડીયારાસ રમતા હતાં. આ પ્રમાણે કરતાં કરતાં વરઘોડો જિનેશ્વર ભગવંત પાસે આવી પહોંચ્યો. ...૩૦૪. રોહિણેયકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યો. તેણે શરીર પર પહેરેલાં કુંડલ, રત્નજડિતા નવસરો સુવર્ણહાર ઉતાર્યો. તેણે માથાનો મુગટ (શહેરો), દિવ્ય આભૂષણો અને અંગે પરિધાન કરેલાં વસ્ત્રોનો ત્યાગ કર્યો. જેમ મજૂર (હમાલી) પોતાના માથા પરનો ભાર ઉતારી નીચે મૂકે, તેમાં રોહિણેયકુમારે બાહ્ય પદાર્થોનો ત્યાગ કર્યો. આ દશ્ય જોઈ સ્ત્રી-પુરુષોની આંખોમાંથી અશ્રુઓની જલધારા વરસી. કેટલાક સુલભ બોધિ આ દશ્ય જોઈને બોધિ પામ્યા. કેટલાક જીવોએ માંસાહારનો. ત્યાગ કર્યો. લોકોનાં મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યાં કે, રોહિણેયકુમાર તારો અવતાર ધન્ય છે!' ...૩૦૫. ગ્રામજનો આ પ્રમાણે રોહિણેયકુમારની સ્તુતિ કરવા લાગ્યા. મુમુક્ષુ રોહિણેયકુમાર વૈરાગી બન્યો. તે ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ તેમના હાથે સંયમ સ્વીકારી તે મહાત્મા બન્યો. તેણે સંસારનો (સર્વથા) ત્યાગ કર્યો. તે તો મુક્તિપુરીનો રાગી બન્યો. તેણે (જન્મ-મરણ રૂપ) ભવભ્રમણનો ભય ભાંગી નાંખ્યો. તેની (પુણ્યાનુબંધી) પુણ્ય રાશિનો ઉદય થતાં તે જાગૃત થયો. રોહિણેયકુમારનો આત્મા સૌભાગ્યશાળી હતો. ..૩૦૬ વિવેચન - “રોહિણેયકુમારનું મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ' આ પ્રસંગને પ્રસ્તુત ઢાળમાં કવિએ મારૂ રાગમાં ખૂબજ સુંદર રીતે ઉપસાવ્યો છે. આપણી દષ્ટિ સમક્ષ રાજગૃહી નગરીના દીક્ષા પ્રસંગનો તાદશ ચિતારખડો થાય છે. ક્ષાયિક સમકિતી મગધ નરેશ શ્રેણિક અને અભયકુમાર મુમુક્ષુ રોહિણેયકુમારની For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સંયમની તૈયારી કરવામાં જોડાઈ ગયાં. મહારાજાએ કર્મચારીઓને બોલાવી શીઘ શિબિકા તૈયાર કરવાનો આદેશ આપ્યો. બીજી બાજુ નગરમાં ચારે તરફ રંગબેરંગી તોરણો બંધાયા. સેવકોએ રથ, હાથી, ઘોડા ઇત્યાદિ શણગાર્યા. ધ્વજ અને નેજા શણગાર્યા. નગરમાં ચારેબાજુ ખુશીનું વાતાવરણ પ્રસરી ગયું. લોકો હરખવિભોર બની દીક્ષાની તૈયારીમાં જોડાયા. નાના મોટા સૌ કોઇ આ મહોત્સવમાં ભાગ લેવા ઉત્સુક બન્યા. પ્રજાજનો રોહિણેયકુમારની મુકત કંઠે પ્રશંસા કરવા લાગ્યા. સ્ત્રીઓ આ માંગલિક પ્રસંગે મંગળ ગીતો ગાવા લાગી. ઠેર ઠેર વાજીંત્રોનો મધુર ધ્વનિ ગુંજી ઉઠયો. લોકો મુમુક્ષુ રોહિણેયકુમારના અંતિમ સંસારાવસ્થાના દર્શન કરવા રાજમહેલની સમક્ષ એકત્રિત થયાં. માનવ મહેરામણ આજ દીક્ષાર્થીના ઓવારણા લેવા ઉમટયું હતું. કેવો હશે તે ભવ્ય અને દિવ્ય પ્રસંગ! | સર્વપ્રથમ મહારાજા શ્રેણિકે મુમુક્ષુરોહિણેયકુમારના હાથે પોતાના ખજાનામાંથી દ્રવ્ય લાવી વર્ષીદાન' કરાવ્યું. જૈનદર્શનમાં દાનનો ખૂબ મહિમા ગવાયો છે. અનુગ્રેહાથે સ્વચનિસર્ગો ટ્રાનમા અર્થાત્ બીજાના કલ્યાણ માટે પોતાની માલિકીની વસ્તુનો ત્યાગ કરવો તેદાન છે. “પંચતંત્ર'માં કહ્યું છે: अयंनिबः परोवेत्ति गणना लघुचेतसाम्। उदार चरितानां तु वसुधैव कुटुम्बकम्।। અર્થઃ સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રીની ઊંચી ભાવના વિકસે છે ત્યારે અન્ય જીવોના લાભાર્થે પોતાની સંપત્તિનું વિસર્જન થાય છે. દાનનો મહિમા તીર્થકરોના જીવનમાં પણ જોવા મળે છે. તે જ ભવમાં મોક્ષ નિશ્ચિત હોવા છતાં દીક્ષા પૂર્વે તેઓ સ્વહસ્તે એક વર્ષ સુધી પ્રતિદિન એક કરોડ, આઠ લાખ સુવર્ણમુદ્રાનું દાન કરે છે. આ દાન માત્ર ભવ્ય જીવો જ પામી શકે છે. તેમના દાનને સંવત્સરિક દાન' કહેવાય છે. વર્તમાન કાળે તેમનું અનુકરણ કરી દીક્ષાર્થીના હાથે વરસીદાન અપાય છે. તીર્થકરોનું અનુકરણ કરતાં રોહિણેયકુમારે મહારાજા શ્રેણિકના ખજાનામાંથી આવેલું દ્રવ્ય દાનમાં આપ્યું. ત્યાર પછી મહારાજાએ મુમુક્ષુની ખૂબ આગતાસ્વાગતા કરી. અહીં મહારાજા શ્રેણિકના જીવનમાં સંયમ અને સંયમી પ્રત્યેની તીવ્ર આદરતાના દર્શન થાય છે. સમ્યગદષ્ટિજીવની મહેચ્છા ક્ષાયિક સમકિતી જીવ ચારિત્ર ધર્મ પામવા તલસી રહ્યો હોય છે પરંતુ ચારિત્ર મોહનીય કર્મ તેને અંતરાયભૂત બને છે, છતાં દીક્ષાર્થીને જોઇને અડધો અડધો થાય છે. “સંયમ કબ હી મિલે' એવા ભાવ તેના હદયમાં ઉછળતાં હોય છે. સમ્યગદષ્ટિમહારાજા શ્રેણિકને સંયમી પ્રત્યે અનન્ય અનુરાગ હતો. તેમણે બોલિબીજની For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રાપ્તિ કર્યા પછી વેશધારી સાધુની પણ જાહેરમાં નિંદા કરી નથી. તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા આવેલા દેવે સગર્ભા સાધ્વી તેમજ માછલાં પકડતા સાધુનો વેશ ઘારણ કર્યો. વેશ ઉત્તમ હતો પણ કાર્ય હલકી કોટિનું હતું, છતાં શ્રેણિક રાજાના ચિત્તમાં તેમને જોઇને લેશ માત્ર ખેદ કે ધૃણા ન થઈ! “આ. જગતના જીવો કર્મવશ છે તેથી એવું પણ બની શકે છતાં આ વાત ખાનગી જ રહેવી જોઇએ.” ગુપ્તપણે વિપરીત પરિસ્થિતિ સાચવવાથી લોકોનો ધર્મ અને ધર્મગુરુ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે છે. આવી વિવેક દષ્ટિ સમકિતી આત્મા સિવાય કોને હોય? વર્તમાન કાળે સમાચાર પત્રો અને માસિકોમાં ખુલ્લેઆમ સાધુ વર્ગની થતી નિંદા અને યુવાન વર્ગની ધર્મથી વિમુખતા ઉભી કરનારા ભાંગફોડિયા લોકોએ આ પ્રસંગ પરથી પ્રેરણા લેવા જેવી દ્વારકાધીશ શ્રીકૃષ્ણને સંયમ ધર્મ પ્રત્યે અદ્ભુત ભક્તિ અને અનન્ય અનુરાગ હતો. તેઓ પોતાની પુત્રીઓને યોગ્ય વય થતાં પૂછતાં, “દીકરી તારેરાણી થવું છે કે દાસી?” જે દીકરી રાણી થવા માંગે તેને ભગવાન નેમનાથની શિષ્યા થવા મોકલતા. એમના હદયમાં એવી ભાવના હતી કે મારી દીકરીઓ પરમાત્માનો પંથ ગ્રહણ કરી મોક્ષ સુખની અધિકારી બને, સંસારમાં કર્મસત્તાની દાસી નહીં! કવિ ષભદાસકૃત શ્રી અભયકુમાર રાસની ચોપાઇ-૧૫માં મહામંત્રી અભયકુમારનો સર્વવિરતિધરો પ્રત્યેનો અનન્ય પ્રેમ પ્રગટ થયો છે. એક કઠિયારો (ભિખારી) સંસારથી વિરકત બની સર્વવિરતિ ધર્મનો માલિક બન્યો. તેની પૂર્વ અવસ્થાથી પરિચિત લોકોએ તેનો ઉપહાસ કરતાં કહ્યું, “લક્ષ્મીદેવીની અપ્રસન્નતાના કારણે સંસારનો ત્યાગ કરી સાધુ ધર્મનો ભેખ સ્વીકાર્યો છે.” લોકોની ટીખળ અને અવજ્ઞા થતાં મુનિ અપ્રીતિને કારણે તે સ્થાન છોડી વિહાર કરવા તૈયાર થયા ત્યારે અભયકુમારે સુધર્માસ્વામીને રોકયા. અભયકુમારે પડહ વગડાવી પ્રજાજનોને કહ્યું, “જે પૃથ્વીકાય આદિ પાંચ કાયનો ત્યાગ કરશે તે પાંચ અમૂલ્ય રત્નો મેળવી શકશે. પાંચને ન છોડી શકનાર ફક્ત એક વસ્તુને છોડશે તે એક રત્ન પ્રાપ્ત કરી શકશે.” સ્થાવર કાચ વિના સંસારીનો જીવન નિર્વાહ અસંભવ હોવાથી એક પણ વ્યકિત તૈયાર ન થયો ત્યારે મહામંત્રી અભયકુમારે ચાતુર્યપૂર્વક છ કાયના રક્ષક, કંચન અને કામિનીના ત્યાગી, નિઃ સ્પૃહી સંતોનો ઉપહાસ કે અવર્ણવાદ બોલનારનગરજનોનું હદયપરિવર્તન કર્યું. આ અભયકુમારને જૈનધર્મના સંતો પ્રત્યે જેટલો અનુરાગ હતો તેટલો જ સંચમ પ્રત્યે પણ અનુરાગ હતો. તેમના હદયમાં સર્વવિતિધર બનવાના ભાવ અવિરામપણે ઉછળી રહ્યાં હતાં તેથી જ મહારાજા શ્રેણિકના મુખેથી “જા ચાલ્યો જા' શબ્દો સાંભળી નિમિત્ત મળતાં જ અણગાર બનવા ચાલી નીકળ્યા. તેમને મગધ દેશનું આધિપત્ય સ્વીકારી રાજા બનવામાં બિલકુલ રસ ન હતો પરંતુ સંયમ રમણીને વરવામાં બેહદ ખુશી હતી. શ્રી કૃષ્ણ મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા અને બુદ્ધિનિધાન મહામાત્યા અભયકુમાર લાયક સમકિતના સ્વામી હતા. સમકિતી આત્માને સર્વવિરતધર્મ અને વિરતિધર પ્રત્યે હૃદયમાં For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અદ્ભુત ભકિત અને અનન્ય બહુમાન હોય છે. રોહિણેયકુમારનો શણગાર: હજારો સેવકો જેનો પડયો બોલ ઝીલવા આતુર નયને રાહ જોઇ રહ્યા હોય તેવો પુણ્યશાળી આત્મામગધાધિપતિ આજે સર્વવિરતિના પંથે પ્રયાણ કરી રહેલા એકતસ્કરરાજને પોતાના હાથે સ્વયં સ્નાન કરાવે છે. દીક્ષાર્થીનું કેવું બહુમાન! અરે! ખુદ રાજા તેને મનોહર અને દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવે છે. બહુમૂલ્ય રત્નજડિત આભૂષણોથી તેને અલંકૃત કરે છે. રાસનાયકના કાનમાં દિવ્ય કુંડલો શોભતા હતાં. તેના ગળામાં રત્નજડિત નવસરો હાર શોભતો હતો. તેણે દશે આંગળીએ વેઢ પહેર્યા હતાં. તેણે બાંયે બાજુબંધ પહેર્યા અને માથે મુગટ બાંધ્યો. આજે રોહિણેયકુમારનો ઠાઠ અલગ જ હતો. તે રાજકુમાર જેવો શોભી રહ્યો હતો. તેનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠયું. નગરજનો અને મહાજન દસ્યુરાજ રોહિણેયની પૂર્વ અવસ્થાને ભૂલી તેને જોવા ઉત્સુક બન્યા. સાચું જ કહ્યું છે: મૃદુતા કોમલ કમલમેં, વજસાર અહંકાર; છેદત હૈઈકપલકમેં, અચરિજ એહ અપાર.” (સમતા શતક-૩૦) અર્થ: રે! કેટલું આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. મૃદુતા-નમ્રતા કમળથી પણ કોમળ છે છતાં વજ જેવા કઠોર અહંકારનો એક પલકમાં ભૂક્કો બોલાવી દે છે. રોહિણેયકુમારના પશ્ચાતાપે (મૃદુતા), ભૂલની એકરારતાએ તેને લોકલાડીલો બનાવી, દીધો. લોકો રાજમહેલના ચોકમાં એકઠાં થયાં. રાજાએ સેવકો દ્વારા ચોકમાં કેસર, ચંદન અને ચૂઆ જેવા સુગંધિત પદાર્થોનો છંટકાર કરાવ્યો. વાતાવરણમાં ખુબૂ પ્રસરી ગઇ. વાતાવરણમાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો હતો. પવન પણ આજે મંદ મંદ ગતિએ વાઇ રહ્યો હતો. આનંદવિભોર બની કેટલાક લોકોએ પોતાનું ધન લાવી ન્યૂછણા તરીકે મૂકયું. રાજયના સર્વ લોકો દીક્ષાર્થીનું બહુમાન કરવા તલપાપડ બન્યા હતા. ગાંધર્વોએ મધુર કંઠે સંગીતના સુર રેલાવ્યા. વાતાવરણમાં મધુર સુરાવલિઓ ગુંજી ઉઠી. વર્ષીદાનમાં સોનાનાં પુષ્પો અને સોનામહોરો ઉછળી રહી હતી. હજારોની સંખ્યામાં માનવમેદની ઉમટી. મુમુક્ષુરોહિણેયકુમારના હાથે વર્ષીદાન લેવા લોકો પડાપડી કરવા લાગ્યા. લોકોમાં કાળો કેર વર્તાવી, તેમનું ધન આંચકી લેનારો રોહિણેયકુમાર આજ લોકપ્રિય બન્યો! જિનશાસનની કેવી બલિહારી ! એક સંચમી પ્રત્યે કેવું બહુમાન! સંતાતો, લપાતો ફરતો રોહિણેયકુમાર આજે વિશ્વ વંદનીય બન્યો! રૂક્ષતાના સ્થાને લોકોએ તેને આત્મિયતા બતાવી. તે સૌના હૈયાનો હાર બન્યો. સૌના મુખે તેની પ્રશંસાના પુષ્પો વેરાઇ રહ્યાં હતાં. લોકો શતમુખે તેની વિરલતાના વખાણ કરી રહ્યા હતા. રોહિણેયકુમાર લોકોની પ્રશંસા અને અનુમોદનાથી ધરાઈ ગયો. તેના હૈયે હર્ષની ઉર્મિઓ ઉછળવા લાગી. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ રોહિણેયકુમારની દિક્ષાનો વરઘોડો IS Jam ducation International For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શિબિકાનું વર્ણન: આ શિબિકા સેંકડો સ્તંભો અને પૂતળીઓથી યુક્ત હતી. તે વનલતા, પઘલતા વગેરે વિવિધ ચિત્રોથી ચિત્રિત હતી. તે અનેક ઘંટડી ઓના મધુર અને મનોહર શબ્દોથી શબ્દાયમાન, કુશળ કારીગરો દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રત્નોની ઘૂઘરીઓના સમૂહથી વ્યાપ્ત મનોહર હતી. આ શિબિકા પણ દીક્ષાર્થીના ચરણ સ્પર્શથી આજે પવિત્ર બનવાની હતી. દીક્ષા યાત્રાનું વર્ણન: શુભ મુહૂર્તે શણગારેલી શિબિકામાં મહારાજા શ્રેણિકે તેને સ્વયં બેસાડયો. રોહિણેયકુમાર શિબિકામાં પૂર્વ દિશા સન્મુખ મુખ કરી બેઠો. આ શિબિકાને એક તરફ મગધનરેશ શ્રેણિક તથા બીજી તરફ મહામાત્યા અભયકુમાર સ્વયં ખભા પર એક સેવક બની ઉપાડી ચાલ્યા! દીક્ષાર્થીની કેવી અનન્ય ભકિત ! પિતા-પુત્રએ દીક્ષાર્થીનું ઉત્કૃષ્ટ કોટિનું બહુમાન પ્રદર્શિત કર્યું. રાજાના આવા અનન્યા વિનયથી પ્રજાજનો વિસ્મય પામ્યા. મુમુક્ષુ રાસનાયકના મસ્તકે બરફ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્રમા સમા ચેતવર્ણવાળો છત્ર ધરવામાં આવ્યો. તેના બન્ને પડખે સમુદ્ર મંથનથી ઉત્પન્ન અમૃતના ફીણના સમૂહ સમાન બે શ્વેત ચામરો ઢાળવામાં આવી. દીક્ષાનો વરઘોડો ચાલ્યો. માનવ મહેરામણ દીક્ષામાં જોડાયું. મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમાર શિબિકાને ખભા પર ઉપાડી આગળ ચાલ્યા. ત્યાર પછી રાજસેવકો, મહાજનો અને નગરજનો આદિ પુરુષ વર્ગ અને અંતે સ્ત્રીવૃંદ મધુર ગીતો ગાતાં ચાલ્યાં. ભવ્ય દીક્ષા યાત્રાની મોખરે ઇન્દ્રધ્વજ હતો. સ્ત્રી-પુરુષો ઉત્સાહિત બની વરઘોડાની આગળ દાંડીયારાસની રમઝટ બોલાવતાં હતાં. રાજમાર્ગપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી. “હે નંદા જય હો, જય હો, હે ભદ્ર! જય હો જય હો; તમારું કલ્યાણ થાવ;” એવા સુભાષિતોનો જયજયકાર બોલાવતાં બોલાવતાં શોભાયાત્રા જયાં ભગવાન મહાવીર બિરાજમાન હતા તે ગુણશીલ ઉધાનમાં પહોંચી આવી. - જેમ હમાલી પોતાના ખભા પરનો ભાર ઉતારી હળવો બને છે, તેમ રોહિણેયકુમાર અંતે ધન, મિત્ર, સ્વજન, માતા સર્વની માયા ખંખેરી નાખી હળવો બન્યો. જેમ સાપ પોતાની ચામડી ઉતારે, તેમ રાસનાયકે અંગ પર રહેલાં દિવ્ય આભૂષણો, રાજવી ઠાઠમાઠનો ક્ષણવારમાં ત્યાગ કર્યો. કેશનો લોચ કર્યો. મુમુક્ષુરોહિણેયકુમારની સંસાર ત્યાગની આખરી વિદાયથી પ્રજાજનોનાં હૈયાં દ્રવિત થયાં. સ્ત્રી-પુરુષો, અબાલ-વૃદ્ધની આંખોમાંથી વિરહના અશ્રુઓની જળધારા ગંગા-જમના બની વહેવા લાગી. મુમુક્ષુનું વેશપરિવર્તન પણ કેટલાય જીવો માટે સમ્યફબોધનું કારણ બન્યું. મેઘધારા એક જ હોવા છતાં જુદી જુદી જગ્યાએ પડતાં જુદા જુદા આકારને ધારણ કરી જુદી જુદી રીતે પરિણામ પામે છે. વરસાદનું પાણી દરિયામાં પડતાં ખારું બને છે. નદીમાં પડતાં મીઠુંબને છે. લીમડામાં કળવાશ પેદા કરે છે, આંબામાં માધુર્ય ઉત્પન્ન કરે છે, તેમ પાત્રતા અનુસાર પરિણમના થાય છે. જેમ સરોવરમાંથી દરેક વ્યકિત પોતાની પાસે રહેલા પાત્રના આધારે પાણીની પ્રાપ્તિ કરે છે, તેમ પ્રસંગોપાત જીવો પોતાના ક્ષયોપશમ અનુસાર નિમિત્ત મળતાં લાભ મેળવે છે. નિગ્રંથ પ્રવચન પર For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬o સંપૂર્ણ શ્રદ્ધા કરી અનાદિની મિથ્યાત્વની ગાંઠ તોડી કેટલાક જીવો સુલભબોધિ બન્યા. કેટલાક માંસાહારી અને અભક્ષ્ય આહારી મુમુક્ષુના સંસાર ત્યાગથી અભિભૂત થઇ શાકાહારી બન્યા. કેટલાક જીવોએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો. કેવો અપાર મહિમા છે ત્યાગમાર્ગનો અને સાધુવેશનો! વેશનો મહિમા જેમ પોલીસ, સૈનિકો, કટર, એરહોસ્ટેસ ઇત્યાદિને ઓળખવા તેમનો એક નિર્ધારિત વેશ છે, તેમ જૈન સાધુસંન્યાસીને ઓળખવા એક ચોકકસ વેશ ઠરાવેલ છે. જૈનશાસનમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં સંઘવ્યવસ્થા માટે સાધુ-સાધ્વીજીને શ્વેત વસ્ત્ર પરિધાનનું સૂચન શ્રી ભગવતીસૂત્ર શ.૨૫, ઉ.૬-૭, સંજયા-નિયંઠામાં છે, જયારે વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનમાં વેશ માટે ચોકકસ એવો કોઇ નિયમ નથી. પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનના લોકો જડ અને વક્ર છે, જયારે વચ્ચેના બાવીસ તીર્થકરના શાસનના લોકો હજુ અને પ્રાજ્ઞ છે. મોક્ષ પ્રાપ્તિ એ જ સાધુતાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય ભૂલાય ન જાય અને સાધક રંગમાં મોહિત ન બને તે માટે પ્રથમ અને ચરમ તીર્થંકરના શાસનમાં શ્વેત વસ પરિધાનનો નિયમ દર્શાવેલ છે. જૈનદર્શનમાં વેશનો મહિમા અપરંપાર છે. આ વેશને રાજા, ઇન્દ્ર અને લોકો વંદન કરે છે. આ વેશને મેળવવા સ્વર્ગલોકના સમ્યગદષ્ટિ દેવો આતુર છે. આ વેશથી જ ગુરુભગવંતો શ્રાવકોના ઘરે વિના કોઇપૂછપરછ આવાગમન કરી શકે છે. ઉદાયી રાજાના ખૂની વિનયરત્નમુનિ સાધુવેશના કારણે રાજમહેલમાં સરળતાથી પ્રવેશી શકયા! સાધુવેશના કારણે કુલવાલુક મુનિ ચેડા રાજાની વૈશાલી નગરીમાં પ્રર્વેશી મુનિસુવ્રત સ્તૂપ જમીનદોસ્ત કરી ચેડારાજા પર વિજય મેળવી શકયા. સાધુવેશથી થતા લાભઃ (૧) બાર વ્રતધારી ચુસ્ત શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઇ શકે પણ મિથ્યાત્વી અભવ્ય આત્મા, વેશધારી સાધુબની નિર્દોષ સંયમનું પાલન કરી બારમા દેવલોકને ઓળંગી નવ રૈવેયક સુધી જઇ શકે છે. (૨) સાધુવેશ અંગીકાર કરતાં જીવદયાનું પાલન, ગુરુસેવા અને બ્રહ્મચર્યપાલન સહજ રીતે શકય બને છે. (૩) સાધુબન્યા પછી જ શિષ્ય ગુરની ઉચ્ચ કક્ષાની સેવા કરી શકે. (૪) જિનેશ્વર ભગવંત ભલે ગર્ભથી જ ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં જ્યાં સુધી સાધુવેશ ધારણ ન કરે ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન ન થાય. (૫) ઘમ્નરવ્રવેસો; વેશ ધર્મનું રક્ષણ કરે છે. (૬) સાધુવેશ વિના કેવળજ્ઞાન પામેલાને પણ જયાં સુધી સાધુવેશ પરિધાન ન કરે ત્યાં સુધી દેવો કે ઇન્દ્ર વંદન ન કરે! For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ તેથી જ કોઈ સાધકે કહ્યું છેઃ “કયારે બનીશ હું સાચો રે સંત; કયારે થશે મારા ભવનો રે અંત.” સાધુતાનો વેશ સજી રોહિણેયકુમાર ભગવાન મહાવીર પાસે પુલકિત હદયે આવ્યો. ચક્રવર્તીને નવ નિધાન પ્રાપ્ત થતાં જેટલો આનંદ થાય તેથી વધુ આનંદ રોહિણેયકુમારને થયો. દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ જાણે આજે પ્રાપ્ત થવાની ન હોય! તેનું મન શુભ ભાવોથી છલોછલ ભરેલું હતું. અકથનીય આનંદની અનુભૂતિ તેને વર્તાઇ રહી હતી. તેણે ભગવાન મહાવીર સમક્ષ ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કરી દીક્ષાના દાન માટે અનુનયપૂર્વક વિનંતી કરી. ભગવાન મહાવીરે સહર્ષ છકાયના સર્વ જીવો સાથે મૈત્રી બંધાવતાં પંચમહાવ્રતના પ્રત્યાખ્યાન કરાવ્યા. તે જ પળથી રોહિણેયમુનિ ભગવાન મહાવીરના શિષ્ય તરીકે જાહેર થયા. રોહિણેયમુનિએ બહુમૂલ્ય ચિંતામણિ રત્નથી વધુ કિંમતી સંયમરૂપી રત્ન મેળવ્યું. સંયમ (શ્રી ભગવતી સૂત્ર, શ. ૨૫/૦) પાંચ સમિતિ સહિત મહાવ્રત ધારણ કરવામાં આવે છે તેને “સંયમ' કહેવાય છે. યમ - નિયમપૂર્વક, ઇન્દ્રિયો પર નિયંત્રણ અને મનને સંયમિત કરવા ભોગોપભોગ પદાર્થો પરની આસકિત ખેંચી લેવાથી જીવને સંયમ માર્ગે વાળી શકાય છે. વૃત્તિઓનું શુભ ભાવોમાં ઉર્વારોહણ કરવાથી અને ચિત્તને ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવનાઓમાં જોડવાથી પદાર્થ અને સંસારપ્રત્યેની આસકિત તૂટે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર' ૫/૨/૩૧માં સંયમના પાંચ પ્રકાર દર્શાવેલ છે. "પંવિહે સંગમેuત્ત, તંગ-સામાફિયસંનમે, छेदोवठ्ठा वणियसंजमे, परिहारविसुद्धिय संजमे, सुहमसंपराय संजमे, अहक्खायचरित्त संजमे ।।३१।। અર્થ: સંયમ પાંચ પ્રકારનાં છે. ૧) સામાયિક ચારિત્ર ૨) છેદોપસ્થાપનીય ચારિત્ર ૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર ૪) સૂમસંપરા ચારિત્ર ૫) યથાખ્યાત ચારિત્ર. ૧) સામાયિક ચારિત્ર સમ્ + આય = સામાયિક. સમ એટલે રાગ દ્વેષ રહિતપણું, આય એટલે જ્યાં તે પ્રાપ્ત થાય છે. જેને કરી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે, જેમાં સાવધયોગ (૧૮પાપ) નો ત્યાગ. થાય અને નિરવધ યોગનું સેવન થાય તે સામાયિક ચારિત્ર છે. ૨) છેદોપસ્થાપનીય ચારિત્ર : પૂર્વ પર્યાયનો છેદ કરીને પુનઃ પાંચ મહાવ્રત ધારણ કરવા તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. આ ચારિત્ર ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં હોય છે. તેના બે ભેદ છે. ૧) સાતિચારઃ પૂર્વ સંયમમાં દોષ લાગવાથી જઘન્ય ૧ દિવસ, ઉત્કૃષ્ટ૬ માસનો છેદ તથા નવી દીક્ષા આપે. ૨) નિરતિચાર શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે અથવા વડી દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર ચારિત્ર છે. ૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર : જેમાં પરિહાર = તપ વિશેષથી કર્મ નિર્જરારૂપ શુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધ ચારિત્ર છે. આ ચારિત્રમાં અઢાર માસ સુધી વિશિષ્ટ પ્રકારની તપ આરાધના કરવામાં For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર આવે છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં હોય છે. , છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં કયારેય ન હોય. સાધ્વીજી આ ચારિક ગ્રહણ કરી શકે નહીં. ૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર: મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થાય અને ફકત સૂક્ષ્મ લોભરૂ કષાય ઉદયમાં રહે તે સૂક્ષ્મપરાય ચારિત્ર છે. ઉપશમ અને ક્ષપક શ્રેણીમાં ચઢતાં કે ઉપશમ શ્રેણીથી ઉતરતાં દશમા ગુણસ્થાનકે આ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ૫) યથાખ્યાત ચારિત્ર: મોહનીય કર્મની અઠયાવીસ પ્રવૃતિઓ સર્વથા ઉપશાંત અથવા સર્વથા ક્ષય પામે અને વીતરાગ દશા પ્રાપ્ત થાય તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ ચારિત્રના આચરણથી જન્મ, જરા અને મરણરહિત એવુંમોક્ષરૂપ સ્થાન પ્રાપ્ત થાય છે. સામાયિક આદિ પ્રથમ ચાર ચારિત્રની અવસ્થા મોહનીય કર્મના ક્ષયોપશમથી અને યથાખ્યાત ચારિત્રની અવસ્થા મોહનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. સંયમનું ફળ દર્શાવતાં “શ્રી દશવૈકાલિક સૂત્ર' અ. ૩માં કહ્યું છે: १६खवेत्ता पूवकम्माइंसंजमेण तवेणय। सिद्धिमग्ग मणुप्पत्ता ताइणो परिनिव्वुण।। અર્થ: સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરીને સંયમી પુરુષો સિદ્ધિ માર્ગને પ્રાપ્ત કરી પરિનિવૃત્ત (મુકત) બને છે. ખાણમાં ઉત્પન્ન થયેલું સુવર્ણમાટીના સંબંધવાળું જ હોય છે છતાં તેજાબ આદિપ્રક્રિયાઓ દ્વારા તે શુદ્ધ થઇ શકે છે, તેમ આત્મા પૂર્વથી કર્મના સંબંધવાળો જ છે છતાં કર્મ બંધના હેતુથી તપે તો જૂના કર્મમળ દૂર થાય છે. સંવર દ્વારા નવા કર્મબંધ અટકે છે અને નિર્જરા દ્વારા પૂર્વ સંચિત કર્મખરે છે. આમ, આત્મા સર્વથા મુક્ત બને છે. “કષાયના કારણ થકી જીવ ગ્રહે પુદ્ગલ ગંજ; થાય આવરણ સ્વરૂપનું, રહેશે સદા એનો રંજ, ચારિત્ર મળે તો મળી જશે, વિશુદ્ધ રત્નપુંજ, જયમ વર્ષા આવતાં ખીલી ઉઠશે બાગમાં કુંજ-કુંજ” ચારિત્ર એ કર્મપુજને ખાલી કરવાની સંવર સાધના છે. જેમ વર્ષાના આગમનથી સર્વત્રા હરિયાળી છવાઈ જાય છે, ધરતી ખીલી ઉઠે છે, તેમ સમ્યક્રચારિત્રની સાધનાથી વિશુદ્ધિ વધતાં કર્મક્ષયથી આત્મગુણો મહેકી ઉઠે છે. શ્રી હરિભદ્રસૂરિજીએ સખ્યત્વ સપ્તતિ' ગ્રંથમાં કર્મબંધના કારણો દષ્ટાંત સહિત કહ્યાં છે कत्ता सुहासुहाणं कम्माण कसायनेयमारहिं । मिउदंड चक्रचीवर सामग्गिवसा कुलालुव्य ।। અર્થ: કુંભાર માટી, દંડ, ચક્ર, ચીવર આદિ સામગ્રીઓ વડે ઘડો નિર્માણ કરે છે, તેમ જીવા For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગાદિ) કર્મ બંધના કારણો વડે શુભાશુભ કર્મોનો કર્તા બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૩મા અ. ની પ્રથમ ગાથામાં સૂત્રકાર કહે છેઃ જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો ઉપાર્જન કરી સંસારમાં પરિભ્રમણ કરે છે.” જીવનો દરેક જન્મતેના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ છે. સર્વદુઃખોનો અંત કરવાનો ઉપાય બતાવતાં શ્રી સુધર્મા સ્વામી કહે છે: ___१०सणेह मे एगगमणा, मग्गं बुध्देहिं देसियं। जमायरंतो भिक्खू, दुक्रवाणंतकरे भवे ।। અર્થ: હે ભવ્ય જીવો! સર્વજ્ઞ ભગવાન દ્વારા ઉપદિષ્ટ અણગારમાર્ગને તમે એકાગ્ર ચિત્ત થઇને મારી પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુદુઃખોનો અંત કરે છે. સંયમ એ સંવર સાધના છે. માનવભવ સાધનાનો સુવર્ણકાળ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નાર૮મા અ. ની ૩૦ મી ગાથામાં ચારિત્ર ગુણની મહત્તા દર્શાવેલ છે: *णादंसणिस्सणाणं, णाणेण विणा ण हुंति चरणगुणा । अगुणिस्स णत्थि मोक्रवो, णत्थि अमोक्रवस्स णिव्वाणं ।।३०।। અર્થઃ સમ્યગદર્શન વિના જીવને સમ્યગજ્ઞાન નથી. સમ્યગજ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રગટે નહીં. સમ્યગચારિત્ર વિના જીવને કર્મથી મુકિત ન મળે. કર્મથી મુકિત વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. સમ્યગદર્શન પૂર્વકનું ચારિત્ર અતિ ઉત્તમ છે, જે સમસ્ત કર્મોને ઉમૂલન કરી મુકતદશાના અનંત આનંદ આપે છે. - રોહિણેયકુમાર સંયમનો અનુરાગી બન્યો; તેનું મુખ્ય કારણ જિનેશ્વર ભગવંતની ચતુર્ગતિના પરિભમ્રણરૂપ દેશના છે. નિમિત્ત અને ઉપાદાનથી કાર્ય પૂર્ણ થાય છે. રાસનાયકને જો પગમાં કાંટો ન વાગ્યો હોત તો જિનવચન કાને પડયા ન હોત ભલે જિનવચન તેણે ઓધ સંજ્ઞા એ. સાંભળ્યા પરંતુ વારંવાર ભૂલવાની મથામણ કરતાં તે શબ્દો શીલાલેખ બની ગયા. અર્થાધારણાજ્ઞાન તેની સ્મૃતિપટપર ઝીલાયું જે અવસર આવતાં ઉહાપોહ થતાં ફરી સ્મૃતિરૂપે ઉદ્ભવ્યું. દેશનારૂપી નિમિત્ત સામગ્રીને ઉપાદાન એવો આત્મા અંતરપટ પર ઝીલે છે ત્યારે આત્મપરિણતિનું ઘડતર થાય છે. એકલા ઉપાદાન કે એકલા નિમિત્તથી કંઇ ન ઉપજે. જેમકે ઉપાદાના કારણભૂત આત્મામાં યોગ્યતા હોય પરંતુ તેને નિમિત્તભૂત શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ આત્મવિકાસ અટકે છે. ઉપાદાન અને નિમિત્તની સાથે પુરુષાર્થ, કર્મની લઘુતા, ભવ્યત્વ, નિયતિ ઇત્યાદિ પાંચે સમવાય કારણની મુખ્યતા અને ગૌણતાથી કાર્ય સંપન્ન બને છે. રોહિણેયકુમારના જીવનમાં પાંચ સમવાય ઉતારીએ. પાંચ સમવાયઃ સમવાય એટલે સુમેળ. આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિ, પ્રગતિ કરવા માટે પાંચ સમવાય. કારણરૂપ બની રહે છે. જૈનદર્શન અનુસાર કાર્યના મૂળમાં પાંચ કારણ રહેલા છે, જે પાંચ સમવાયરૂપે For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઓળખાય છે. પાંચ કારણના સુમેળને સમવાય કહે છે. પાંચ સમવાય આ પ્રમાણે છે. ૧) કાળ ૨) સ્વભાવ ૩) નિયતિ૪) પૂર્વકૃત કર્મ૫) પુરુષાર્થ. જૈનદર્શન અનુસાર કાર્યની નિષ્પત્તિમાં આ પાંચ કારણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરીતે સહાયક બને છે. અર્થાત્ પાંચે સમવાયના સમન્વયથી કાર્ય સંપન્ન બને છે. જેમ હાથના પંજાની પાંચે. આંગળીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરે છે તેમાં કયારેક અંગુઠાની, કયારેક અનામિકા કે મધ્યમાં આંગળીની પ્રધાનતાપ્રતીત થાય છે પરંતુ ગૌણપણે તો પાંચે આંગળીઓનો સહયોગ હોય છે. તે જ રીતે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચેના સમન્વયથી કાર્ય સિદ્ધ થાય છે. કયારેક કાળ આદિ કારણની પ્રધાનતા અને બીજાની ગૌણતા પ્રતીત થાય, પરંતુ અપ્રગટપણે પાંચે સમવાય કાર્યશીલ હોય છે. (૧) કાળઃ વિશ્વના સર્વ પદાર્થો પર કાળ દ્રવ્યનો પ્રભાવ પડે છે. પદાર્થ જગત તેમજ ભાવ જગતમાં થતા પરિણમનોમાં કાળદ્રવ્ય વિશેષ ભૂમિકા ભજવે છે. દા.ત. ગર્ભમાં બાળકની ઉત્પત્તિ અને નવ માસ પૂર્ણ થતાં જન્મ થવો; બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા; અમુક ઋતુમાં જ અમુક ફળની ઉત્પત્તિ દૂધમાંથી દહીં; બીજમાંથી વૃક્ષ વગેરે તેના યોગ્ય કાળે જ થાય છે. ખેડૂત બીજ વાવી, ગમે તેવા ખાતર નાંખે, પાણીનું સિંચન કરે, રાત-દિવસ પુરુષાર્થ કરે છતાં આજે વાવેલ બીજમાંથી તરત જ પાક થતો નથી, તે તેના કાળ પ્રમાણે જ ક્રમશઃ ફલિત થાય છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા કાળના જે વિપાક છે. કાળ પ્રમાણે જ હતુઓમાં પરિવર્તન આવે છે. સૂર્ય અને ચંદ્રનો ઉદય કાળને જ આભારી છે. કર્મનો ઉદયમાં લાવી તેનો વિપાક ચખાડનાર કાળ છે. આમ, વસ્તુની પરિણતિમાં કાળ સહાયભૂત છે. જૈનદર્શન અનુસાર કાળલબ્ધિનો પરિપાક થતાં અનેક કાર્યો સંપન્ન થાય છે. જેમ નદીમાં અથડાતો કૂટાતો પથ્થર સુંદર આકાર પામી લીસો બની જાય છે, તેમ જીવ પણ અથડાતો કૂટાતો, નિગોદ આદિ પોતાને પ્રાપ્ત થયેલ અવસ્થાઓમાં કાળ પસાર કરી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં અને વ્યવહારરાશિમાંથી ચરમાવર્તકાળમાં પ્રવેશે છે. ચરમાવર્તકાળમાં આવી શુકલપાક્ષિક બને છે. આગળ વધતાં સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ અને સિદ્ધગતિ મેળવે છે. તેમાં કાળનું પરિબળ કાર્યશીલ છે. નિગોદથી મોક્ષ સુધીની અધ્યાત્મિક વિકાસની મહાયાત્રામાં કાળનું એકમ ભાગ ભજવે છે. પ્રત્યેક જીવ અવ્યવહારરાશિની સૂક્ષ્મ નિગોદમાં અનંતકાળ પસાર કરે છે. ત્યાં અનિચ્છાએ (અકામ, નિર્જરા) જીવ દુઃખો સહન કરી કર્મની લઘુતાવાળો બને છે. જયારે એક જીવ સિદ્ધ થાય ત્યારે જેમની નિગોદમાંથી બહાર નીકળવાની નિયતિ તૈયાર થઇ ગઇ છે અને કાળનો પરિપાક થઇ ગયો છે તે જીવા અવ્યવહારરાશિ છોડી વ્યવહારરાશિમાં પ્રવેશે છે. આ અવ્યવહારરાશિમાંથી નીકળેલો જીવ બાદર એકેન્દ્રિયમાં, વિકલેજિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં (દેવ, નરક કે મનુષ્ય સિવાય) ગમે ત્યાં ઉત્પન્ન થઇ શકે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૬૫ જીવ ચારે ગતિઓમાં પરિભ્રમણ આરંભ કરે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી કાળનો પરિપાક થતાં જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશ છે. અચરમાવર્તકાળમાં મોક્ષ પ્રત્યેની અભિરુચિન થવામાં કાળના કારણનું અપરિપકવપણું મુખ્ય છે. જે જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશ્યો નથી અર્થાત્ તે જીવનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તનથી અધિક છે તેવા જીવને મોક્ષાભિલાષ પ્રગટે નહીં. ચરમાવર્તકાળ પરિપકવ કાળ છે. ચરમાવર્તકાળમાં જીવ શુકલપક્ષી બનતાં તેનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ રહે છે. જિનવાણી, સત્સંગાદિ અન્ય કારણોના સમાગમે જીવ સમ્યગદર્શન પામે છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા બાદ કેવળજ્ઞાન અને મોક્ષ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં પ્રાપ્ત થાય છે પરંતુ સમ્યગદર્શન મેળવવામાં અનંત પુલપરાવર્તન જેટલો કાળ પસાર થઇ જાય છે. તેથી જ કહ્યું છે કે, “સમ્યગદર્શન પ્રાપ્ત થવું ખૂબ કઠિન છે.” રોહિણેયકુમાર કાળ પરિપક્વતાને કારણે ચરમાવર્તકાળમાં પ્રવેશ્યો હતો. તે શુક્લપક્ષી બન્યો. તેને જિનદેવ, જિનવાણી પ્રત્યે અત્યંત અનુરાગ ઉદ્ભવ્યો હતો. (૨) સ્વભાવ: વસ્તુની તથા પ્રકારની યોગ્યતાને સ્વભાવ કહે છે. પ્રત્યેક કાર્ય જીવ અને પુદ્ગલની યોગ્યતા પ્રમાણે થાય છે. ગોટલીમાંથી આંબાનું જ વૃક્ષ થાય, લીમડાનું નહીં. ગાય અને માછલી પાણીમાં તરે છે, પક્ષી આકાશમાં ઉડે છે. બળદને સમાન ખાધ પદાર્થ ખવડાવવા છતાં ગાયને દૂધરૂપે પરિણમે છે, બળદને નહીં. આકડાના દૂધમાંથી દહીં ન બને. આમ સ્વભાવમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. શેરડીમાં મીઠાશ છે અને મરચામાં તિખાશ છે. ભવ્ય જીવો જ મોક્ષમાં જઇ શકે મોક્ષમાં જવાની ઇચ્છા ભવ્ય જીવોને જ પ્રગટી શકે છે. તેવી યોગ્યતાવાળા જીવને ભવ્યત્વ સ્વભાવવાળો જીવ કહેવાય છે. જેને કયારેય મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા નથી તે અભવ્યત્વ સ્વભાવવાળો જીવ કહેવાય છે. અભવ્યત્વ સ્વભાવવાળો જીવ કઠોર સાધના કરી નવ રૈવેયક સુધી જઇ શકે પણ મોક્ષમાં ન જઇ શકે. અભવ્ય જીવો મિથ્યાત્વ મોહનીયનો નાશ ન કરી શકે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં અનાદિ પારિણામિક ભાવની ચર્ચા કરતાં કહ્યું છે કે, “જીવા કયારેય અજીવ ન બને અને અજીવ ક્યારેય જીવ ન બને તેવી જ રીતે ભવ્ય કદી અભવ્ય ન બને કારણકે ભવ્યત્વ- અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે, સ્વાભાવિક છે. તેને કર્મોનો ઉદય, ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ સાથે સંબંધ નથી.” અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં જીવ કાળનો પરિપાક અને નિયતિભવિતવ્યતાના યોગે આવે છે, છતાં ભવ્યત્વ સ્વભાવને કારણે જ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શકે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અભવ્ય જીવો અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી સંસારમાં રખડે છે, છતાં મોક્ષ મેળવી શકતાં નથી. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ રોહિણેયકુમાર ભવ્ય જીવ હતો તેવું કડી-૩૨૮ અનુસાર જણાય છે. કારણ કે તે ભવિષ્યમાં મોક્ષગતિમાં જશે. વળી, તેને સર્વથા કર્મથી મુક્ત થવાની ઈચ્છા થઈતે જ બતાવે છે કે તે ભવ્યાત્મા છે. (૩) નિયતિઃ નિયતિ એટલે ભવિતવ્યતા. પદાર્થોમાં વિવિધ પ્રકારની પરિણતિની ચોકકસ પ્રકારે નિશ્ચિતતા હોય છે તેને નિયતિ કે ભવિતવ્યતા કહેવાય છે. નિયતિમાં પ્રથમથી જ નિર્ધારિત હોય છે, તેમાં પુરુષાર્થથી કોઇ ફેરફાર થઇ શકતો નથી. “જે થવાનું હોય તે થઇને જ રહે છે. જયાં કર્મ વગેરે કારણો ગૌણ હોય અને ચોક્કસ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યાં ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. " દ્વારકા બળી જશે એવું શ્રીકૃષ્ણ વાસુદેવ જાણતા હતા છતાં કોઇ પુરુષાર્થ કે પ્રયત્નથી સફળતા પ્રાપ્ત ન થઇ. ધરતીકંપ, પૂર આદિ કુદરતી હોનારતમાં સેંકડો માણસો મૃત્યુ પામે છે ત્યારે વિકટ પરિસ્થિતિમાં સલામત રહેનારા નિયતિને જ બળવાન માને છે. આજિવકમત નિયતિવાદી છે. અનાદિ નિગોદમાં રહેલા અનંત જીવોમાંથી જે જીવનો ભવિતવ્યતાનો પરિપાક થયો હોય તે જ જીવ નિગોદનું સ્થાન છોડી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ મુકિતની યોગ્યતા હોવા છતાં ભવિતવ્યતાના વશથી ઘણા જીવો અધ્યાત્મના ઉચ્ચ શિખરે ચઢી શકતાં નથી. જેમકે વર્તમાન કાળે ભરત ક્ષેત્રમાં પાંચમો આરો ચાલી રહ્યો છે. આ આરામાં કોઇ પણ જીવ ગમે તેટલી સાધના - આરાધના કરે છતાં સાતમા ગુણસ્થાનથી આગળ વધી ન શકે, તેથી અહીંથી મોક્ષમાં ન જઇ શકે. પણ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષ મેળવી શકે છે તેથી કાળ અપેક્ષાએ ભરતક્ષેત્રમાં આ ભવિતવ્યતા પ્રાપ્ત થતી નથી, તિર્યંચનો જીવ પાંચમા ગુણસ્થાનકથી આગળ ન જઇ શકે. સ્વભાવ અપેક્ષાએ ભવ્યત્વ સ્વભાવવાળા જીવાત્મામાં મોક્ષે જવાની ભવિતવ્યતા રહેલી છે. પણ બીજા કારણોનો સુમેળ ત્યાં જરૂરી બને છે. તીર્થંકર પુરુષ જ હોય, સ્ત્રી નહીં. પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાન સ્ત્રીરૂપે હતા. આમ, નિયતિમાં છેદ પડયો તેથી અચ્છેરું (આશ્ચર્યજનક ઘટના) બન્યું. (આ અવસર્પિણી કાળનાં દશ અચ્છેરાં છે.) દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ચોવીસ જ તીર્થકર થાય, ૬૩ શલાખાપુરુષમાંથી નવ વાસુદેવ નિયમા નરકે જાય આ પણ એક ભવિતવ્યતા જ છે. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે ઇન્દ્ર ભગવાનને વિનંતી કરી કે ભસ્મરાશિનો મહાગ્રહ સંક્રમણ કરે ત્યાં સુધી એક ક્ષણ સુધી આપની જીવન ઘડી લંબાવો, જેથી દુષ્ટ ગ્રહનું ઉપશમન થઇ જાય પણ મહાપુણ્યશાળી કેવળજ્ઞાની પરમાત્મા આયુષ્યની એક ક્ષણ પણ વધારી કે ઘટાડી ન શકયા!ત્યાં ભવિતવ્યતાની પ્રધાનતા છે. ભવિતવ્યતા ને કોઇ અટકાવી શકતું નથી. ભવિતવ્યતાના આધારે પાંચમા આરામાં મોક્ષ નથી પરંતુ પરંપર કારણથી મોક્ષ મળશે માટે પુરુષાર્થ અતિ આવશ્યક છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે ભવિતવ્યતાની પ્રધાનતા જોઇએ. ત્યારબાદ સમ્યક્ત્વ પ્રાપ્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્તિમાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે. ઘાતી કર્મોનો ક્ષય ઉધમથી થાય છે. અઘાતી કર્મનો ક્ષય ભવિતવ્યતા અનુસાર છે જેમકે આયુષ્ય કર્મ ક્ષય થયા પછી જ મોક્ષ શકય બને છે. રોહિણેયકુમારની નિયતિ અનુસાર તેને સમવસરણ પાસેથી જતાં કાંટો વાગ્યો અને જિનેશ્વર ભગવંતના વેણ કાને પડયા તેની નિયતિમાં તેવું જ લખાયેલું હતું. વળી, પ્રભુએ આપેલી દેવા ભવની દેશના અને મહામંત્રી અભયકુમારે રચેલી દેવભવની યુક્તિનિયતિને જ આભારી છે. (૪) પૂર્વકૃત કર્મ પૂર્વભવમાં કે વર્તમાન ભવમાં જીવે બાંધેલા કર્મો પૂર્વકૃત કર્મ છે. પ્રત્યેક જીવ દ્વારા કરાયેલાં કર્મો સત્તામાં હોય છે. જીવ કર્મોને આધીન છે. સંસારની વિચિત્રતા અને વિષમતાનું મુખ્ય કારણ કર્મ છે. પૂર્વકૃત કર્મના કારણે શ્રી આદિનાથ ભગવાનને ચારસો દિવસ સુધી અન્ન-જળ ન મળ્યું. શ્રી મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાયા. જૈનદર્શનાનુસાર જીવ પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, ઉદીરણા આદિ દ્વારા ફેરફાર કરી શકે છે, તેમ છતાં જીવોનાં પર્યાયો, અવસ્થામાં કર્મોનું પ્રભુત્વ હોય છે. અધ્યાત્મનું પ્રથમ સોપાન સમ્યક્ત્વ છે. તેની પ્રાપ્તિ પણ આઠ કર્મોમાં આયુષ્ય સિવાયનાં બાકીના સાત કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિ બને ત્યારે જ જીવ ગ્રંથિદેશને પામી શકે છે. અહીં કર્મની મુખ્યતા છે. ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણમાં પુરુષાર્થની પ્રધાનતા આવશ્યક બને છે. રોહિચકુમારને ચોરી જેવું અકૃત્ય કરવું પડ્યું તેમાં પાપ કર્મની જ પ્રધાનતા છે. વળી, તેને કર્મલઘુતાથી સર્વવિરતિ ધર્મમળ્યો. સંચમધર્મમાં પુરુષાર્થ કરી તેણે ભીતરની અમીરીના દર્શન કર્યા. (૫) પુરુષાર્થ " કાર્ય સિદ્ધિ માટે થતો શ્રમ કે પ્રયત્ન તે પુરુષાર્થ છે. પુરુષાર્થથી વિદ્યા પ્રાપ્ત થાય છે. મધમાખીઓ મધ, કરોળિયાઓ જાળાં અને પક્ષીઓ માળા પોતાના પુરુષાર્થ -ઉધમથી બનાવે છે. નિરુધમી મનુષ્ય, પશુ-પક્ષી ભૂખે મરે છે. કાળ, સ્વભાવ, નિયતિ કે પૂર્વકૃત કર્મનો સુયોગ હોવા છતાં જીવ પુરુષાર્થ ન કરે તો પૂર્વોકત ચાર સમવાય સફળતા પ્રાપ્ત કરાવી શકે નહીં. પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, ઉદીરણા જેવા પરિવર્તનને પુરુષાર્થના કારણે અવકાશ રહે છે. આત્માને સકલ કર્મોથી રહિત શુદ્ધ આત્મા બનાવવો તે સાધકનું મુખ્ય ધ્યેય છે. તે માટે કર્મો સાથે આંતરિક સંગ્રામનો પુરુષાર્થ કરનાર મહાવીર બની શકે છે. શ્રવણ ભગવાન મહાવીર પ્રચુર. કર્મોને કાપવા અનાર્ય દેશમાં ગયા. મૂઢ, સ્વાર્થી અને નિષ્ફરતાના કારણે પૈશાચિક કૃત્ય કરનારા અનાર્યલોકો વચ્ચે કર્મનિર્જરાનાં કારણ શોધી મહાવીર બન્યા. , ગજસુકુમાર મુનિએ માથે અંગારાની વેદના સહન કરી સિદ્ધિ મેળવી. ભોગવ્યા વિના For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ક્ષીણ થાય નહીં તેવા કર્મોને સમભાવથી વેદી લેવાની કુશળતા એ મોક્ષસાધક પુરુષાર્થ છે. • ચરમાવર્તકાળમાં પુરુષાર્થની પ્રધાનતા છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત વીશ વિશિંકામાંથી ચોથી ચરમાવર્ત વિંશિકામાં ચરમાવર્તકાળને “ધર્મયૌવનકાળ” કહ્યો છે. પુરુષાર્થની વધુ શકયતા યુવાનીમાં હોય છે કારણકે શારીરિક બળ વધુ હોય છે, યુવાનીમાં લોહી ગરમ હોય છે, તેમ ચરમાવત કાળમાં ધર્મ યુવાનીનો કાળ હોવાથી પુરુષાર્થ સફળ બનવાની શકયતા ધરાવે છે. આત્મવિકાસમાં અવરોધક બળ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગને દૂર કરી પ્રતિપક્ષી સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, અકષાયીપણું અને અયોગીપણું પ્રગટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરી જીવ નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. મિથ્યાત્વ જતું નથી ત્યાં સુધી વસ્તુતઃ એક પણ ગુણની પ્રાપ્તિ થતી નથી. સમ્યફ્ટ એ તત્ત્વભૂત પદાર્થો પર સાચી શ્રદ્ધા સ્વરૂપે છે. તેને પામવાનો પુરુષાર્થ મુમુક્ષુ સાધક માટે અનિવાર્ય છે. બાર પ્રકારનાં તપ વડે પૂર્વકૃત કર્મ ખપે છે, નિર્જરા થાય છે અને સંવરરૂપ ક્રિયાભ્યાસ વડે નવીન આવતાં કર્મો અટકાવી શકાય છે. બાર પ્રકારની ભાવના, ષડાવશ્યક, સમિતિ-ગુપ્તિ, બાર પ્રકારના તપ, વ્રત-પ્રત્યાખ્યાન આદિ અનુષ્ઠાનોમાં ઉધમવંત સાધક કષાયોથી મુકત થઇ શકે છે. વષય મુવિત્તઃ નિમુવિત્તવ - કષાયજનિત પ્રવૃત્તિનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપમાં રમણતા કરવાનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન છે. આર્ત-રૌદ્ર ધ્યાનમાંથી ચિત્તને હટાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યથી ભરપૂર ધર્મધ્યાન અને મનની આત્યંતિક સ્થિરતા રૂપ શુકલધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરવાનો પ્રયાસપરમ પદને પમાડે છે. “જ્ઞાનસાર' અષ્ટકના સાતમા ઇન્દ્રિય અષ્ટકમાં કહ્યું છે: १२"बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिंचकांक्षसि । तदेन्द्रयजयं कर्तुस्फोरयस्फारपौरुषम् ।।१।। ભવ તણો જો ભય હોય તને, મોક્ષ પ્રાપ્તિ ઇરછે અને; ઇન્દ્રિય જય કરવાને ત્યાંય, દિવ્ય પુરુષાર્થપ્રવર્તાવ ત્યાંય..૧ અર્થ: જો તું સંસારથી ભયભ્રાન્ત છે અને મોક્ષના લાભને ઈચ્છે છે તો ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ. આગમ સાહિત્યમાં પુરુષાકર પરાક્રમ (કાર્ય કરવામાં ક્રિયાન્વિત) કરવાનો નિર્દેશ છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે, તું પરાક્રમ કર, વીર્યનું ગોપન ન કર. બંધન અને મોક્ષ તારી હથેળીમાં છે. પુરુષાર્થની મંદતાથી અધ્યાત્મના ક્ષેત્રે વિકાસમાં અવરોહ શરૂ થઇ જાય છે અને પુરુષાર્થની તીવ્રતા આરોહની ગતિને વેગવંતી બનાવે છે. રોહિણેયકુમારને આ ભવચેષ્ટા ઘર ઘર રમતા બાળકની ધૂલી ચેષ્ટા જેવી તુચ્છ, અસાર, કૃત્રિમ જણાતાં પ્રયત્નપૂર્વક, પુરુષાર્થ વડે સંયમ સ્વીકાર્યો. સંયમ સ્વીકારીને તપરૂપી અગ્નિમાં કર્મોને For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પ્રજાળ્યાં. સંયમ અને તપ દ્વારા મોક્ષ લક્ષ્મીને મેળવવા તેમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. જૈનદર્શને પાંચ સમવાયના સમન્વયને કાર્યસિદ્ધિના નિયામક માન્યા છે. (૧) કાળલબ્ધિના પરિપાકથી રોહિણેયકુમારનો આત્મા અવ્યવહારરાશિમાંથી બહાર આવ્યો. (૨) તે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સ્વભાવ હતો. (૩) નિયતિના કારણે રાસનાયક ચોર મટી સાધુ બન્યો. તેને આકસ્મિક પગમાં કાંટો વાગ્યો અને જિનદેવના શબ્દો કાને સંભળાયા. નિયતિની રેખા અમિટ છે. (૪) તે કર્મ સ્થિતિની લઘુતાવાળો, હળુકર્મી આત્મા હોવાથી શુદ્ધ સંયમમાં પ્રવૃત્ત થઇ શકયો. (૫) રોહિણેય મુનિએ તપ દ્વારા કર્મોને ઉમૂલન કર્યા. તે સમ્યક્ પુરુષાર્થ દ્વારા કર્મના પાશમાંથી મુકિત મેળવી ભવિષ્યમાં સિદ્ધપદને હાંસલ કરશે. જો પુરુષાર્થ ન હોય તો બાકીના ચાર સમવાય પણ સફળ થતા નથી. ચરમાવર્તકાળમાં જીવનો પુરુષાર્થ તેજ અને સક્રિય બનતાં કર્મો ઉપર હાવી થઇ જાય છે. કાળ, સ્વભાવ અને નિયતિને આધીન થઇ જીવનો અંતર્મુખી સમ્યફ પુરુષાર્થ બળવત્તર બને ત્યારે જીવ કર્મબંધનની શૃંખલા તોડી મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. સમન્વયવાદી આચાર્ય સિદ્ધસેન દિવાકરે ‘સન્મતિતર્કપ્રકરણ' માં કહ્યું છે : कालो सहाव णियई पुवकमं पुरिस कारणेगंता। मिच्छत्तं तेचेवा (व) समासओ होंति सम्मत्तं ।।५३।। અર્થ: કાળ, સ્વભાવ, નિયત્તિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણોનું એકાંત કથન મિથ્યાત્વ છે. પાંચ કારણોની સમન્વયતા પરસ્પર સાપેક્ષ કથન સમ્યગદર્શન છે. આ પાંચ મૂળ કારણથી આત્માના શુદ્ધ સ્વરૂપને સમજી સાધના કરી સ્વયંના શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું પ્રગટીકરણ કરી શકે છે. રોહિણેયમુનિને પરમાત્મા મહાવીર સ્વામી જેવા સદ્ગુરુનો સુમેળ થયો. તેણે જીવનમાં અદમ્ય પુરુષાર્થ કરી સર્વથી વધુદુર્લભ સર્વવિરતિ ધર્મ મેળવ્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ.૩, ગા.૧માં સર્વવિરતિ ધર્મની મહાદુર્લભતા દર્શાવી છે: १७चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सध्दा संजमम्मि य वीरियं।। અર્થ: આ વિશ્વમાં જીવાત્માને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં પરાક્રમ. ઉત્તરોત્તર વધુને વધુદુર્લભ અંગોની પ્રાપ્તિ ઘણી પુણ્યરાશિ એકઠી થતાં થાય છે. આ ચાર અંગોની પ્રાપ્તિ કરી જિનાજ્ઞા પ્રમાણે વર્તનાર સાધક ધીથી સંચિત અગ્નિની શિખાની જેમ ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. તેઓ સર્વદેવોના સુખથી અધિક સુખનો અનુભવ કરે છે. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રમણ ધર્મનું સુખ શ્રી ભગવતી સૂત્રના ૧૪/૯/૫૩૦માં સંચમીની સુખ વૃદ્ધિની તુલના દેવોના સુખ સાથે કરી છે: “એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બાર માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક દેવોની તેજોલેશ્યા આળંગી જાય છે.” ત્યાર બાદ તે સાધુ ઉત્તરોત્તર અખંડપણે સંયમ ધર્મમાં પ્રવર્ધમાન થઈ સિદ્ધ બને છે. સાધુપણાના આચારોથી યુક્ત મહાત્માને (પંચસૂત્ર, સૂ.૨૫ની ટીકાર્થમાં) શાસ્ત્રકારોં યોગી'ની ઉપમા આપે છે. सम्यक्त्वज्ञान चारित्रयोगः सद्योग उच्यते। एतधोगाध्दि योगी स्यात् परमब्रहमसाधकः।। અર્થ: સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણના સંબંધને સમ્યમ્ યોગ કહેવામાં આવે છે. આ ત્રણના ત્રિવેણી સંગમથી જ મોક્ષસાધક યોગી બને છે. "मन्यते यो जगतत्त्वंस मुनि परिकीर्तितः। सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव च।। અર્થઃ જે જગતના તત્વને જાણે છે (માને છે, તેને આચાર્યો ‘મુનિ' કહે છે. તે મુનિપણાના વિષે જ સમ્યક્ત્વ રહેલું છે. જે મુનિપણું છે તે સમ્યક્ત્વ જ છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ લક્ષણો સહિત, જીવ-જીવાત્મક જગતને જાણનારા, તે જ પ્રમાણે આચરણ કરનારા ‘મુનિ' કહેવાય છે. સમ્યગદર્શન વડે આત્મતત્ત્વ નિર્ધારિત કરેલ, સમ્યજ્ઞાન વડે આત્મસ્વરૂપનું ઉપાદેયપણું જાણેલ અને સમ્મચારિત્ર રૂપ આત્મા રમણતામાં ચર્ચા કરવી તે ‘મુનિપણું” છે. સંક્ષેપમાં મોક્ષમાર્ગ પર ચાલનારો યોગી અયોગી બને છે. : ૨૦ સોભાગી સંયમ વરઇ, હુઉ વીરનો સષ્ય, તપ ઉપશમનો કુપલો, દીસઇ નર ગુણ લખ્યા •.. ૩oo અર્થ: સૌભાગ્યશાળી આત્મા જ સંયમધર્મને વહન કરી શકે છે. રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય બન્યો. તે તપ અને ઉપશમ રસનો જાણે કૂવો (કુપલો) ન હોય! (જેમ કૂવામાં નીચેથી સરવાણી ફૂટવાથી પાણી આવ્યા જ કરે, વધ્યા જ કરે; તેમ ઉપશમ રસ વધ્યા જ કરે.) તે લાખો (અનેક) ગુણોથી દીપતો હતો. ...૩૦૦ ઢાળઃ ૧૬ રોહિણેય મુનિની સંયમ સાધના | (દેશી પુણ્યવંતા જગી તે નરા) લખ્ય ગુણૅ કરી દીપતો, પાસઇ વરત નર સારરે; પંચ સૂમતિ બણિ ગુપત્યસ્યુ, લીઇ નીરસ સ્થૂધ આહાર રે; લખ્ય ગુણે કરી દીપતો... આંચલી •.. ૩૦૮ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ . ૩૧૦ •• ૩૧૩ ... ૩૧૪ . ૩૧૫ દંભ આડંબર નવી કરઇ, ગુણ ગ્રહઇ અવરના આપરે; આપ અવગુણ નીત્ય બોલતો, વેગલાં આઠ દસ પાપ રે ... ૩૦૯ સીલની વાડિ નીત્ય નવ ધરઇ, તપ ભેદ તે બાર રે; ધરમ સમઝાવતો, અન્ય તણઇ, કહઇ ભેદ તલ ચ્ચાર રે રાગનિ દ્વેષ મુની પરિહરઈ, ભાવઇ ભાવના બાર રે; તત્વ ત્રણે દ્રઢ રાખતો, કસાય મુકતો ચ્યાર રે ... ૩૧૧ હાશ વિનોદ ઇરખ્યા નહી, મુકયા મદ જેણઇ આઠ રે; ચ્ચાર કથા મુની નવી કરઇ, સાધઇ મુગત્યની વાટ રે ••• ૩૧૦ આહાર નીદ્રા થોંડુ બોલતો, નહી પંથમાં વાતરે; વીર વચને સહી રંગતો, દેહી સાત જે ઘાત રે સંયમ ભેદ સતર સહી, પરીસા ખમત બાવીસ રે; કાઉસગ દોષ મુની ટાલતો, ભાખ્યા જેહ ઉગણીસ રે છત્રીસ ગુણ ધરઇ સાધના, ધરઇ સીધનું ધ્યાન રે; નાહાસતો નારિથી વેગલો, નવ્ય દીઇ વાતઋા કાનરે ચોથ છઠ અઠમ તપ તપઇ, દસ દુવાલસ જાય રે; પાસખમણ મુની બહુ કરઇ, માસખમણ મનિ આણે રે » ૩૧૬ માસખમણ દોએ પચખતો, કરે તપ ત્રણ્ય માસ રે; કરત ચોમાસીએ તપ ભલો. પંચ માસીઇં ખાસ રે. •.. ૩૧૦ રોહણ છમાસીઉં તપ કરઇ, બીજા તપ બહુ વાર રે; કરમનાં મુલ અનમલતો, ત્યજઇ દેહની સાર રે રગત નઇ મંશ છઇ સોસવ્યાં, ક્રોધ કામ ત્રીષ્ણા ધાય રે; જીતતો ઇંદ્રીઆ આપણાં, નમઇ વીરનઇ પાય રે . . જિન કહો તોહ અણસણ કરૂં, વીર કહા જાહા સૂખ રે; સાભલી સોય પરબતિ ચઢયો, ટાલઇ ચોગતિ દુખરે .. ૩૨૦ અર્થઃ વિશ્વમાં તે જીવો પુણ્યશાળી છે, જેમનું જીવન લાખો ગુણોથી દીપે છે. રોહિણેય મુનિ મહાવ્રતોનું અણિશુદ્ધ રીતે પાલન કરતા હતા. તેઓ પાંચ સમિતિના અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચનમાતા)નું યથાર્થ પાલન કરી નિર્દોષ ગોચરી વ્હોરતા (અથવા વાપરતા) હતા. તેઓ સાચા સંયમીના ગુણોથી શોભતાં હતાં. ..૩૦૮. તેઓ દંભ (ઢોંગ) કે ખોટો ડોળ (અહંકાર, દેખાવ) કરતા ન હતા. તેઓ અન્યના સારા ગુણોને ગ્રહણ કરી અપનાવતા (ગુણગ્રાહી) હતા. તેઓ પોતાના અવગુણોને નિત્ય (જાહેરમાં) કહેતા. તેઓ અઢાર પ્રકારના પાપકર્મોથી વેગળાં રહેતાં હતાં. ... ૩૦૯. તેઓ બ્રહાચર્યની નવ પ્રકારની ગુપ્તિ (નવવાડ) નું તેમજ બાર પ્રકારના તપનું નિત્ય આચરણ કરતા હતા. તેઓ લોકોને ધર્મનું જ્ઞાન સમજાવતા તેમજ ધર્મના ચાર પ્રકાર (દાન, શીલ, તપ • ૩૧૮ ••• ૩૧૯ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ...૩૧૦, અને ભાવ) વિશે કહેતા. રોહિણેયમુનિએ ગમા-અણગમા (રાગ-દ્વેષ)નો ત્યાગ કર્યો હતો. તેઓ બાર પ્રકારની ભાવના (અનિત્યાદિ) નિત્ય ભાવતા હતા. તેઓ (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી) કિતત્ત્વમાં દઢતા રાખતા હતા. વળી, તેમણે ચાર પ્રકારના કષાય (ક્રોધ, માન, માયા, લોભ) નો પરિહાર કર્યો હતો. ...૩૧૧. રોહિણેયમુનિ હાસ્ય, વિનોદ(મશ્કરી), ઈર્ષાથી અળગા રહ્યા. તેમણે આઠ પ્રકારના મદને, છોડ્યા. તેઓ ચાર પ્રકારની વિકથા (સ્ત્રીકથા આદિ) થી છેટા રહેતા. તેમણે મુક્તિનો પંથ સાધ્યો હતો. ...૩૧૨. દીક્ષા બાદ રોહિણેયમુનિએ નિદ્રા ઓછી કરી, અત્યભાષી બન્યા. રસ્તે ચાલતાં કોઈની સાથે વાત કરવાનું બંધ કર્યું. પોતાના દેહની સપ્ત ધાતુઓ (અસ્થિ, મજ્જા, માંસ, મેદ, લોહી, વીર્ય વગેરે સાત ધાતુઓ શરીરમાં હોય)ને વીર જિનેશ્વરનાં વચનોથી રંગી દીધી હતી. તેમણે સત્તર ભેદે સંયમ સ્વીકાર્યો, તેમજ બાવીસ પરિષહોને સમતાભાવે સહન કર્યા કાઉસગ્ગના દોષોનો તેમણે ત્યાગ કર્યો. કાઉસગ્ગના ઓગણીસ દોષ શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યા છે. ...૩૧૪. તેઓ સાધુના છત્રીસ (૩૬) ગુણોથી યુક્ત હતા. તેઓ સિદ્ધપદનું ધ્યાન ધરતા હતા. તેઓ સ્ત્રીઓથી સદા દૂર જ રહેતા હતા. તેઓ અન્યની વાતો કદી કાને ન ધરતાં. વળી, નિંદા, ચાડીચુગલી કે સાંસારિક વાતોથી દૂર જ રહેતા હતા. ...૩૧૫. તેમણે દીક્ષા પછી ચોથ ભક્ત (એક ઉપવાસ), છઠ્ઠ (બે ઉપવાસ), અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) તપની તપશ્ચર્યા કરી. આ ઉપરાંત દસ, બાર વગેરે તથા (પાસખમણ) ૧૫ ઉપવાસ ખૂબ કર્યા. વળી, તેઓ એક માસક્ષમણ (૩૦ ઉપવાસ) તપશ્ચર્યામનમાં નિર્ધારિત કરતા. ...૩૧૬. બે માસક્ષમણના પ્રત્યાખ્યાન કરતા અને ત્રણ માસ સુધી તપશ્ચર્યા ચાલુ રાખતા. તેમણે ઉત્તમ ચૌમાસી તપ કર્યું, તેમજ પાંચ મહિનાની તપશ્ચર્યા પણ ખાસ કરી. ..૩૧૦. રોહિણેયમુનિએ છમાસિક ઉપવાસ કર્યા. તેમણે બીજી પણ ઘણી તપશ્ચર્યાઓ અનેક વખત કરી, કર્મોનાં મૂળ (પડળો) નો છેદ કર્યો. તેમણે દેહનું મમત્વ છોડ્યું હોવાથી દેહની સારવાર ત્યજી દીધી. ...૩૧૮. તેમણે લોહી અને માંસને સૂકવી નાંખ્યાં (કાયાને કૃશ બનાવી). તેમણે ક્રોધ, વાસનાકામભોગો અને તૃષ્ણા ઈચ્છાઓને સંપૂર્ણપણે જીતી લીધી. તેમણે ઈન્દ્રિયો પર પોતાનો કાબૂ જમાવ્યો. (એક દિવસ) ભગવાન મહાવીર સ્વામીને ચરણે વંદન કરવા ગયા. તેમણે (વિનયપૂર્વક પ્રભુની આજ્ઞા માંગતેં કહ્યું, “ભગવન્! જો આપ આજ્ઞા આપો તો હું અનશન કરવા ઈચ્છું છું.” ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યો. “દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો'' પ્રભુનાં વચનો સાંભળી ચારે ગતિના દુઃખોનું નિવારણ કરવા તેઓ (વૈભારગિરિ). પર્વત પર ચઢ્યા. ૩૨૦ ...૩૧૯. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેય મુનિની અપ્રમત્ત સંયમ સાધના અને તેમના સંયમ જીવનના આદર્શગુણોનું કવિ સરળ શબ્દોમાં વિસ્તારથી વર્ણન કરે છે. જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચી રત્ન મેળવે છે, તેમ દુર્લભ મનુષ્ય જન્મ પામી બુદ્ધિમાન જીવો ધર્મરત્નને ગ્રહણ કરે છે. શ્રી લક્ષ્મી સૂરિએ ઉપદેશપ્રાસાદ' ગ્રંથમાં કહ્યું છેઃ ___ यः प्राप्य मानुषं जन्म दुर्लभं भवकोटिभिः। धर्म शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम्।। અર્થ: કરોડો ભવ કરવા છતાં જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને કલ્યાણ ધર્મ આચરનાર જીવાત્મા શિવપદપામે છે. રોહિણેય મુનિ પૃથ્વીકાયાદિ જીવોની રક્ષાના પરિણામવાળા બન્યા પછી આત્મપ્રદેશ પર એકીભૂત થયેલા દ્રવ્ય કર્મ અને ભાવકને ઉખેડવા તત્પર બન્યા. પૂર્વાચાર્યોએ કહ્યું છેઃ कर्मजीवंच संश्विष्टं, सर्वदा क्षीरनीरवत्। विभिन्निकुरुते यौडसौ, मुनिहंसो विवेकवान् ।। અર્થઃ સર્વદા દૂધ અને જળની જેમ એકરૂપ થઇ ગયેલા એવા કર્મ અને જીવને વિવેકી મુનિરૂપી હંસ આત્માથી પૃથક્કરે છે. - હંસની ચંચમાં ખટાશ હોવાથી દૂધ અને પાણીને પૃથક કરી શકે છે, તેમ ભેદ જ્ઞાનરૂપ વિવેકદષ્ટિ દ્વારા મુનિ જીવ અને પુદ્ગલની એકરૂપતાને પૃથ૬ જાણે છે. આવો વિવેક સર્વ પાસે કયાંથી સુલભ બને? देहात्माद्यविवेकोडयं सर्वदा सुलभो भवेत्। भवकोटयापि तद्भवे विवेकस्त्वति दुर्लभः।। ભાવાર્થ: ‘દેહ એ જ આત્મા છે' ઇત્યાદિ અવિવેક તો જગતમાં સર્વદા સુલભ છે પરંતુ તે બન્નેમાં ભેદજ્ઞાન (વિવેક) તે કોટિ ભવે પણ અતિ દુર્લભ છે. વિશ્વમાં મિથ્યાત્વી જીવો અનંત છે તેમને ભેદજ્ઞાન રૂપ વિવેકનથી. અંતરાત્મા અને પરમાત્મામાં દેહ અને આત્માના ભેદજ્ઞાનનો વિવેક છે. બાહાત્મામાં એવો ' વિવેક નથી. મિથ્યાત્વ, અસંયમ, અજ્ઞાનથી અધિષ્ઠિત, ભવ ભ્રમણથી ગ્રાન્ત થયેલો કોઇ જીવ તત્ત્વરસ નું પાન કરી, વિવેકને જાગૃત કરે છે ત્યારે પરભાવ અને વિભાવથી નિવૃત્ત થવા સંયમ અને તપની આરાધના કરી પરમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મનોવાવાયયોગાનાં વાપત્યે દુઃર્વ મત | મન, વચન અને કાયાની ચપળતા અતિ દુઃખદાયક છે એવું જાણી રોહિણેયમુનિએ પોતાના યોગો અને ઇન્દ્રિયો કાચબાની જેમ ગોપવ્યા. ' વાત્સલ્યવંત કરુણાસાગર, સર્વજ્ઞની શીતળ છાયામાં તેમણે જ્ઞાન-ધ્યાન અને તપનો યજ્ઞ માંડયો. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જેમ ભીનું કપડું પિંડરૂપ કરીને મૂકયું હોય તો તે લાંબી મુદતે સૂકાય છે અને તે જ વસ્ત્ર પહોળું કરીને સૂકાવ્યું હોય તો જલ્દી સૂકાઇ જાય છે, તેમ કર્મ પણ સંયમ અને તારૂપી ઉપક્રમોથી જલ્દી ક્ષય પામે છે. રોહિણેયમુનિની સંયમ સાધના: જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ધાન્ય, કોઇ ભસ્મક વ્યાધિવાળો વ્યકિત અલા કાળમાં ખાઇ જાય છે, તેમ લાંબી મુદત સુધી ભોગવવા યોગ્ય કર્મને રોહિણેય મુનિએ ઉદિરણા કરી શુદ્ધ સંચમા અને તપની આરાધના વડે અલ્પમુદતમાં ભોગવ્યા. | મુનિની સાધનાના બે આધારસ્તંભ છે. નિર્મમતા અને નિઃસંગતા. પદાર્થ પ્રભાવિતતાનસે ત્યારે પ્રભુપ્રભાવિતતા આવે. (૧)રોહિણેય મુનિ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મથી યુક્ત બની બાહ્ય અને અત્યંતર તપમાં પ્રયત્નશીલ બન્યા. (૨) તેમણે મોહનીય કર્મનું દહન કરવા મમત્વ, અહંકાર, સંગ-આસકિત અને ગર્વ છોડયાં. (૩) તેમણે ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવ કેળવી અહિંસકભાવ પુષ્ટ કર્યો. . (૪) તેમણે અઢાર પ્રકારના પાપ કર્મોનું વિદારણ કર્યું. (૫) તેમણે બાર પ્રકારના તપ અને બ્રહ્મચર્યની નવ ગુપ્તિને સંયમ જીવનમાં પ્રધાનતા આપી. (૬) તેઓ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના પ્રભાવક બન્યા. (૦) તેમણે રાગ-દ્વેષ, ગમા-અણગમા, પ્રતિકૂળતા-અનુકૂળતાનો ત્યાગ કર્યો. (૮) તેઓ બાર પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરી સંવેગધારી બન્યા. , (૯) તેઓ કિતત્ત્વ-જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અડોલ બન્યા. (૧૦) તેમણે ચાર પ્રકારના કષાયનો ઉપશમ કર્યો. (૧૧) આઠમદને ગાળ્યા. (૧૨) ચારવિકથાનો ત્યાગ કર્યો. (૧૩) સત્તરભેદે સંયમ સ્વીકાર્યો. (૧૪) બાવીસપરિષહોને સમભાવે સહન કર્યા. (૧૫) કાઉસગ્ગના ઓગણીસ દોષનો ત્યાગ કર્યો. જેમ એક ક્ષત્રિય માટે વિરતા પ્રગટ કરવી એ જ તેની સાચી ઓળખ છે, તેમ મોક્ષ માટે કર્મ સામે સંગ્રામ કરી વિજય પ્રાપ્ત કરવો એ જ તેની ખરી ઓળખાણ છે. કવિ રોહિણેય મુનિના પાત્ર દ્વારા *શ્રમણાચારનો ઉલ્લેખ કરે છે. મન, વચન અને કાયાના ત્રણ યોગોને શુભમાં પ્રવર્તાવી આત્મસ્થિરતા કેળવતાં આશ્રવનો. નિરોધ થાય અને સંવરમાં પ્રવૃત્તિ થાય છે. શ્રીમદ્જી અપૂર્વ અવસર' કાવ્યમાં કહે છે: “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તદેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાનો અંત જો.. અપૂર્વ” For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ શ્રમણાચાર બંધનથી મુક્ત થવાની એક પ્રક્રિયા છે. રાસનાયક કર્મોને ખેરવી નાખવા તત્પર થયા. જેઓ કૃતકૃત્ય થવાનો મહામોક્ષમાર્ગ અને અયોગી બનવાનું પ્રબોધે છે, તેવા સિદ્ધ ભગવંતનું રૂપાતીત ધ્યાન રોહિણેય મુનિ ધ્યાતા હતા. તેમણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ. કર્યો. ધર્મધ્યાનમાં ચિત્તને જોડવું. કડી-૩૧૦ થી૩૨૧માં કવિરોહિણેય મુનિની અપ્રમત્ત સંયમ અને તપચાત્રાનું વર્ણન કરે છે. રોહિણેય મુનિનું તપોમય જીવનઃ સંયમ એ આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. રોહિણેય મુનિનું પાપોના. ત્યાગરૂપ પવિત્ર જીવન હતું. તેઓ છકાય જીવના રક્ષક બની સ્વદયા અને પરદયામાં દિનચર્યા વ્યતીતા કરતા હતા. તેઓ ધ્યાન અને અનુષ્ઠાનમાં અપ્રમત્તપણે ઉધત રહેતા શુભ લેગ્યામાં જ વિહરતા, ધર્મધ્યાન તથા વિશિષ્ટતપ આદિ સંવરની પ્રક્રિયાથી તેમની ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ વધતી ગઇ. મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રને તરવા અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા રોહિણેચમુનિએ જિનેશ્વર ભગવંતના જીવનનું અનુકરણ કર્યું. તેમણે સંયમનો ભેખ પહેરી કર્મોની ભેખડો તોડવા. તપરૂપી યજ્ઞ માંડ્યો. તેમનો તપ બીજના ચંદ્રમાની જેમ પ્રતિદિન વર્ધમાન બન્યો. તેમણે એક ઉપવાસ, બે (છઠ્ઠ) ઉપવાસ, ત્રણ (અટ્ટમ) ઉપવાસ જેવી ઘણી તપશ્ચર્યા કરી. આ ઉપરાંત દશ-બાર અને પંદર ઉપવાસ પણ કર્યા. તેઓ મનથી એક માસક્ષમણની તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કરતા અને બે માસક્ષમણના પ્રત્યાખ્યાન કરતા. પ્રત્યાખ્યાન પૂર્ણ થવા છતાં પારણું ન કરતા, તપને આગળને આગળ વધારતા હતા. તેમણે આહાર સંજ્ઞાને તોડવા ચારમાસ, પાંચમાસ અને છમાસની ઉપવાસની તપશ્ચર્યા કરી. તેઓ કર્મ કરવામાં ક્ષત્રિયો જેવા શૂરવીર હતા, તેમ કર્મનું નિકંદન કરવામાં પણ મહાયોગીની જેમ શૂરવીર બન્યા. તેમનું મનોબળ અત્યંત દઢ હતું. સંયમ અને તપમાં 'આવતા પરિષહો અને ઉપસર્ગોને તેઓ તૃણવત્ સમજતા હતા. તેઓ મોક્ષ સુંદરીને ભેટવા તારૂપી નાવમાં બેઠા. તેમણે મોક્ષમાર્ગમાં અડચણરૂપ કંચન અને કામિનીનો પરિત્યાગ કર્યો. તેઓ હાસ્ય, રતિઅરતિ, ભય, શોક, દુર્ગછા અને મદથી અળગા રહ્યા. તેઓ ઇર્ષા, નિંદા અને ચાડી ચુગલી જેવા પાપસ્થાનકોથી દૂર રહ્યા. તેમના રોમે રોમમાં જિનાજ્ઞા ઉલ્લસિત હતી. તેઓ સંયમના પ્રત્યેક અનુષ્ઠાન, વિધિપૂર્વક, જિનાજ્ઞા અનુસાર અને અત્યંત પ્રીતિપૂર્વક કરતા હતા. તેમણે કર્મસત્તાને ઓશિંગણ કરી. રોહિeોચમુનિના દેહનું વર્ણન: રોહિણેય મુનિ જનમ જનમના કોઇ તપયોગી ન હોય તેમણે ઉગ્ર તપ કરી આત્મપ્રદેશ પર એવી તો ખેડ ચલાવી કે જેથી કર્મોનો ઘણો કચરો દૂર થયો. તેમણે મૌલિક ગુણોનો મબલખ મોલ ઉભો કર્યો. તેમણે ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત યોગે ઉત્તરોત્તર ઉત્તમ સાધના કરી. એકધારા આકરા તપથી તેમની કાયા અત્યંત કૃશ બની ગઇ. તેમનાં પગ, જંઘા અને ઉરુ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ માંસ આદિના અભાવથી સુકાઇ ગયા. તેમના શરીરમાં નામ માત્રની ચરબી શેષ રહી હતી. પેટ જાણે પાતાળમાં ચાલ્યું ગયું હતું. ભુજાઓ સુકાયેલા સર્પ જેવી પાતળી થઇ ગઇ હતી. હાથ ઘોડાની લગામ જેવા લટકી રહયા હતા. ખીલેલા કમળ જેવું શોભાયમાન મુખ અતિ ઉગ્ર તપના કારણે કરમાઇ ગયું હતું. હોઠ સુકાઇ ગયા હતા. બન્ને આંખો ઉંડી ઉતરી ગઇ હતી. ચહેરો સુકાઇને વિકરાળ બન્યો હતો. શારીરિક બળ ક્ષીણ થઇ ગયું હતું પરંતુ આત્મિક બળ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું હતું. શ્રી અનુત્તરોવવાદ સૂત્રમાં કાકંદી નગરીના મહાતપસ્વી ધન્ય અણગાર અને સ્કંધક અણગારે કઠિન તપરૂપી અગ્નિમાં કાયાને તપાવી કૃશ કરી, તેમ રોહિણેય મુનિએ પણ આકરાતપરૂપી અગ્નિમાં કાયાને સુકાવી નાખી. રોહિણેય મુનિ મહાતપસ્વી સંત હતા. તેમણે દેહની સુખશીલતા છોડી. બુદ્ધિમાન જીવો આત્મા (ધર્મ) ની ટાવટેવ કરે છે, દેહની નહીં! જૈનદર્શનમાં મોહ સામેનું ધર્મયુદ્ધ છે. પોતાના દુરિત આત્મા સાથે લડી તેનું દમન કરવાનું છે. પોતાના આત્મા દ્વારા આત્માને જીતવાથી જ સાચું સુખ મળે છે, દેહની સારવાર કરવાથી નહીં. - આત્મજ્ઞાની યોગી પ્રતિક્ષણ એક જ વાતનું રટણ કરે છે. દેહાદિકતેં ભિન્ન મેં, માથે ન્યારે તેહુ; પરમાતમ પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ.” (સમાધિશતક- ૩૦) મુકિત પંથને અજવાળનારી દીપિકા જેવા હાથમાં છે, એ મુકિત યાત્રીની પ્રત્યેક પળે એક જ ભાવના અને એક જ રટણા છે. તન-ધન ને વતનથી હું જુદો છું અને મારાથી તન, ધન અને ધામા ન્યારાં-નિરાળાં છે. જેમ સર્પ માત્ર પોતાના દેહની રક્ષા કરવા માટે જ દરમાં પ્રવેશે છે, તેમ સાધક સંયમ નિર્વાહ માટે જ આહાર કરે છે. રસાસ્વાદ અને દેહની આસકિત તોડવા તપ કરવામાં આવે છે. સમ્યક્ તપ અનંત કર્મોની નિર્જરાનું પ્રધાન સાધન છે. “જેમ કોઇ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ આવતો રોકાઇ જાય, જૂનું પાણી ઉલેચાઇ જાયા અને સૂર્ય તાપથી તે તળાવનું પાણી કાળક્રમે સૂકાઇ જાય છે, તેવી જ રીતે સંયમી જીવોને પાપ કર્મ આવવાનો માર્ગ બંધ થઇ જવાથી કરોડો ભવોના સંચિત કર્મોની તપ દ્વારા નિર્જરા થાય છે. રોહિણેય મુનિએ દેહનું મમત્વ છોડયું તેથી આકરું તપ કરી શકયા. રૂચ્છા નિરોઘ તા. તેમની સર્વ ઇચ્છાઓ- અભિલાષાઓ, તૃષ્ણાઓ વિરામ પામી. તેમણે પાંચે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો. તેઓ ઇન્દ્રિય વિજેતા બન્યા. તેઓ મનની ચંચળતાને રોકી જિનેન્દ્રના ચરણોમાં એકાગ્ર થયા. જેમ સ્કંધક અણગાર અને કાકંદીના ધન્ય અણગારે શરીરની શુષ્કતા અને મૃત્યુની નજીકતા જાણી શ્રવણ ભગવાન મહાવીર સ્વામી પાસે પ્રાતઃકાળે અનશનની આરાધના કરવા માટેની અનુમતિ માંગી, તેમ તપસ્વી રોહિણેયમુનિએ શરીરની અત્યંત કૃશતા જાણી ચારે ગતિના દુઃખોનું નિવારણ કરવા જીવનની ચરમ સાધના રૂપ અનશન કરવાથી ભાવના ભાવી. રોહિણેયમુનિએ શ્રમણ ભગવાન મહાવીરને પોતાની અંતિમ અભિલાષા જણાવી. મન મન અને ઘટ ઘટની વાતોથી અભિજ્ઞ ભગવાન મહાવીરે રોહિણેય મુનિને કહ્યું: For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ... ૩૨૧ •.. ૩૨૨ "ઝહાસુદેવાનુfuથા મા પડવંઘવા અર્થ હે દેવાનુપ્રિયાજે પ્રમાણે તમને સુખ ઉપજે તેમ કરો. ધર્મધ્યાન કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કરો! રોહિણેય મુનિએ ગુરુ આજ્ઞા તહરિ' કહી સ્વીકારી. શ્રીમદ્જી કહે છે: “પ્રત્યક્ષ સુદ્ગુરુપ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર; ત્રણ યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.”(આત્મિસિદ્ધ શાસ્ત્ર:૩૫) અર્થ: સદ્ગુરુની આજ્ઞાને ‘તહરિ' કહી પ્રશ્નાહીનપણે તત્કાળ ઉઠાવે છે, તેમની પ્રાપ્તિનો અનંતા અનંત ઉપકાર ગણે છે, તેવો સાધક સદ્ગુરુની કૃપા મેળવે છે. દુહા: ૨૧ લાખ ગુણે કરી દીપતો, સંયમનો પ્રતિપાલ, છેહેડે સોય સંભારતો, જાણી અનસન કાલા અર્થ: શુદ્ધ સંયમના પ્રતિપાલક રોહિણેય મુનિ લાખો ગુણોથી ઓપતાં હતાં. છેલ્લે (છેહડે) રોહિણેય મુનિએ આરાધના કરી. તેમણે મૃત્યુ સમય નજીક જાણી અનશન આરાધના કરી. ...૩૨૧ ચોપાઇ: અનશનની આરાધના ઘણો કાલ સંયમધર ભવી, અંતઇ અણસણની મતિ હવી; આરાધના કરતો નર સાર, ભાખ્યા તેહના દસે પ્રકાર અતીચાર આલોવું કરઇ, વ્રત પંચઇ ફેરી ઉચરઇ; સકલ જીવ યુ ખાઇ આપ, વોશરાવઇ અઢારા પાપા ચ્ચાર શરણ મનમાહંઇ ધરઇ, પાપ તણૂં નદેવું કરઇ; અનમોદઇ સુકીતના ઠામ, સ્યુલ ભાવના રાખઇ તામાં અણસણ સરણ કરઇ નવકાર, આરાધના એ દસે પ્રકાર; રોહણીઉ રંગિ આદરઇ, પાદપોપગમ અણસણ આદરઇ તરૂ શાખા પરિ પડીઉં હવઇ, પાસ્ પગ કર નવિ ફેરવઇ; અસણ મરણ પ્રભાવંઇ કરી, સાધઇ દેવતણી ગતિ વરી. ચવી માહાવેદમાહા અવતરઇ, રોહણીઉ ત્યાહા સંયમ વરઇ; મુગતિ પૂરિમાહિ સંચરઇ, કહીઇં ઉદરિ તે નવિ અવતરઇ .. ૩૨૦ અર્થ: રોહિણેય મુનિએ ઘણાં વર્ષો સુધી નિર્મળપણે સંયમનું આરાધન કર્યું. અંતિમ સમયે તેમને અનશનની આરાધના કરવાની મતિ સૂઝી. મુનિ ઉત્તમ પ્રકારે અનશનની આરાધના કરે છે. તેના દશ પ્રકાર છે. ..૩૨૨. (૧) તેમણે અતિચારની આલોચના કરી (૨) પાંચ મહાવ્રતોનું પુનઃ ઉચ્ચારણ કર્યું(૩) સર્વ જીવરાશિ સાથે ખમતખામણા કર્યા (૪) અઢારપાપસ્થાનકોને વોસિરાવ્યા. ...૩૨૩. (૫) અરિહંત, સિદ્ધ, સાહૂ અને ધર્મ એ ચાર પ્રકારના શરણ મનમાં ધારણ કર્યા (૬) પાપ કર્મની નિંદા કરી (0) સુકૃત્યોની અનુમોદના કરી (૮) શુદ્ધ ભાવના ભાવી. ' ...૩૨૪. ••• ૩૨૩ • ૩૪ ••• ૩૨૫ •.. ૩૨૬ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ (૯) અનશન સ્વીકાર્યું(૧૦) નવકારમંત્રનું સ્મરણ કર્યું. આરાધનાના આ દશ પ્રકાર છે. રોહિણેય મુનિએ હૈયાના ઉછળતા ભાવે આ દશ પ્રકારની આરાધના આદરી. ત્યાર પછી પાદપોપગમન અનશનના પ્રત્યાખ્યાન કર્યા. વૃક્ષની ડાળી જેમ જમીન પર સ્થિર પડી રહે છે, તેમ તેઓ ડાભના સંથારા પર સ્થિર સૂતા. તેમણે પડખું પણ ફેરવ્યું નહીં કે હાથ, પગપણ હલાવ્યા નહીં. શુદ્ધપણે અનશન મરણના પ્રભાવે તેઓ મૃત્યુ પામી દેવગતિમાં પહોંચ્યા. ..૩૨૬. દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે. ત્યાં રોહિણેય કુમાર પુનઃ વિરતિધર થશે (અષ્ટ કર્મોનું ઊમૂલન કરી) ત્યાંથી મુક્તિપુરીમાં સંચરશે. તે હવે કોઈ (માતા) ના ઉદરમાં પુનઃ જન્મ ધારણ નહીં કરે. " ...૩૨૦ વિવેચના કડી-૩૨૧માં કવિએ રોહિણેય અણગારની અનશનની દઢપ્રતિજ્ઞાનું કથન કર્યું છે, ઇ–રિક તપથી શરીર કૃશ થતાં અંતિમ સમયે રોહિણેય મુનિ ભગવાન મહાવીર સ્વામીની અનુજ્ઞા મેળવી મરણકાલિક અનશન તપની આરાધના કરવા પ્રયુક્ત થયા. . અનશનઃ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. અ. ૩૦,ગા-૧૨, ૧૩, પૃ-૨૩૨/૨૩૨) ભગવાન મહાવીરે અણુવતો અને મહાવ્રતો દ્વારા જીવન જીવવાની કળા દર્શાવી છે તો બીજી તરફ મૃત્યુને મહોત્સવ બનાવવા માટે સંલેખના, પંડિતમરણ કે અનશન (સંથારો) ની વિધિ બતાવી છે. જેમ મોટર ચાલકને મોટર ચલાવતાં અને રોકતાં આવડવું જોઇએ, તેમ સાધકને જીવન જીવવાની કળાની સાથે સાથે મૃત્યુકળા પણ આવડવી જોઇએ. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં મૃત્યુના સંક્ષેપમાં બે પ્રકાર કહ્યા છેઃ "बालाणं अकामंतु, मरणं असई भवे। पंडियाणं सकामंतु उक्कोसेणं सइंभवे ।। અર્થ: બાલ અજ્ઞાની જીવોના મૃત્યુને અકામ મરણ કહેવાય છે. તેમનું વારંવાર મૃત્યુ થાય છે. જ્યારે પંડિત (જ્ઞાની) પુરુષો સકામ મરણે મૃત્યુ પામે છે. તેમનું ઉત્કૃષ્ટ એક જ વખત મૃત્યુ થાય છે. અર્થાત્ તેઓ અલ્પ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. મૃત્યુના બે પ્રકાર છે. બાલમરણ અને પંડિતમરણ. વ્રતરહિત જીવોના મૃત્યુને બાલમરણ કહે છે જ્યારે વ્રત પ્રત્યાખ્યાન રહિત, સંથારા સહિત જીવોના મૃત્યુને પંડિતમરણ કહે છે.૧૮ શ્રી ભગવતી સૂત્ર ૨/૧ માં બાલમરણ ના બાર પ્રકાર દર્શાવેલ છે. જયાં સુધી શરીર આત્મગુણોની વૃદ્ધિમાં સહાયક હોય ત્યાં સુધી સાધક તે શરીરનું વહન કરે છે. જયારે શરીર કાર્યક્ષમ ન રહે ત્યારે સાધક સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરે છે, તેને પંડિતમરણ કહે છે. સમાધિમરણ કે અનશન - સંથારો ઇત્યાદિ તેના પર્યાયવાચી નામ છે. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પંડિત મરણના બે પ્રકાર છે. (૧) પાદપોપગમન અનશન (૨) ભક્તપ્રત્યાખ્યાન અનશન. જીવન પર્યંત ચારે આહારનો ત્યાગ કરી વૃક્ષ પાદપની પડી ગયેલી શાખાની જેમ સંપૂર્ણરૂપે નિશ્ચેષ્ટ રહિત બની, મૃત્યુપર્યત આત્મભાવમાં લીન રહેવું, તે પાદપોપગમન અનશન છે. તેમાં શરીર, સંસ્કાર, સેવા, શુશ્રુષા આદિ કોઇપ્રતિકર્મ નથી. જીવન પર્યત ત્રણ અથવા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મભાવમાં રહેવું તે ભકતપ્રત્યાખ્યાન અનશન છે. તેમાં શારીરિક હલનચલન, આવશ્યકતા અનુસાર સેવા-સુશ્રુષા આદિની છૂટ હોય છે તેથી તેને સપ્રતિકર્મ કહે છે. પંડિતમરણમાં ઇંગિત મરણનો પણ ઉલ્લેખ છે પરંતુ તેનો સમાવેશ ભક્તપ્રત્યાખ્યાનમાં થઇ જાય છે. જૈન પરંપરામાં પ્રતિદિન સૂતી વખતે સાગારી સંથારો (સંથારાપોરસી) કરવાનું વિધાન છે. પંડિત મરણને સમધિમરણ પણ કહેવાય છે. સંથારો કરતાં પહેલાં સંલેખના કરવી જોઇએ. સંલેખના એ સંથારાની પૂર્વ ભૂમિકા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મમાં ચિરકાળ સુધી નિરતિચાર પ્રવૃત્તિ કરનાર સાધક પણ જો મરણ સમયે ધર્મની વિરાધના કરી બેસે તો અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે. આચાર્ય સમન્તભદ્રએ રત્નકરંડક શ્રાવકાચાર'માં પ્રથમ સંલેખનાનું સ્વરૂપ બતાવ્યું છે. ત્યારપછી સમાધિમરણ વિશે કહ્યું છે. સંલેખના જે ક્રિયા દ્વારા શરીર અને કષાય દુર્બળ બને તેને સંલેખના કહેવાય. તેના બે પ્રકાર છે. ૧) દ્રવ્ય સંલેખના ૨) ભાવ સંલેખના. ૧) દ્રવ્ય સંલેખના શરીરને કૃશ કરવું તેદ્રવ્ય સંલેખના છે. ૨)ભાવ સંલેખના કષાયને કૃશ કરવાં તે ભાવ સંલેખના છે. જૈિનદષ્ટિએ કાય અને કષાય કર્મબંધનનાં મૂળ કારણ છે, તેને કૂશ કરવાંતે સંલેખના છે. સંલેખનાનો અધિકારીઃ (૧) સંયમના ત્યાગ કર્યા વિના કોઇ અસાધ્ય રોગનો ઉપચાર થાય તેમ ન હોય તેવી સ્થિતિમાં સંલેખના થાય છે. (૨) વૃદ્ધાવસ્થામાં (૩) દેવ, માનવ કે તિર્યચકૃત ઉપસર્ગમાં (૪) ચારિત્રનો ક્ષય થાય તેવા સંયોગોમાં (૫) ભયંકર દુકાળમાં (૬) ભયંકર અટવીમાં પથભ્રષ્ટ થતાં (૭) શરીર શકિત ક્ષીણ થતાં અપૂર્વ પ્રસન્નતા સાથે કર્મજાળને તોડાવનાર સંલેખનાનો અધિકારી બને છે. સંલેખનાનો કાળઃ ઉત્કૃષ્ટબાર વર્ષ, મધ્યમ એક વર્ષ, જઘન્ય છ માસ છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જીવનની સંધ્યાએ પૌષધશાળામાં જઇ દર્ભના સંથારાપર બેસી અનશન (સંથારો) કર્યો. લાભ: સંથારો કરનાર અપરિમિત સુખ પ્રાપ્ત કરે છે. તેવા જીવો વધુમાં વધુ સાત કે આઠભવો કરે For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ છે. (શ્રી ભગવતી આરાધના) સમ્યગદર્શન, સમ્યગજ્ઞાનથી આત્મા અને દેહની પૃથતા સમજી ચારિત્ર અને તપને આરાધનારૂપ સમાધિમરણ એ આત્મહત્યા નથી પણ મહાન કર્મ નિર્જરાનું સાધન છે. સંથારાની વિધિઃ (પુણ્યપ્રકાશ સ્તવનમાં દશપ્રકારની આરાધના છે.) રોહિણેય મુનિએ પરમતત્ત્વને મેળવવા અનશન કરવા પૂર્વે દશપ્રકારની આરાધના કરી. (૧) તેમણે સૌ પ્રથમ સ્વીકૃત વ્રતોમાં લાગેલા દોષોની પ્રતિક્રમણ દ્વારા આલોચના કરી શુદ્ધિ મેળવી. (૨) ત્યાર પછી પુનઃ મહાવ્રતો ભણ્યા. (૩) સર્વ જીવો સાથે ક્ષમાપના કરી મૈત્રીભાવ સ્થાપિત કર્યો. (૪) અઢાર પાપસ્થાનકોનો પરિહાર કર્યો. (૫) અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું સ્વીકાર્યું. (૬) દુષ્કૃત્યોની નિંદા કરી (0) સુકૃત્યોની અનુમોદના કરી. (૮) શુદ્ધ ભાવના ભાવ (૯) ગુરુવંદન કરી ગુરુમુખેથી અનશનના પ્રત્યાખ્યાન કર્યા. (૧૦) નવકારમંત્રનું સ્મરણ કર્યું. રોહિણેય મુનિએ જીવનની ઢળતી સંધ્યાએ હૈયાના ઉલ્લાસપૂર્વક કર્મસત્તા સામે ઝઝૂમવા પાદપોપગમન અનશનના પ્રત્યાખ્યાન કર્યા. તેઓ શરીરના હલનચલન વિના નિચેષ્ટ, અચલ બની ડાભના સંથારાપર સૂતા. તેમણે પડખું પણ ફેરવ્યું નહીં કે અંગોપાંગપણ હલાવ્યા નહીં. તપસ્વી રોહિણેય મુનિ સમાધિમરણના પ્રભાવે મૃત્યુ પામી દેવલોક*(સવાર્થસિદ્ધ વિમાન)માં દેવપણે ઉત્પન્ન થયા. દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી રોહિણેય મુનિનો આત્મા ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં માનવ ભવમાં અવતરશે. મનુષ્ય જન્મમાં પુનઃ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરશે. આઠ પ્રકારની માટીના લેપથી લેપાયેલું તુંબડું પાણીના તળીયે રહે છે પરંતુ જેમ માટીનો લે. દૂર થતાં તુંબડું સહજ પાણીની ઉપર તરે છે, તેમ વિશુદ્ધ તપ અને નિરતિચાર સંયમની ઉત્કૃષ્ટ સાધન વડે આઠે કર્મોનું ઉમૂલન કરી જીવ હલકો બની ચૌદ રાજલોકના મથાળે સિદ્ધિ નામના સ્થાનમાં પહોંચશે. ત્યાં મુકત બની આદિ અનંતકાળ સુધી રહેશે. કુમારિકા સ્ત્રીને પ્રથમ સંયોગે થતા આનંદની જેમ રોહિણેય મુનિનો આત્મા સિદ્ધાલયમાં જઇ પરમ બ્રહ્મનો આનંદ અનુભવશે. તે સુખ ઉપમાતીત અનુપમેય અને અચિંત્ય છે. આપ આપ મેં સ્થિત હુયે, તારર્થે અગ્નિ ઉધોગ; સેવત આપહિ આપકું, હું પરમાતમ હોત.”(સમાધિશતક-૮૪) જિનનું સ્વરૂપ માનવમાં ખુદમાં અંતર્લિંત છે. “આપ પદ' આપમાં જ છુપાયેલું છે. આપ જે ‘આપ’ની જ સેવા કરે તો એ પડદો ઉંચકાઇ જાયને આપ પદ'ખૂલ્લું થઇ જાય. અગ્નિનો પ્રકાશ તરણી - કાષ્ઠમાં છુપાયેલો છે. બે કાષ્ઠ અથડાય એટલી જ વાર છુપાયેલો એ અગ્નિ ખુલ્લો થઇ જાય છે. આત્મા પોતે જ પરમાત્મા' છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર વાં (મોહરાજાને પરાસ્ત કરી) જીવાત્મા પોતાનું નિજ સ્વરૂપ (પરમાત્મા) પ્રાપ્ત કરે છે. * સંસ્કૃત હસ્તપ્રત, કડી-૪૦૦ અનુસાર રોહિણેય મુનિ સવાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારીપણે અવતર્યા. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ સમાધિશતક'માં આચાર્યપ્રવર કહે છે: “સેવત પરમ પરમાતમા, લહેવિકા તસ રૂપ; બતિયાં સેવત જયોતિકું, હોવત જયોતિ સ્વરૂપ.''||૮૩||. સિદ્ધશિલાનાં સુખ જેના લલાટે લખાયાં છે, તે પરમાત્માને સેવે તો જ નિજ સ્વરૂપ પામી શકે છે. ભલે, તે જીવ અંધારે અથડાતો હોય પણ એના અંતરમાં ઝળહળ જયોતિ અપાર છુપાયેલી છે. પ્રભુસેવા (જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને આચરણ) એ જ્યોત પરનું મોહરૂપી આવરણ ફગાવી દે છે. જ્યોતને અડવા માત્રથી જ દિવેલને દિવેટવાળો દિવો જયોતિમય બની જાય છે. આવા વિશિષ્ટ પુણ્યશાળી, ઉત્તમ પુરુષના ગુણકીર્તન કરતાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. શિક્ષાપ્રેરણા (૧) પેટિયું રળવા રોહિણેય કુમારે ઝનૂની પ્રયત્ન કર્યા. તેનો બળાપો તેણે નગરમાં ઠાલવ્યો. અનુચિત આજ્ઞા, વચનનો ભંગ કે અવિચારી પગલા ભરવાથી રોહિણેયકુમાર ચોરી કરવા પ્રેરાયો. મહારાજા શ્રેણિકની રાજધાનીમાં અશાંતિ વધી. રાજાની ઇજજત પણ ઘટી. તેન પકડાયો ત્યાં સુધી રાજાનો જીવ તાળવે ચોંટેલો રહ્યો. આવેશ, ઉત્તેજના એ વેરઝેર અને કડવાશનાં વૃક્ષનાં ખાતરપાણી છે. (૨) પગમાં કાંટો ભોંકાયો અને જિનવચન કાનમાં પડ્યા તે પરથી તારણ નીકળે છે કે “જે થવાનું હોય તે થઇને જ રહે છે અન્યથા નિત્ય ચોરી કરનારો, પ્રભુના વેણ પ્રત્યે દ્વેષ ધરનારો રોહિણેયકુમાર જિનના વેણ કયાંથી સાંભળી શકે? વળી, તે સમયે પ્રભુએ દેવગતિ વિશે દેશના આપી તે પણ કેવું આશ્ચર્ય! સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે મહામંત્રી અભયકુમારે રચેલપ્રપંચ પણ દેવભવનો જ !. સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીએ ભવિષ્યમાં થનારી ઘટનાથી પ્રતિબોધ પમાડવા જ રોહિણેયકુમાર જેવા ભવ્યાત્મા પર અપાર કરુણા વરસાવી, તેવી દેશના આપી હશે. (૩).કોઇ પણ વ્યકિતના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કે નિંદા કરવી તે સજજનતા નહિ પરંતુ દુર્જનતા છે. પ્રાયઃ દષ્ટિ બદલાતાં દિશા પણ બદલાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યકિતને જોતાં રહેવું એ માનવીની તુચ્છ અને મલિન વૃત્તિ છે. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી શકે છે, ઈતિહાસ તેનો સાક્ષી છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર, વાલિયો લૂંટારો અને દસ્યુરાજ રોહિણેય ઇત્યાદિ તેનાં સચોટ ઉદાહરણો છે. (૪) સેંકડો માનવોની સંપત્તિ આંચકી લેનારા રોહિણેય ચોર પ્રત્યે ભગવાન મહાવીરે અંશમાત્ર ધૃણાનો વ્યવહાર ન કર્યો. અરે ! ચોરથી પરેશાન મહારાજા શ્રેણિક કે મહામંત્રી અભયકુમારે તેના પ્રત્યે સહેજ પણ અણગમો વ્યક્ત ન કર્યો. તેની સંયમની ભાવનાને ધુત્કારી ન કાઢતાં તેની પરિચર્યા કરી. મહારાજા શ્રેણિકે પોતાના પુત્ર મેઘકુમારનો જેવી રીતે દીક્ષા મહોત્સવ ઉજવ્યો તેવી જ રીતે રોહિણેયકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. 1. ભગવાને રોહિણેયકુમાર જેવા ચોરને શ્રમણ સંઘમાં સ્થાન આપ્યું, તેમાં જૈનધર્મની For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ હદયની વિશાળતાનો આદર્શ જોવા મળે છે. આ ગુણ જીવનમાં ઉતારી તુચ્છતા, સંકુચિતવૃત્તિ આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઇએ. (૫) રોહિણેયકુમારે તત્ક્ષણ પોતાના દોષોનું શોધન કરી જીવન અને વિચારોને તીવ્ર ગતિથી પરિવર્તિત કર્યા. આપણે પણ માન, અપમાન, ઇર્ષા-દ્વેષ, હઠાગ્રહ-કદાગ્રહ આદિ વૃત્તિઓનું ઉપશમન કરી જીવનમાં પરિવર્તન લાવવું જોઇએ. એમ કરવું તેમાંજ મનુષ્ય જીવનની સાર્થકતા છે. (૬) આપણા જીવન વ્યવહારમાં ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ, ક્ષમા, વિચારોની પવિત્રતા, પાપી અને ધર્મી પ્રત્યે સમાન વ્યવહાર - ભાવ આવે ત્યારે જ રોહિણેયકુમાર જેવા પવિત્ર આત્માઓનાં ઉદાહરણ સાંભળવાનો સાચા અર્થમાં લાભ થયો કહેવાય. (0) ગૃહસ્થ જીવન હોય કે સંયમી જીવન હોય, આપણાં જીવનમાં શાંતિ, પ્રેમ, પ્રમોદ ભાવના, મૈત્રી ભાવના, કરુણાભાવના, મધ્યસ્થ ભાવના અને સમભાવની વૃદ્ધિ થવી જોઇએ. કોઇ પણ વ્યકિત પ્રત્યે અમૈત્રી, અપ્રેમ, વિષમભાવ હોય તો સાચા અર્થમાં ધર્મનું પરિણમન થતું નથી. (૮) તપસ્વી રોહિણેયમુનિના જીવનમાંથી સરળતા, પાપભીરુતા, ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતાનો બોધપાઠ લેવા જેવો છે. દેહને ધર્મનું સાધન સમજી જીવનની અંતિમ વેળાએ વિવેક સહિત સંથારો કરવાની શિક્ષા પણ અનુમોદનીય છે. (૯) મહાપુરુષોના સત્સંગથી વ્યસની ચોર પણ પોતાના કુકૃત્યને છોડી સજજન બની શકે છે. (૧૦) માનવીનું મન એવું છે કે તે સ્વર્ગનું અને નરકનું સર્જન કરે છે. ઊંચી ભાવના અને ઈષ્ટ વિચારોથી તે ઊંચું સ્વર્ગ સર્જે છે, જ્યારે નિકૃષ્ઠભાવના તેમજ અનિષ્ટ વિચારોથી નિમ્ન નરક સર્જે છે. (૧૧) ધર્મી આત્મામાં ઔદાર્ય(ઔચિત્ય), દાક્ષિણ્ય(વિવેકયુક્ત વ્યવહાર); પાપ જુગુપ્સા(પાપ પ્રત્યે અણગમો), નિર્મળ બોધ(પરિણામોમાં નિર્મળતા), જન પ્રિયતા(સૌમ્ય પ્રકૃતિ) હોવી જરૂરી છે. આ ભૂમિકા આવ્યા પછી આત્માનું ઉર્ધ્વગમન સરળ બને છે. દુહા ૨૨ ઉપજઇ નહી સંસારમાહા, રોહણીઉ રિષિરાય; ઉત્તમ નર જાણી કરી, રીષભ કવી ગુણગાય ... ૩૨૮ અર્થ: રોહિણેય મહર્ષિ હવે પુનઃ સંસારમાં (જન્મ-મરણરૂપી શૃંખલામાંથી મુક્ત થવાથી) ઉત્પન્ન નહીં થાય. રોહિણેયકુમાર એક ઉત્તમ મહાપુરુષ છે, એવું જાણી ઋષભદાસ કવિ તેમના ગુણકીર્તન કરે •..૩૨૮ ઢાલ : ૧૦ કલશ કાવ્ય (દેશી કહાણી કરણિ તુઝ ગુણ સાચો) ગુણગાઉ રોહણીઆ કેરા, વીર તણો સષિ જેહો જી; વશન નીવારી, સંચમ ધારી, નીચ ગતિ ગામી તેહો જી; ગુણ ગાઉં રોહણિઆ કેરા, વીર તણો સષિ જેહો જી.. આંચલી ૩૨૯ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ગણતા ભણતા સુણતા સુખ બહુ, નામઇ નવનીધિ થાઇ જી; એશા પૂરષની કથા કરંતા, ઢેર (ચિર) કાલ પાતિગ જાઇ જી. ગુણ ... ૩૩૦ રિધિ રમણિ, ઘર રુપ ભલેરું, ઉતમ કુલ બહુ થાઇ જી, રોહણીઆનું નામ જપતા, સકલ સીધિ ઘરિ થાઇ જી. એશા પૂરષની કથા સૂણી નઇ, ચેતઇ નર ગુણવંતો જી પાપ કરમથી પાછો ભાગઇ, તે જગિ ઉતમ જતો જી. ગુણા.. ૩૩૨ કરણ રસઈ કરી મુખ માંડતા, પાતીગ નવિ પરહરતા જી; શુકના પાઠ પરિતસ પરઠો, મછ પરિ નર તરતો જી. ગુણ ... ૩૩૩ જલ ધોઇ તે ન થયો ચોખો, બહુલ કરમ નર એહેવા જી; વીર વચન જલમાહા ઝીલંતા, રહયા તેહેવાના તેહેવા જી. ગુણ ... ૩૩૪ સૂકો રામનું નામ જપતો પણિ કાંઇ ભેદ ન જાણઇ જી; કરણ, વતિ જિન વચન સુસંતો, મનિ વછરાગ ન આણદ જી. ગુણ ... ૩૩૫ સુણિ સાભલિનિ શું સાધ્યું, ચેત્યા તે નર સારો જી; રોહણીઆ પરિ સંચમ લેતા. કઇ શ્રાવક વ્રત બારો જી. ગુણ ... ૩૩૬ અનુંકરમિ સૂરના સુખ પામઇ, પછઇ મુગતિ માહા જાઇ જી; રોહણ કુમરનો રાસ રચંતા, સકલ સંધ સૂખ થાઇ જી. ગુણ ... 33o. રચ્યો રાસ ત્રીબાવતી માહઇ, જીહા બહુજનનો વાસો જી; દૂરગ ભલો જિન મંદીર મોટા, સાયર તીરિ આવાસો જી. ગુણ ... ૩૩૮ પોષેધશાલાં, મૂની વાંચાલા, પૂજા મોહૌછવ થાઇ જી; તેણઇ સ્થાનકિ એ રાસ રચ્યો મઇ, સહઇ ગુરૂ ચરણ પસાઈ જી. ગુણ તપગચ્છ નાયક સુભ સુખદાયક, વિજયાનંદ ગુણધારી જી; મીઠી મધૂરી જેહની વાણી, જેણઇ તારયાં નર નારી જી. શ્રાવક તેહનો સમકતધારી, પૂજઇ જિનવર પાઇ જી; પ્રાગવંશ સાંગણ સૂત સોહઇ, ત્રઢષભદાસ ગુણ ગાઇ જી. ગુણ ... ૩૪૧ સંવત દીગ દીગ રસ ભુ ભાખું, પોસ માસ ત્યાહા સારો જી; ઉજલ સાતમિ દોષ રહીત છઇ, પ્રગટઉ દઇ ગુરુ વારો જી. ભલો સંવછર વીકમ ત્યારઇ, વરસા મુકામે મેઘ જી; સૂભગ્ય સુકાલ હોઇ માહઇ, દીપઇ પૂરષ નાદેહો જી. શુભ લગનઇ નઇ, સાર નંખ્યબઇ, કીધો રાસ રસાલો જી; રીષભ કહઇ રોહણીઆ નામઇ, સુખ પામ્યો ઐર(ચિર) કાલો જી. ગુણ ... ૩૪૪ ઇતિ શ્રી રોહણીઆ રાસ સંપૂરણ II લખીત સંઘવી વ્યષભદાસા સાંગણ ||૧|| ગાથા - ૩૪૪; સં. ૧૬૮૮; પોષ સુ ૧; ગુરુવાર, ખંભાત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. પ્રત ૬. ૧૩૮૦૦ ટણી .. ૩૪૩ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અર્થ: (કવિ કહે છે) ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય રોહિણેયમુનિનાં હું ગુણગાન કરું છું કારણકે વ્યસનનું નિવારણ કરી વિરતિધર બન્યા અન્યથા તેઓ દુર્ગતિગામી થાત. તેવા પ્રબુદ્ધ આત્માના હું ગુણકીર્તન કરું છું. ...૩૨૯, તેમનું નામ સ્મરણ ગણતાં, ભણતાં, સાભળતાં ઘણું સુખ મળે છે. તેમનાં નામે નવનિધિ મળે છે. આવા ઉત્તમ પુરુષની કથા કરતાં લાંબા કાળના પાપ નાશ પામે છે. . ...૩૩૦. રોહિણેયકુમારનું નામ જપતાં આવાસે સંપત્તિ પ્રાપ્ત થશે. ઘરમાં ઉત્તમ, સ્વરૂપવાન સ્ત્રીનું સુખ પ્રાપ્ત થશે, અતિ ઉત્તમ કુળમાં જન્મ થશે તેમજ ઘરમાં સર્વપ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે ...૩૩૧. આવા મહાન મહાપુરુષની કથા શ્રવણ કરીને જે ગુણવાન પુરુષો પાપકર્મથી ભયભીત બની પાછા ફરશે; તેઓ જગતમાં ઉત્તમ પ્રાણી કહેવાશે. . ...૩૩૨. ફક્ત કર્મેન્દ્રિયના વિષયનું પોષણ કરવા (કાનને સારું લાગે તે ) માટે સાંભળવાથી પાપકર્મોનો નાશ થતો નથી. તે તો પોપટીયા પાઠ જેવું નિરર્થક છે. તેવા જીવ માછલાની જેમ સંસાર સાગરમાં તરતાં રહે છે. ...૩૩૩. મત્સ્ય જલમાં રહેવા છતાં શુદ્ધ થતો નથી (પોતાની દુર્ગધ છોડતો નથી, તેમ ભારે કર્મી જીવો જિનવચન રૂપી જળમાં ઝીલવા છતાં તેવાને તેવા જ રહે છે. (તેઓ પોતાની અશુદ્ધિ, ખામી કે કર્મોને છોડતાં નથી.) ....૩૩૪: પોપટ શીખવ્યા પ્રમાણે રામ-રામ જપે છે પરંતુ જેનો ભેદ જાણતો નથી (બિલાડી તેનું ભક્ષણ કરવા આવે ત્યારે પણ તે ઉડતો નથી). કર્ણપ્રિય માનવો પણ જિનવચન શ્રવણ કરે છે. પરંતુ મનમાં વૈરાગ્યપ્રગટાવતા નથી. ...૩૩૫. એ પ્રમાણે જિનવચન શ્રવણ કરવાથી જીવાત્માએ શું સાધ્યું? (શું મેળવ્યું?) ઉત્તમ,નર એક વખત જિન વચન શ્રવણ કરી જાગી જાય છે. તેઓ રોહિણેયકુમારની જેમ સંયમ અંગીકાર કરે છે અથવા કોઈ જીવ દેશવિરતિ ધર્મના પ્રત્યાખ્યાન કરે છે. ...૩૩૬. તેવા જીવો અનુક્રમે દેવલોકના સુખો મેળવે છે ત્યાર પછી મુક્તિ સુખના ભાગી બને છે. રોહિણેયકુમારનો રાસ રચતાં સકલ સંઘમાં સુખશાંતિ થઈ છે. ...૩૩૦. આ રાસકૃતિનું કવન બંબાવટી-ખંભાત નગરીમાં થયું છે. ત્યાં ઘણાં લોકો વસવાટ કરે છે (ખંભાત નગરીમાં ગીચ વસ્તી છે.) નગરને ફરતો મોટો કિલ્લો છે. તેમજ ત્યાં ઘણાં ઉંચા અને વિશાળ જિનાલયો છે. ખંભાત નગરી સાગરતટે વસેલી છે. ...૩૩૮. ખંભાત નગરીમાં વિદ્ધાન મુનિ ભગવંતો પૌષધશાળામાં રહે છે. ત્યાં પૂજા મહોત્સવ થતાં રહે છે. તે સ્થાનકે સગુરુનાં ચરણની કૃપા મેળવી આ રાસ મેં રચ્યો છે. .૩૩૯. તપગચ્છના નાયક, શુભચરિત, સુખદાયક, અનંત ગુણધારી વિજયાનંદ સ્વામી છે. જેમની વાણી મીઠી અને મધુરી છે. જેમણે અનેક સ્ત્રી પુરુષોને (ધર્મોપદેશથી સંસારમાંથી ઉગાર્યા છે. ...૩૪૦. વિજયાનંદ ગુરુનો હું સમકિત સહિત બારવ્રતધારી શ્રાવક છું. હું જિનેશ્વર ભગવંતના For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ચરણોનું પૂજન કરું છું. પ્રાધ્વંશ નામના કુળમાં સંઘવી સાંગણ શોભે છે. તેમનો પુત્ર (હું) કવિ ત્રઢષભદાસ ગુણગાન ગાઉં છું. ...૩૪૧. સંવત દીગદિશા ૮; દીગદિશા ૮; રસસ્વાદ ૬; ભૂભૂમિ ૧ અર્થાત્ ૧૬૮૮ સંવત, પોષ માસમાં, સુદિ સપ્તમીએ, દોષ રહિત (શુભ મુહૂર્તે), પ્રગટ એવા ગુરુવારે આ રાસ રચાયો છે. ...૩૪૨. વિક્રમ સંવચ્છર ભલો (સારો) હતો. વરસાદ સારો હતો. સુભક્ષ્ય, સુકાલ જગમાં હતો. લોકો તેથી શોભી રહ્યાં હતાં. ..૩૪૩. (જ્યોતિષ મુજબ) શુભ લગ્ન હતું. નક્ષત્ર ઉત્તમ હતું. ત્યારે આ રાસ રચ્યો છે. કવિ બદષભદાસ કહે છે કે રોહિણેયકુમારના નામ સ્મરણથી હું ચિરકાળનું સુખ પામ્યો છું. ...૩૪૪. વિવેચના પ્રસ્તુત ઢાળ રાસનો કલશ કાવ્ય છે. રાસના અંતે કડી-૩૩૧માં કવિએ ફલશ્રુતિ દર્શાવી છે. ઉત્તમ પુરુષોનું કવન, નામસ્મરણ અને ગુણસ્તુતિ દ્રવ્યલાભ અને ભાવલાભપ્રદાન કરે છે. દ્રવ્યલાભ : (૧) આવાસે લક્ષ્મી દેવીની મહેર થાય છે. (૨) ઘરમાં સુખ-સંપત્તિનો યોગ થાય છે. (૩) ઉત્તમ કુળમાં જન્મ થાય છે. (૪) જીવનમાં સૌંદર્યવાન અને ગુણવાન સ્ત્રીનો યોગ થાય છે. (૫) : ઉત્તમ પ્રકારની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. ભાવ લાભઃ (૧) પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. (૨) આત્મિક ગુણોરૂપી નિધિ પ્રગટે છે. (૩) પાપકર્મોનો નાશ થાય છે. (૪) અનંત કર્મોની નિર્જરા થાય છે. (૫) કથાનું શ્રવણ કરતાં ઉત્કૃષ્ટ રસ ઉદ્ભવે તો સમ્યફદર્શન પ્રાપ્ત થાય છે. . ઉત્તમ પુરુષો (યોગી-મહાત્મા) ની કથા શ્રવણ કરનાર ભવ્યાત્મા જો ખરેખર કર્મથી ભયભીત બની અકર્મી બનવાનો પુરુષાર્થ કરે તો તે જગતમાં ઉત્તમ પ્રાણી કહેવાય છે. તે વિશ્વવંદનીય બને છે. તેવો જીવાત્માસ્વકલ્યાણની સાથે સાથે પરકલ્યાણ કરી તિજ્ઞાણ- તારયાણં' બને છે. તેનાથી વિપરીત જે જીવાત્મા કામધેનુ સમાન અમૂલ્ય જિનવાણીનું શ્રવણ ફકત કર્મેન્દ્રિયના વિષયનું પોષણ કરવા, માત્ર રસાસ્વાદ ખાતર કે કર્ણપ્રિય બનવા માટે કરે છે તેવા જીવાત્માને કોઇ વિશેષ લાભ થતો નથી. તેના સંદર્ભમાં કવિ પોપટ અને મત્સ્યના દષ્ટાંત આપી ઉપર્યુકત સમોકિતનું સમર્થન કરે છે. પોપટની જેમ શૂન્યમનસ્ક બની ‘રામ રામ' નો પાઠ બોલતા રહેવાથી શું સરે? તેમ ફકત ઓઘ સંજ્ઞાએ, રસ વિના જિનવાણીનું શ્રવણ કરવાથી શું સરે? આવા શ્રવણો અવ્યવહારરાશીમાં જીવાત્માએ અનંત વાર કર્યા છે. વળી, મત્સ્ય પાણીમાં રહેવા છતાં, પોતાની દુર્ગધ છોડતો નથી કે શુદ્ધ થતો નથી, તેમ દુર્ભવ્ય અભવ્ય જીવો જિનવાણીનું શ્રવણ કર્યા છતાં પોતાના હઠાગ્રહ, કદાગ્રહ કે પોતાની વિપરીત For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ માન્યતાઓથી દૂર થતાં નથી તેથી જિનવાણીનું શ્રવણ કર્યા છતાં અવધારણ ન થવાથી સંવેગનિર્વેદના ભાવો ઉદભવતાં નથી. ઉત્તમ પુરુષો ફકત એક જ વખત જિનવાણીનું શ્રવણ કરી રોહિણેયકુમાર, મેઘકુમાર, ગજસુકુમારની જેમ વીર્ય સ્કુરાયમાન થતાં સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરે છે. તેવો જીવાત્મા જિનવાણીનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન રૂપ સમ્યફ પરાક્રમ કરી આ સંસાર સાગરને તરી સિદ્ધગતિ નામના. કિનારે પહોંચે છે. “તિહાં આપ સ્વરૂપે સદા આપ જુએ.” સાધક પોતાના નિર્મળ સ્વરૂપને સદા દેખ્યા કરે, અનુભવ્યા કરે છે. કેટલાક અભ્યપરાક્રમી જીવોમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરી જગતના સર્વ જીવોને અભયદાન દેવાનું સામર્થ્ય કે ક્ષમતા હોતી નથી તેવા જીવો જિનવાણીના શ્રવણથી દેશવિરતિ ધર્મ સ્વીકારે છે. આવા જીવો આનંદ, કામદેવ આદિ શ્રાવકોની જેમ અંશે પણ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની મર્યાદા કરી પરિત સંસારી બને છે. દેશવિરતિ શ્રાવક પણ નિરતિચારપણે આંશિક વ્રતોનું પાલન કરતાં ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી પહોંચી દેવભવનું ઉત્તમ સુખ માણી શકે છે. સંક્ષેપમાં, જિનવાણી દેવ, મનુષ્ય અને અપવર્ગ (મોક્ષ) નાં સુખ પ્રદાન કરાવી શકે તેવી શ્રમતા ધરાવે છે. ખંભાતનું વર્ણન: કડી-૩૩૯ થી ૩૪૨ માં કવિ સંક્ષિપ્તમાં ખંભાત શહેર, પોતાના ગુરુ અને વડીલોનો પરિચય આપે છે. કવિની હીરવિજ્યસૂરિ રાસ, કુમારપાળ રાસ, ભરત-બાહુબલિ રાસ ઇત્યાદિ અન્ય રાસકૃતિઓ પરથી ખંભાત, ખંભાતના રહેવાસી, તેમનો પહેરવેશ તથા કવિનો પરિચય ઇત્યાદિ ઘણી રસપ્રદ માહિતી મળે છે. રાસકર્તા કવિ બદષભદાસ ગુજરાતની સમૃદ્ધ ખંભાત નગરીના વતની હતા. તે સમયે ખંભાત નગરી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર અથવા મથક હોવાથી ત્યાં પરદેશથી ઘણા લોકો આવીને વસ્યા હતા. વર્તમાન સમયમાં ભારતમાં જેમ મુંબઇ શહેર ગીચ વસ્તીવાળું છે, તેમ વિક્રમની સોળમી-સત્તરમી સદીમાં ખંભાત ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર હતું તેથી ત્યાં ગીચ વસ્તી હતી. ખંભાત નગરી સાગર કિનારે વસેલી હતી તેથી તે નગર વ્યાપાર માટે પ્રસિદ્ધ હતું. લોકો પ્રાયઃ વેપાર માટે તે નગરીમાં રહેવાનું વધુ પસંદ કરતા હતા. તે સમયે લોક વસવાટ માટે ખંભાત શહેર અનુકુળ હતું. ખંભાત નગરની સુરક્ષા હેતુ તેને ફતો મોટો કિલ્લો પણ હતો. જે ખંભાત નગરની સુરક્ષા અને શોભા હતી. તે સમયે મોગલોનું સામ્રાજ્ય હતું. ખંભાત નગરના નાગરિકોમાં ગણતરીની દષ્ટિએ પ્રાયઃ જૈનધર્મી વધુ હોવા જોઇએ તેથી જ તે સમયે ત્યાં વિશાળ અને ઉંચા જિનાલયો પ્રતિષ્ઠિત થયાં હતાં. વળી, ત્યાંનાં જૈન શ્રાવકો શ્રીમંત હશે For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તેથી આવા ભવ્ય જિનાલયોનું નિર્માણ થયું હોવું જોઇએ. ખંભાત નગરમાં ઘણા જિનાલયો હતાં, તેમ ત્યાં ગુરુ ભગવંતોને રહેવા માટે ઘણા ઉપાશ્રયો હતાં. ગુરુ ભગવંતો આ નગરીમાં નિર્દોષ ચારિત્ર પાળી શકતા હતા તેથી તે સ્થળે રહેવાનું વધુ પસંદ કરતા હતા. રાસકર્તા કવિ કષભદાસના દાદા મહીરાજ જૈનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન હતા. તેમના સમયમાં તપગચ્છની ૫૮ મી પાટે અકબર બાદશાહને પ્રતિબોધક આચાર્ય શ્રી હીરવિજ્યસૂરિ હતા. કવિ હીરવિજ્યસૂરિ અને તેમના શિષ્ય પરિવાર સાથે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. નાનપણથી જ કવિ કષભદાસ દાદાની આંગળી પકડી ગુરુ ભગવંતોનાં દર્શન કરવા જતા હશે તેથી તપગચ્છના સર્વ સંતો સાથે નિકટનો પરિચય હતો. સંતોની વિશિષ્ટ કૃપાથી જ તેમણે જ્ઞાન સંપાદના કરી ઘણી રાસકૃતિઓ રચી છે; એવુ કવિ કડી-૩૪૦માં જણાવે છે. ગુરુપરિચય: પ્રસ્તુત રોહિણેય રાસ કૃતિમાં કવિ તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ અને તેમના શિષ્ય વિજયાનંદ સૂરિનો ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે; જેઓ. જૈનધર્મના પ્રખર પ્રભાવક હતા. તેઓ વાદી પુરુષ હતા. જેમણે જૈન ધર્મોપદેશથી અનેક જીવાત્માઓને આ સંસાર સાગરમાંથી હાથ ઝાલી બહાર કાઢયા હતા અર્થાત તેમના ભવ્ય ઉપદેશથી અનેક લોકો પ્રતિબોધપામી અણગાર બન્યા હતા. મહાવ્રતધારી વિજયાનંદ સૂરિ પાસે કવિએ બાર વ્રતના પ્રત્યાખ્યાન કર્યા હતા. અહીં કવિ બાર વ્રતધારી શ્રમણોપાસક હતા; એવું વિદિત થાય છે. કવિ રાસકૃતિના અંતે સુગર અને જિનેશ્વર ભગવંતની સ્તવના દ્વારા અંતિમ મંગલાચરણ કરે છે. કડી- ૩૪૨ માં કવિ સ્વપરિચય આપે છે. વીસા પોરવાડ જ્ઞાતિના સંઘવી સાંગણના પુત્ર તરીકે પોતાને ઓળખાવે છે. કડી-૩૪૩માં કવિ સમસ્યાની ભાષામાં રાસકૃતિની રચના સાલ જણાવે છે. આ રાસકૃતિનું કવન વિ.સં. ૧૬૮૮ માં, પોષ સુદ-સાતમ, શુભ મુહૂર્વે, ગુરુવારે થયું છે. તે વર્ષે વરસાદ સારો થવાથી ખંભાતમાં સુકાળ થયો હતો. લોકો પણ અત્યંત સુખી અને આનંદિત હતાં. આ રાસ ઉત્તમ નક્ષત્ર, શુભ લિગ્નમાં રચાયો છે. અનંત પુદ્ગલ પરાવર્તનથી વિરામ પામેલા મહાત્મા રોહિણેયનો રાસ આલેખતાં અંતે કવિ કહે છે કે, “હું ચિરકાળનું સુખ (સ્વાધ્યાયથી અનંત કર્મની નિર્જરા - આત્મિક ઐશ્વર્ય પામ્યો છું.” સંક્ષેપમાં, જિનવાણીનો સારોયે સાર ‘જ્ઞાનાસાર'ના ચોથા મોહત્યાગષ્ટકમાં આવી જાય છે. शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम। नान्योडहं न ममान्ये चेत्यदो मोहस्त्रमुल्बणम् ।।२।। For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આત્માદ્રવ્ય હું વિશુદ્ધ જ્ઞાનગુણ મુજનો પણ શુદ્ધ; હું નહિ અન્ય નહિ હું, મોહને હણું આ શસ્ત્રથી હું. શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખીને અટકાવનારું મોહનીય કર્મ છે. મોહની ગ્રંથિઓને તોડવાનું કાર્ય જિનવાણીરૂપી એરણ વડે થાય છે. અહંથી અહમ અને નિગોદથી સિદ્ધપદ સુધીની યાત્રા કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યમાં જ થઈ શકે છે. અન્ય ગતિઓમાં મોક્ષ પુરુષાર્થ શક્ય નથી. કર્મભૂમિના ભરત ક્ષેત્રમાં આવ્યા પછી મોક્ષનું પાથેય લીધા વિના જઈશું તો મૂર્ખશિરોમણિ ઠરશું. યોગીરાજ‘આનંદઘનજી' ગાય છે તેમ ગાઈએ. “અંશ સુનો બાતાં, યે હી મિલે તો મેરો ફેરો ટળે. નિરંજન નાથ મોહે કેસે મિલેંગે..” શ્રી ચિદાનંદજીની ગેચ રચના કહે છેઃ “વાર અનંતી ચૂકયો ચેતન, ઈણ અવસરમત ચૂક.” For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ પરિશિષ્ટ વિભાગ - ૧ પાદનોંધ ૧. પ્રબુદ્ધ જીવન, નવેમ્બર-૨૦૧૧, પૃ.૨૦,૨૧. લે-પ્રા. પ્રતાપકુમાર જ. ઢોલિયા. ૨. શ્રી આચારાંગ સૂત્ર, ૪/૨/૧૩૮. ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૨૦/૩૦, પૃ.૪૨૫. ૪. યોગબિંદુપ્રકરણ, ગા.૦૩,પૃ.૪૫. ૫. વૈરાગ્ય શતક, ગા. ૯૮, પૃ.૫૮. ૬. યોગદષ્ટિસમુચ્ચય, ગા.૮૧, પૃ.૩૧૦. (૦. યોગબિંદુપ્રકરણ, ગા. ૮૦, પૃ.૫૨. ૮. જૈન સિદ્ધાંત દીપિકા- ચતુર્થ પ્રકાશ, સૂ.૧, પૃ-૬૨. ૯. ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩, ગા.૩,પૃ.૬૦. ૧૦. ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩૩, ગા.૧,પૃ.૩૧૩. ૧૧. ઉત્તરાધ્યયન સૂત્ર, આ.૩૨, ગા.૯, પૃ.૨૮૨. ૧૨. કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ, ગા. ૨૧૧,પૃ.૧૪પ. ૧૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૯, ગા.૩૪, પૃ.૧૬૮. ૧૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩, ગા.૬, પૃ.૬૮. ૧૫. ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩૨, ગા.૦, પૃ.૨૮૦. ૧૬. યોગદષ્ટિસમુચ્ચય, ગા.૧૦, પૃ.૮૯. ૧૦, સમાધિશતક, ગા.૮૧. ૧૮. શ્રી હરિભદ્રસૂરિ કૃત પંચાશક સૂ.૩,૪. ૧૯. ધર્મસંગ્રહ, ગા.૧૮. ૨૦. યોગબિંદુ, ગા.૩૫૪,૩૫૫, પૃ.૧૦૩. ૨૧. યોગદષ્ટિસમુચ્ચય, ગા.૩૮, પૃ.૧૬૯. ૨૨. ઉપદેશપદ, ગા.૧૬૨. ૨૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૧૧, ગા.૩, પૃ.૨૦૦. ૨૪. શ્રી દશવૈકાલિક સૂત્ર, અ.૪, ગા.૧૦, પૃ.૮૫. ૨૫. વૈરાગ્ય કલ્પલતા, ગા.૫૬, પૃ.૫. * ૨૬. વૈરાગ્ય કલ્પલતા, ગા.૬૦૮. ૨૦. શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, ગા.૧૨૨૦, પૃ.૪૫૫. ૨૮. વૈરાગ્યશતક, ગા.૬૭, પૃ.૩૮. ૨૯. વૈરાગ્યશતક-ઈન્દ્રિય પરાજય શતક, ગા.૨૪, પૃ.૧૨. ૩૦. શ્રી ઠાણાંગસૂત્ર, સ્થા.-૩, ઉ.૧,પૃ.૧૬૯. ૩૧. યોગબિંદુ ગ્રંથ, શ્લોક ૧૧૦-૧૧૬, પૃ.૬૩-૬૫. ૩૨. ઉપદેશમાલા, ગા.૩૦, પૃ.૦૦. * ૩૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, આ.૩, ગા.૧૫, પૃ.૦૮. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૩૪. શ્રી ભગવદ્ ગીતા, અ.૩, ગા.૩૪,પૃ.૧૪૪. ૩૫. શ્રી આચારાંગસૂત્ર, ૨૪/૨. ૩૬. ઉપદેશપદ, ગા.૩૦૧. ૩૭. જ્ઞાનસાર, અ.૩, ગા.૧૩૯, પૃ.૨૪૫. ૩૮. શ્રી વિશેષાશ્યક ભાષ્ય, ગા. ૧૩૪૧, ૧૩૪૨, પૃ.૪૮૨. ૩૯. સમાધિશતક ટીકા, પૃ.૧૩. ૪૦. શ્રી જૈનકથાર–કોષ ભા.૧, પૃ.૪૦. ૪૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૯, ગા.૩૫. ૪૨. શ્રી તત્વાર્થ સૂત્ર, અ.૬, ગા.૩. ૪૩. આઠ દષ્ટિની સક્ઝાય, ૩-૨. ૪૪. દ્વાચિંશિદ દ્વાર્જિશિકા, ભા.૪, દ્વા.૧૫, ગા.૨, પૃ.૧૦૦૦. ૪૫. યોગદષ્ટિ સમુચ્ચય, ગા.૫૩, પૃ.૨૨૪. ૪૬. યોગદષ્ટિ સમુચ્ચય, ગા.૫૪, પૃ.૨૨૬. ૪૦. શ્રી ભગવદ્ગીતા, અ-૧૩, શ્લોક ૨૬, પૃ.૪૦૦ ૪૮. ઉપમિતિ ભવપ્રપંચા, પૃ.૨૮૨. ૪૯. જૈનકથાઓ - ભાગ-૩૦, પૃ.૨૧૮. ૫૦. જૈનકથાર– કોષ ભા.૧, પૃ.૪૦. ૫૧. નમન ઔર પૂજન, પૃ.૧૬૨ પ૨. ઉપદેશપદ, ગા.૧૯, પૃ.૪૮. ૫૩. ઉપદેશ સપ્તતિકા, પૃ.૧૦. ૫૪. ઉપદેશ સપ્તતિકા, પૃ.૨૨ થી ૨૪. ૫૫. શ્રી ઉવવાઈ સૂત્ર, વિ.૧, સૂ.૧૧૫, પૃ.૧૦૬. ૫૬. શ્રી જીવાજીવાભિગમ, પ્રતિપત્તિ-૩, પૃ.૩૩૬/૩૩૦. પ૦. શ્રી ભગવતીસૂત્ર, શ.૧૪, ૧.૮, પૃ.૧૦૧. ૫૮. શ્રી જીવાજીવાભિગમ સૂ. પ્ર-૩, પૃ.૩૩૮. પ૯. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, પૃ. ૬૨૦. ૬૦. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, પ્રતિ-૩, પૃ.૬૨૫. ૬૧. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, પૃ. ૬૧૬. ૬૨. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, સૂ.૪૩, પૃ.-૬૧૯. ૬૩. શ્રી રાયપટેણીય સૂત્ર વિ.૧, સૂ૧૫૮, પૃ.૮૦. ૬૪. શ્રી જીવાજીવાભિમ સૂત્ર, પ્રતિ-૩, સૂ.૪૦, પૃ.૬૧૮. ૬૫. શ્રી જીવાજીવાભિગમ સૂ, પ્રતિ-૩, સૂ.-૬૨, પૃ.૬૨૦. ૬૬. શ્રી રાયપસણીય સૂત્ર, પ્રથમ વિભાગ, પૃ.૮૬. ૬૦. શ્રી ભગવતી સૂત્ર, શ.૦૧/૧. ૬૮. શ્રી જીવાજીવાભિગમ સૂ, પ્રતિ-૩, પૃ.-૬૨૦. ૬૯. શ્રી જીવાજીવાભિગમ સૂ, પ્રતિપત્તિ-૩, સૂ.-૪૧, પૃ.૬૧૯. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ૭૦. શ્રી ભગવતી સૂત્ર, શ.૧૧/૯/૪, પૃ.૩૦૦. ૦૧. શ્રી જીવાજીવાભિગમ સૂ, પ્રતિપત્તિ-૧. 0૨. શ્રી જીવાજીવાભિગમ સત્ર, પૃ.-૬૧૯. to૩. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૩૧. ૦૪. શ્રી તત્વાર્થ સૂત્ર, અ. ૨, સૂ. ૮, પૃ. ૮૦. (૦૫. સમ્મત્તમ - સમકિતસાર રાસ : ઢાળ-૪૧, કડી-૦૬૬, પૃ.-૨૦૩ ૦૬. જૈન કથાયૅ, પૃ.૨૩૧. oo. દ્વાર્થિશદ્ દ્વાદ્વિશિકા, ૧૪/૨, પૃ.૯૩૮. ૦૮. દ્વાર્જિશિંદ-દ્વાબ્રિશિંકા, ભા.૧, ૨/૧૧, પૃ.૫૯. (૦૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૨, અ.૩૨, ગા.૦, પૃ.૨૮૦. ૮૦. ષોશક, ૫/૩, પૃ. ૧૧૦. ૮૧. ઉપદેશમાલા, ગા.૨૬૮. ૮૨. ઉપદેશમાલા, ગા.૨૬૯. ૮૩. યોગ સઝાય ૬/૬. ૮૪. ઉપદેશમાલા, ભા.૪, ગા.૨૪૮, પૃ.૧૦૪ ૮૫. “સમ્મત્ત' - કવિ બદષભદાસકૃત સમકિતસાર રાસ પૃ-૦૫ થી ૦૮. ૮૬. દશવૈકાલિક સૂ, અ૬, ગા.૧૧, પૃ.૨૪૯. ૮૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.૩ ગા.૦, પૃ.૬૦. ૮૮. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૩, ગા.૮, પૃ.૦૧. ૮૯. સંબોધ પ્રકરણ, ગા.૧૦૧, પૃ.૮૪૩. ૯૦. શ્રી ભગવદ્ ગીતા, અ.૪, ગા.૩૯, પૃ.૧૯૦. ૯૧. શ્રી ભગવદ્ ગીતા, અ.૧૮, ગા.૬૬, પૃ.૫૮૯. ૯૨. તત્વાર્થાધિગમ સૂત્ર, અ.૧, સૂ.૩. ૯૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૨, અ.૨૮, ગા.૩૦, પૃ.૧૫૦. ૯૪. રત્નકડક શ્રાવકાચાર, ગા.૩૧, પૃ.૯૩ ૫. જ્ઞાનાર્ણવ, અ૬, શ્લો.૫૪, પૃ.૧૦૨. ૯૬. શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ભા.૧, અ.૯, ગા.૪૪, પૃ.૧૦૧. ૯૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૨, અ.૨૫, ગા.૩૧, પૃ.૯૦. . ૮. શ્રી સૂયગડાંગ સૂત્ર, ૧/૯/ ૨૧. ૯૯. શ્રી સૂયગડાંગ સૂત્ર, ૧/૧૩/૧૫-૧૬. ૧૦૦. શ્રી ભગવતીજી સૂત્ર, ૧૨/૯/૧. ૧૦૧. શ્રી સમવાયાંગ સૂત્ર, પૃ.૩૬૭ ૧૦૨. ઉપદેશમાલા, ગા. ૨૪. ૧૦૩. શ્રી ભગવતી સૂત્ર, શ.૧૬, ઉ.૫. ૧૦૪. ઉપદેશપદ, શ્લોક ૨૪૪, પૃ.-૨૨૯. , ૧૦૫. પ્રવચન સારોદ્ધાર, દ્વાર-૧૦૩, ગા. ૦૯૦ થી ૦૯૨. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૧૦૬. પંચવસ્તુક, ગા.-૫૧. ૧૦૦. પંચવસ્તુક ગ્રંથ, ગા.૩૨ થી ૩૬, પૃ.૨૩ થી ૨૫. ૧૦૮. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૧૯, ગા.૨૫ થી ૪૪, પૃ.૩૮૨ થી ૩૮૦. ૧૦૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૧૯, ગા.૩૯, પૃ.૨૦૮. ૧૧૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૧૪, ગા.૨૩, પૃ.૨૦૦. ૧૧૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, અ.૧૪, ગા.૪૦, પૃ.૨૦૯. ૧૧૨. શ્રી સૂયગડાંગ સૂત્ર, ૧/૬/૨૯. ૧૧૩. ધ્યાનશતક, ગા. ૪૦-૪૮, પૃ.૧૨૪. ૧૧૪. રાસરસાળ, પૃ.૪૧૩. ૧૧૫. શ્રી સ્થાનાંગ, સૂત્ર ૫/૨/૩૧. ૧૧૬. શ્રી દશવૈકાલિક, સૂત્ર અ. ૩, ગા. ૧૫, પૃ.૫૦. ૧૧૦. સમ્યક્ત્વ સપ્તતિ, ગા. ૬૨. ૧૧૮. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૨, અ.૩પ, ગા.૧, પૃ.૩૫૫. ૧૧૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૨, અ.૨૮, ગા. ૩૦, પૃ.૧૫૦. ૧૨૦. શ્રી ભગવતીસૂત્ર, ૧૨/૨/૯. ૧૨૧. જ્ઞાનસાર, અ.૦, ગા.૧, પૃ.૬૯. ૧૨૨. સન્મતિતર્ક પ્રકરણ, ગા.૫૩. ૧૨૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, ૮.૩, ગા.૧, પૃ.૬૬. ૧૨૪, ઉપદેશ પ્રાસાદ, ભાગ-૫, પૃ-૧૩૬. ૧૨૫. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ, ૩૦, ગા. ૫-૬, પૃ.૨૨૬. ૧૨૬. શ્રી અનુત્તરોવવાઇ, વર્ગ-૩, સૂ.૧૫, પૃ.૩૦. ૧૨૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભા.૧, .પ, ગા. ૩, પૃ.૯૬. ૧૨૮. શ્રી ભગવતી સૂ. ૧૩/૦/૧૮. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પરિશિષ્ટ વિભાગ - ૨ રોહિણેય રાસમાં આવતી વિશિષ્ટ કથાઓ ૧) મલિભગવતીની કથા (શ્રી જ્ઞાતાધર્મ કથા, અ.૮) | મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજયમાં વીતશોકાનગરી હતી. ત્યાં બલ રાજા રાજ્ય કરતાં હતા. તેમને ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. ધારિણી રાણીએ ગર્ભકાળમાં સિંહનું સ્વપ્ન જોયું તેથી પુત્રનું નામ મહાબલ રાખ્યું. યુવાનવયે રાજકુમાર મહાબલે ૫૦૦ કન્યા સાથે લગ્ન કર્યા. મહાબલરાજાના અચલ, ધરણ, પુરણ, વસુ, વૈશ્રમણ અને અભિચંદ્ર નામના છ મિત્ર હતા. તેઓ બાળપણથી જ એક બીજા સાથે ગાઢ મૈત્રી ધરાવતાં હતા. તેઓ એકબીજાને પૂછીને જ કાર્ય કરતા. તેમણે નક્કી કર્યું કે, પ્રત્યેક પ્રસંગ, સુખ-દુઃખ, ધાર્મિક અનુષ્ઠાનો, પ્રવ્રજ્યામાં સાથે જ રહેશું.' ઘણા સમય સુધી શાસન કર્યા પછી ધર્મઘોષમુનિના ઉપદેશથી મહાબલકુમાર પ્રતિબોધ પામ્યા. તેમની સાથે છ મિત્રોએ દીક્ષા લીધી. સાતે મુનિરાજ અગિયાર અંગસૂત્રના જ્ઞાતા બન્યા. તેમણે નિર્ણય કર્યો કે, “આપણે એક સરખી તપસ્યા કરશું. સર્વએ અનેકતપસ્યાઓ સાથે કરી. એકવાર મહાબલ મુનિએ વિચાર કર્યો કે, “જો બધા સરખી તપશ્ચર્યા કરશું તો બધાને સરખું જ ફળ મળશે. હું બધામાં વિશિષ્ટ છું, તેથી મારે આગળ પણ વિશિષ્ટ જ બનવું છે.” આવા વિચારથી પ્રેરાઈ મહાબલમુનિએ શેષ સાધુઓથી છુપાઈને કપટપૂર્વક અધિક તપ કર્યું. કપટ ભાવના કારણે મહાબલમુનિએ સ્ત્રીવેદ મોહનીય કર્મ બાંધ્યું. વળી, વીસ સ્થાનક તપની આરાધના કરતાં મહાબલ મુનિએ તીર્થકર નામકર્મ બાવ્યું. અંતિમ સમયે અનશન કરી જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાબલનો આત્મા મિથિલાનગરીના કુંભ રાજાની પદ્માવતી રાણીની કુક્ષિએ મલ્લિ રાજકુમારીના રૂપમાં જનમ્યાં. છમિત્રો પણ જુદા જુદા દેશના રાજા બન્યા. છએ રાજાઓ મલ્લિ કુંવરીના રૂપ પર મોહિત થયા. મલ્લિ કુંવરીએ અશુચિ ભાવનાથી તેમને પ્રતિબોધ્યા. મલ્લિ કુંવરી તે ભવમાં તીર્થકર બન્યા. ૨) હરિકેશી મુનિની કથા (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧૨) મથુરા નરેશ શંખ રાજા પ્રવ્રજિત થયાં. તેઓ વિહાર કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ભિક્ષા માટે નગરમાં જતાં એક સૂનકાર માર્ગ જોઇ બહાર ઉભેલા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂછયો. તે માર્ગ તપેલા લોઢા સમાન અત્યંત ઉષ્ણ રહેતાં હોવા છતાં મુનિના દ્વેષી સોમદત્ત બ્રાહ્મણે જાણી જોઉને શંખમુનિને તે જ માર્ગે જવાનો નિર્દેશ કર્યો. . લબ્ધિ સંપન્ન મુનિના પ્રભાવથી ઉષ્ણ માર્ગ શીતલ બન્યો. સોમદત્ત બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો. તેણે મુનિથી પ્રભાવિત થઇ ક્ષમા અને યાચના માંગી. શંખમુનિએ ધર્મોપદેશ આપ્યો બ્રાહ્મણ દીક્ષિત થયો પરંતુ જાતિમદ અને રૂપમદ કરતો રહ્યો. તે મરીને દેવ બન્યો. દેવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી હરિકેશ ગોત્રીય ચાંડાલના અધિપતિ બલકોટ્ટને ત્યાં પુત્રપણે જનમ્યો. તેનું નામ બળ રાખવામાં આવ્યું પૂર્વ ભવમાં કરેલાં જાતિમદ અને રૂપમદને કારણે વર્તમાન ભવમાં તે કુબડો, કુરૂપ અને બેડોળ બન્યો લોકો તેની ધૃણા કરવા લાગ્યા. વળી, સ્વભાવે ક્રોધી અને લડાયક હોવાથી તેના કોઇ મિત્ર ન હતા. એકવાર તેણે જોયું કે કાળા ભયંકર વિષધર સર્પને લોકોએ દુષ્ટ સમજી મારી નાખ્યા, જયારે નિર્વિષ સર્પને લોકોએ વિષરહિત સમજી છોડી મૂકયો. હરિકેશબલે આ ઘટના પરથી ચિંતન કર્યું કે, પ્રાણીઓ પોતાના ગુણ વડે પ્રીતિપાત્ર અને દોષના કારણે દ્વેષપાત્ર બને છે. જે હૃદોષરહિત થઇશ તો સૌને પ્રિય બનીશ.” આ પ્રમાણે વિચારતાં તેને ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વ જન્મમાં કરેલા જાતિમદ અને કુળમદનાં પાપોનાં ચિત્રો નજર સમક્ષ તરવરવા લાગ્યાં. તે જ સમયે વૈરાગ્ય થતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. મુનિ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ હરિકેશી બલે કર્મ ક્ષય કરવા ઉગ્ર તપશ્ચર્યા આદરી. સંયમ અને તપથી ખેંચાઇને એક યક્ષ તેમની સેવા કરવા લાગ્યો. આ યક્ષ ઉત્કૃષ્ટ ફોધજયી સંયમીની સેવા કરવાનો અવસર મળતાં અત્યંત ખુશ હતો. એકવાર કૌશલિક રાજાની પુત્રી ભદ્રા સખીઓ સાથે યક્ષની પૂજા કરવા ઉધાનમાં આવી. ત્યાં અચાનક રાજકુમારીની નજર મુનિ પર પડી. મલીન વસ્ત્ર, ગંદા શરીર અને કુરૂપને જોઇ ધૃણાપૂર્વકમુનિ પર ઘૂંકી. યક્ષ આ જોઇ ક્રોધિત થયો. તે રાજકુમારીના શરીરમાં પ્રવેશ્યો. તેનું રૂપવિકૃત કર્યું. રાજાને ખબર પડી. તેમણે યક્ષની માફી માંગી. રાજકુમારીને યક્ષના કહેવાથી હરિકેશી મુનિ પાસે પત્નીના રૂપમાં સ્વીકાર કરવા લાગ્યા. મુનિઓ તો કંચન કામિનીના ત્યાગી હોય. તેમણે રાજકુમારીનો અસ્વીકાર કર્યો, ત્યારે પુરોહિત રુદ્રદેવ સાથે તેના વિવાહ કર્યા. હરિકેશીમુનિ જાતિથી ચાંડાલ હોવા છતાં તેમનાં કાર્યો મહાન હતાં. ૩) બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧૩, ચિત્ત સંભૂતીય). ચિત્ત અને સંભૂતિ બન્ને સહોદર ભાઇઓની પાંચ પાંચ ભવની પ્રીત હતી પરંતુ છઠ્ઠા ભવમાં પૂર્વકૃત એક ભાઇની સંયમની આરાધના અને બીજા ભાઇની સંયમની વિરાધનાના કારણે જુદા જુદા સ્થાન અને કુળ પ્રાપ્ત થયા.. સંભૂતિ મુનિએ અંતિમ સમયે અનશન કર્યો. તેમના અનશનના સમાચાર સનતકુમાર ચક્રવર્તીને મળ્યા. તેઓ પોતાની પટરાણી સાથે મુનિના દર્શન કરવા આવ્યા. ચક્રવર્તીની સ્ત્રી રંભા જેવી સ્વરૂપવાન, લાવણ્યયુક્ત હતી તે ભાવાવેશમાં મુનિના ચરણોમાં ઝૂકી પડી. તેના સુકોમળ, સુસ્નિગ્ધ, સુગંધિત કેશ રાશિનો સ્પર્શ સંભૂતિ મુનિના ચરણમાં થયો. સ્પર્શ માત્રથી અત્યંત શીતલ, મધુર, સુખદ અનુભવ થતાં સંભૂતિ મુનિએ વિચાર્યું, “શું આવી સુખદ અદ્ધિ હોય છે? કેટલાં સુખી અને સંતુષ્ટ જીવો છે આ બન્ને !' મનોમન નિદાન કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં જ્ઞાનબળે ચિત્ત મુનિએ જાણ્યું. ચિત્ત મુનિએ તરત જ ત્યાંથી ચાલ્યા જવા માટે ચક્રવર્તીને ઈશારો કર્યો. સંભૂતિ મુનિને સમજાવતાં કહ્યું, “ભાઇ! અમૂલ્ય સંયમને માત્ર કોડિઓના તુચ્છ દામે શામાટે વહેંચી રહ્યા છો? પશ્ચાતાપ કરી મિચ્છામિડુકકર્ડ આપી દો.” ચિત્ત મુનિના વચનોની સંભૂતિ મુનિ પર કોઇ અસર ન થઇ. અંતે તેમણે નિદાન કર્યું કે, “જો મારા તપ અને સંયમનું કોઇ ફળ હોય તો મને ભવિષ્યમાં ચક્રવર્તીપણું મળે.' સંભૂતિ મુનિએ ઉત્કૃષ્ટ સંયમરૂપી કેસરને ગારામાં મેળવી જીવન નષ્ટ કરી નાખ્યું. ત્યાંથી અનશન વ્રત પૂર્ણ કરી બન્ને સૌધર્મદેવલોકમાં દેવ બન્યા. બન્ને આત્માઓ દાસ, મૃગ, હંસ, ચાંડાલ અને દેવ એમ પાંચ ભવો સુધી સાથે રહ્યા. છઠ્ઠા ભવમાં ચિત્ત મુનિનો આત્મા પુરમિતાલ નગરમાં ધનસાર શેઠનો પુત્ર થયો. સંભૂતિ મુનિનો આત્મા નિદાનના કારણે કાંડિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની પત્ની ચલણીને ત્યાં બ્રહ્મદત્ત નામના પુત્ર રૂપે જનમ્યો. જે આગળ જતાં ચક્રવર્તી બન્યો. એકવાર બ્રહ્મદત્ત ચક્રવર્તીને નાટક જોતાં ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પાંચ ભવ સુધી પોતે પોતાના ભાઈ સાથે હતા પરંતુ છઠ્ઠા ભવમાં ભાઈથી જુદા પડી ગયા. ભાઇની શોધમાં તેમણે એક શ્લોકની કડી બનાવી વિવિધ સ્થળે પ્રસારિત કરાવી. જે કોઇ આ શ્લોકની બીજી કડી, પૂર્તિ કરે તેને અડઘુરાજ્ય આપવાની ઉદ્ઘોષણા કરી. એક ખેડૂત પ્રથમ ચરણ બોલતો હતો. ત્યારે ધ્યાનસ્થ મુનિ (ધનસાર શેઠનો પુત્ર) એ તે સાંભળી બીજા ચરણની પૂર્તિ કરી. દાસ હિરણને હંસલો, ચૌથામાં ચાંડાલ, પાંચ ભવ ભેળાકિયા, છઠ્ઠો દીયો ટાલ.” ખેડૂત શ્લોક લઇ રાજા પાસે ગયો. રાજા સ્નેહવશ મૂર્શિત થતાં સેવકોએ ખેડૂતને દુષ્ટ સમજી પીટ્યો. કિસાને ગભરાઈને કહ્યું કે, “આ શ્લોક મેં નહીં પરંતુ ઉધાનમાં રહેલા મુનિએ બનાવ્યો છે.” બ્રહ્મદત્ત ચક્રવર્તી મુનિને મળ્યા. મુનિએ નિદાનના કારણે છઠ્ઠા ભવમાં એકબીજાથી જુદા થવાનું કારણ સમજાવ્યું. મુનિએ કામભોગોથી વિરકત For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ બની ધર્મમાં સ્થિર થવા તેમજ સત્કર્મ કરવા ઘણી રીતે રાજાને સમજાવ્યા. બ્રહ્મદત્ત ચક્રવર્તી ત્યાગ માર્ગના શુભ પરિણામને જાણવા છતાં એક પગલુંપણ ઉપાડી શકયા નહીં. ચિત્ત મુનિ ચારે ગતિનો છેદ કરી નિર્વાણ પામ્યા જયારે બ્રહ્મદત્ત ચક્રવર્તી અનુત્તર દુર્ગતિ (સાતમી નરક)માં ગયા. વિષયના અપરિત્યાગથી જીવો જિનધર્મ હારી જાય છે. ૪) વિનયરત્ન નિની કથા (શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬ અને કવિત્રઢષભદાસ કૃત શ્રેણિક રાસ' ચો.૧૯) ઉદાયી રાજાએ કોઇ એક દેશના રાજા ઉપર ચઢાઇ કરી. તે રાજાનું મૃત્યુ ઉદાયી રાજાના હાથે થયું તેથી તે રાજાના પુત્રએ પિતાનું વેર વાળવા ચંડuધોતન રાજાની મદદ લીધી. ચંડwધોતન રાજાને પણ ઉદાયી રાજા સાથે વૈર હોવાથી પેલા દુષ્ટ વ્યકિતને કહ્યું કે, “તું ઉદાચી રાજાનો શિરચ્છેદ કરી લાવ, હું તને તારં રાજયપાછું આપીશ.” ઉદાયી રાજા ધર્મિષ્ઠ હતો. તેના આવાસમાં સાધુ ભગવંતો રોકટોક વિના આવાગમન કરી શકતા હતા. આવું જણી તે દુષ્ટ વ્યકિતએ રાજાને મારવાના ઇરાદાથી દીક્ષા લીધી હતી. ગુરુનો ઉત્કૃષ્ટ વિનય કર્યો તેથી ‘વિનયરત્ન' નામ પડયું. દરરોજ બે વાર ઓઘાનું પડિલેહણ કરતાં ૫૦૦ સાધુઓની વચ્ચે ઓઘામાં છૂપાયેલી છરી કોઇ ન દેખે તેની પૂરેપૂરી કાળજી લીધી. બાર બાર વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. જેમ જળમાં રહેવા છતાં માછલી પોતાની દુર્ગધ છોડતી નથી, તેમ દુષ્ટ વિનયરત્ન સાધુએ પોતાની પાપ બુદ્ધિ કોઇ રીતે પરિહારી નહીં. પ્રતિદિન હર ઘડી તે ફક્ત ઉદાયી રાજાને મારવાનું જ ધ્યાન ધરતો રહ્યો. એકવાર ચાતુર્માસમાં સત્યઘોષ મુનિ પોતાના વિશ્વાસુ શિષ્ય વિનયરન મુનિ સાથે ઉદાયી રાજાની પૌષધશાળામાં રહ્યા. તે દિવસે ઉદાયી રાજાએ પર્વતિથિ હોવાથી પૌષધવ્રતના પ્રત્યાખ્યાન આદર્યા. ગુરુ ભગવંતના મુખેથી ધર્મકથા શ્રવણ કરી, સ્વાધ્યાય, સત્સંગમાં દિવસ વ્યતીત કર્યો. ઉદાયી રાજાએ રાત્રીના સમયે સંથારો બીછાવ્યો. ચાર શરણ ગ્રહણ કરી રાજા નિદ્રાધીન થયા. પાપી મુનિએ રજોહરણમાં રાખેલી લોખંડની તીક્ષ્ણ ધારવાળી કટારી વડે રાજાનો શિરચ્છેદ કર્યો. ૫) સુલતકુમાર (જુઓ: રાસ રસાળ, પૃ. ૨૪) સુલતકુમાર રાજગૃહી નગરીના કાલસૌરિક કસાઇનો પુત્ર હતો. અભયકુમારે તેને સંસ્કારી અને ધાર્મિક બનાવવા તેની સાથે મિત્રતા કરી. સજ્જન મિત્રની ભાઈબંધીથી તે અહિંસક બન્યો. તેવા સમયમાં કાલસૌરિક કસાઇ અસાધ્ય રોગોથી ઘેરાયો. તેનું મૃત્યુ થયું. તે નરકમાં પડયો. સુલસ પાપના વિચારથી કંપી ઉઠયો. તેણે પિતાનો પાપકારી વ્યવસાય બંધ કર્યો તેથી પરિવારજનોને ન ગમ્યું. તેમણે તે વ્યવસાય ચાલુ રાખવા ખૂબ દબાણ કર્યું. સુલસે તેમને ઘણી રીતે સમજાવ્યા પરંતુ તેઓ ન સમજયા. અંતે તેણે એક તીર્ણ કટારી વડે પોતાની જાંધ પર પ્રહાર કર્યો. તે અતિશય પીડા થવાથી જાંઘ પકડી નીચે બેસી ગયો. તેણે ખોટી બૂમાબૂમ કરી મૂકી. કોઇ મારું દર્દ વહેંચી લો.’ પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું, “મૂર્ખ! દઈ કદી વહેંચી શકાય?“ સુલસે તકનો લાભ લઇ કહ્યું, “જેમ દર્દન વહેંચી શકાય તેમ કર્મ પણ ન વહેંચી શકાય. સ્વકૃત કર્મોનું ફળ વ્યકિતએ સ્વયં ભાગવવું પડે છે. તેમાં કોઇ ભાગીદાર થતું નથી તેથી હું હિંસક વ્યાપારની પરંપરાનો ત્યાગ કરું છું.”વિવેકી તુલસે દુષ્કૃત્યોનો ત્યાગ કર્યો. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પરિશિષ્ટ વિભાગ-૩ જિનાલમાં પ્રવેશતાં દશ બાબતોનું પરિપાલના (૧) નિશીહિ ત્રિકઃ નિશીહિ = નિષેધ કરવો, રોકવું, અટકવું. ત્રણ નિશીહિ દ્વારા ત્રણ જગ્યાએ વિવિધ કાર્યોનો ત્યાગ કરવાનો છે. જે પહેલી નિશીહિ (સંસારના સમસ્ત પાપકાર્યોનો ત્યાગ કરવા માટે) જિનાલયના મુખ્ય દ્વાર પાસે બોલાવી. બીજી નિસાહિઃ જિનાલયના (ચોપડા જોવા, નામું લખવું, સલાટ,પૂજારી આદિને કાર્યાન્વિત કરવા, પાટપાટલા ઠેકાણે મૂકવા, આદિ) કાર્યો શ્રાવકે કાળજીપૂર્વક પૂર્ણ કર્યા પછી સંસારના કાર્યોના ત્યાગ માટે ગર્ભદ્વાર પાસે પહોંચી બીજી નિસાહિબોલવી. ત્રીજી નિસાહિઃ અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પહેલાં (દ્રવ્યપૂજાના વિચારના ત્યાગ માટે) તેમજ ભાવપૂજામાં પ્રવેશવાનિસીહિ શબ્દ બોલવો. (૨)પ્રદક્ષિણા ત્રિક:પ્ર= ઉત્કૃષ્ટભાવપૂર્વક; દક્ષિણા = પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય છે. આપણા ડાબા હાથથી પ્રદક્ષિણા શરૂ કરી જમણા હાથે પૂર્ણ થાય એ રીતે ગોળ ફરતાં પરમાત્માને પ્રદક્ષિણા કરવી. લોક વ્યવહારમાં હંમેશા જમણા હાથે લખવાનો રિવાજ છે. રૂપિયાની લેવડ-દેવડ, દસ્તાવેજી કાગળ-પત્રોની આપ-લે અને હસ્તમેળાપ જમણે હાથે થાય છે. પુરુષો જ્યોતિષીને જમણો હાથ જ બતાવે છે. કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર આપવામાં, વિદાય આપવામાં જમણા હાથનો જ ઉપયોગ થાય છે, તેથી દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે. ત્રણ પ્રદક્ષિણાના હેતુ જ ચાર ગતિનું પરિભ્રમણ ટાળવા માટે પરમાત્માની ચારે બાજુપ્રદક્ષિણા થાય છે. • • જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વરૂપ રત્નત્રયીને પામવા માટે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. “ઈલિકા ભ્રમરી ન્યાયે'પરમાત્માનું ગુંજન કરતાં આપણા આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવવાનો છે. ત્રણપ્રદક્ષિણા ભવભ્રમણ ટાળનારી છે. તેનાથી સો વર્ષના ઉપવાસનું ફળ મેળવાય છે. (૩) પ્રણામ શિકઃ પ્ર= ભાવપૂર્વક; ણામ = નમવું. ભાવપૂર્વક પરમાત્માને નમવું તે “પ્રણામ’ છે. પ્રણામ કરવાથી નમ્રતાનો ભાવ પાંગરે છે, અભિમાન દૂર થાય છે. અંજલિબદ્ધ પ્રણામ દેવાધિદેવને જોઈ બે હાથ જોડી, કપાળે લગાડી, મસ્તક નમાવવું 'નમો જિણાણં' પદ કહી નમસ્કાર કરવા. અર્થાવત પ્રણામ અર્ધ = અડધું; અવનત = નમેલું. દેવાધિદેવને કમ્મરમાંથી અડધું શરીર નમાવી, બે હાથ જોડી, પ્રણામ કરવા. પંચાંગ પ્રણિપાત પ્રણામ ઃ શરીરનાં પાંચ અંગો નમાવી, જમીનને અડાડીને કરતા પ્રણામને પંચાંગપ્રણિપાત કહેવાય છે. (૪) જિનપૂજા મૂર્તિપૂજા એ નિશ્ચિત રૂપથી આર્યેત્તર પૂજા છે. જિનપૂજા એ પૂજકમાંથી પૂજ્ય બનવાનો ઉપાયો છે. જિન સમાન બનવાની પવિત્ર ક્રિયા છે. સમ્યગદર્શન પ્રાપ્તિનું સોપાન છે. ચતુર્ગતિના દ્વાર બંધ કરવાનું તાળું છે. શ્રી વર્ધમાન સૂરિરચિત “ધર્મરત્નકરંડક'માં બીજો પૂજાવિધિ અધિકાર છે. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જે અંગપૂજા પરમાત્માની પ્રતિમા ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત. જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપપૂજા, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઈત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.) આ પૂજાને વિજ્ઞોપશામિની' કહેવાય છે. જે જીવનમાં આવતાં વિદ્ગોને નાશ કરનારી અને મહાફળદાયીની છે. વૈરાગ્યકાલતા ગ્રંથોમાં આ પૂજાને સમન્તભદ્રા'(ચિત્ત પ્રસન્નતા આપનારી) કહી છે. • અગ્રપૂજા પરમાત્માની સમક્ષ ઊભા રહી જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત. ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવૈદ્યપૂજા અને ફળપૂજા. આ પૂજાને ‘અભ્યદયકારિણી' કહેવાય છે. પૂજકના જીવનમાં આવતા વિદ્ગોનો વિનાશ કરી મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્યકલ્પલતામાં સર્વભદ્રા' નામથી સંબોધવામાં આવી છે. જ ભાવપૂજા પરમાત્માની સામે કરાતાં સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન, ગીતગાન, નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય. સર્વ ક્રિયાનું ફળ સમ્યગદર્શન છે. જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન ઠરી જાય ત્યારે સમ્યગદર્શન (ભાવપૂજા) થાય છે. અષ્ટપ્રકારી પૂજાનાં અધ્યાત્મિક રહસ્યોઃ • જળપૂજા ઃ હે નિર્મળ દેવાધિદેવ! આપના તો દ્રવ્ય અને ભાવ મેલ ઉભય ધોવાઈ ગયાં છે. આપને અભિષેકની જરૂર નથી પરંતુ હે નાથ! તમને નવરાવીને હું મારા કર્મ મલ ધોઈને નિર્મળ બનું છું. જળપૂજા આંત્માની નિર્મળતાનું પ્રતીક છે. અભિષેક કર્યા પછી મુલાયમ વસ્ત્રથી પ્રતિમાને લૂછવી જોઈએ. ઘસરકા લાગે તેમ અંગલુછણા ના કરાય. * ચંદનપૂજાઃ હે જિનેશ! ચંદનમાં જેમ શીતળતાનો ગુણ છે, તેમ આપના મુખકમળનું દર્શન કરતાં જ મારા કષાયના તાપનું શમન થઈ જાય છે. આ પૂજા ચિત્તને અપૂર્વશાંતિ પ્રદાન કરી જીવને આહલાઆપે છે. પુષ્પપૂજા: હે પરમાત્મા! આપને સુમનસ (પુષ્પ) અર્પણ કરી હું આપની પાસે સુમનસ (સુંદર, નિર્મળ મન)માંગી રહ્યો છું. આપના અંગે ચડતાં પુષ્પને જેમ ભવ્યત્વની છાપ મળે છે, તેમ મને પણ સમ્યક્ત્વની છાપ મળો. - દુર્ગધી પુષ્પોથી જિનેશની પૂજા કરનાર ભવવલ્લભરાજા નિર્વિવેકપણાના કારણે મરીને ચાંડાલને ત્યાં ઉત્પન્ન થયા. (આ દષ્ટાંત ઉપદેશસપ્તતિકા, પૃ.૪૫માં છે.) ધૂપપૂજા ઃ હે જિનેશ! આ ધૂપની ઘટાઓ જેમ ઊંચે ઊંચે જઈ રહી છે, તેમ મારે પણ ઉર્ધ્વગતિ પામી સિદ્ધશિલાએ પહોંચવું છે માટે હું ધૂપપૂજા કરી રહ્યો છું. હે તારક! આપ મારા આત્માની મિથ્યાત્વરૂપી દુર્ગધ મટાડી શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવો. આ પૂજા અષ્ટકર્મના વિનાશનું પ્રતીક છે. દીપકપૂજા હેજિનપતિ! આ દ્રવ્ય દીપકનો પ્રકાશ ધરીને હું તારી પાસે મારા અંતરમાં કૈવલ્યજ્ઞાનરૂપી ભાવદીપક પ્રગટે અને અજ્ઞાનનો અંધકાર ઉલેચાઈ જાય તેવી યાચના કરું છું. - આપૂજા સમ્યગજ્ઞાનનું પ્રતીક છે. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અક્ષતપૂજા: હે વીતરાગ પરમાત્મા! આપની સમક્ષ શુદ્ધ, અખંડ અક્ષતનો નંદાવર્ત(સ્વસ્તિક) આલેખીને અક્ષત(અવિનાશી) એવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું. અક્ષત જેમ વાવ્યા છતાં ફરી ઉગતા નથી તેમ મારે પણ પુનઃ સંસારમાં આવાગમન કરવું નથી. - આ પૂજા અક્ષપદ= મોક્ષનું પ્રતીક છે. નૈવેધપૂજા : હે ભવભંજન! જન્મ મરણની શૃંખલામાં બંધાયેલા મને પરભવ જતાં અનંતવાર અણાહારી રહેવાની ફરજ કર્મસત્તાએ પાડેલી, પરંતુ તે ફરજ પૂર્ણ થતાં જ સીધી જન્મની સજા શરૂ થતી. હવે સંસારમાં પરિભ્રમણ કરાવતી આહારસંજ્ઞાને ત્યજવા માટે આણાહારી પદ મેળવવા માટે આપના ચરણે આ નૈવેદ્ય ધરું છું. જેના પ્રભાવે આહારસંજ્ઞાનો નાશ થાય અને અણાહારી(મોક્ષ) પદસંપ્રાપ્ત થાઓ, એવી વિનંતી કરું છું. આ પૂજા આત્મસ્વરૂપ ભાવની પ્રાપ્તિના પ્રતીકરૂપ છે. છે ફળપૂજા હે કરુણાસાગર! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ હોય છે, તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ મારીપૂજાના અંતિમ ફળ સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાઓ. આ પૂજા ચરમ ફળ રૂપ સિદ્ધસ્વરૂપનું પ્રતીક છે. આ ઉપરાંત ચામરપૂજા, દર્પણપૂજા અને વસ્ત્રપૂજા પણ છે. ચામરપૂજાઃ પરમાત્માની સમક્ષ ચામર વીંઝતા વિચારવું કે, “હે રાજેશ્વર! આ ચામર આપના ચરણમાં નમીને ફરી ઉંચો જાય છે, તેમ આપના ચરણોમાં લળીલળીને નમન કરનારો હું પણ અવશ્ય ઉર્ધ્વગતિ પામીશ.' જ દર્પણપૂજા પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, “હે સ્વચ્છ દર્શન! હું જ્યારે અરીસામાં નજર કરું છું ત્યારે જેવો છું તેવો દેખાવું છું. પ્રભુઆપ પણ નિર્મળ અને સ્વચ્છ અરીસા જેવા છો. જ્યારે હું આપની સામે જોઈ મારી ભીતર જોઉં છું ત્યારે લાગે છે કે મારો આત્મા સર્વત્ર કર્મના કર્દમથી ખરડાયેલો છે. હે પ્રભુ દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન હવે તમને અર્પણ કરું છું. તમે આ દર્પણમાં દેખાવો છો તેવા જ મારા દિલ દર્પણમાં હર હંમેશ દેખાતા રહેજે.' જ વસ્ત્રપૂજા વસ્ત્રપૂજા કરવા માટે બે વસ્ત્રો લઈ પરમાત્માનામસ્તકે મૂકવાં અથવા ખભાપર ઓઢાડવાં. પરમાત્માના જન્મથી માંડીને નિવાર્ણ સુધીનો કુલ પાંચ અવસ્થાઓનો વિચાર આ ત્રિક દ્વારા કરવાનો છે. અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજા(ચૈત્યવંદન) શરૂ કર્યા પૂર્વે આ અવસ્થા ત્રિકનું ભાવન કરવાનું છે. (૫) અવસ્થા શિકઃ कल्याणकानि पंचापि स्मर्तव्यान्यर्चण क्षणे । __पंचैवाभिगमा धार्या विध्यनुल्लंध्य पूजनम् ।। અર્થ: પૂજા સમયે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું, પાંચ અભિગમ ધારણ કરવા,પૂજાની વિધિનું ઉલ્લંઘન કરવું નહીં. | જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણક છે. (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન કલ્યાણક(૫) નિર્વાણ કલ્યાણક. ચ્યવન કલ્યાણકને યાદ કરી ભાવના ભાવવી કે, “હે પ્રભુ! તમે દેવલોકના વિમાનમાંથી ચ્યવી For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ માતાની કુક્ષિએ અવતર્યા. તમે જગતના જીવોનો ઉદ્ધાર કરવા માનવ લોકમાં આવ્યા. પ્રભુ તમે અમારા ભવતાર છો.’ મોરપીછ વડે પ્રભુના અંગોનું પ્રક્ષાલન કરતાં મેરૂ પર્વત પર ઈંદ્રાદિક દેવોએ ઉજવેલ જનમ કલ્યાણક યાદ કરવો. પ્રભુના બાળ સ્વરૂપને દષ્ટિ સમક્ષ રાખવું. સ્નાન કરાવ્યા બાદ નિર્મળ, પવિત્ર વસ્ત્રથી અંગ લૂંછવું. પવિત્ર અને સ્વરૂપવાન પ્રભુના દેહને જોઈ વિચારવું કે, કેવી વૈરાગ્ય ભાવના! સંસાર પ્રત્યેનો મોહ ઉતારી રાજ-પાટ અને કુટુંબ છોડી અણગાર થવા નીકળ્યા. પ્રભુએ દેહનું મમત્વ પણ છોડયું. શોભારૂપ કેશનો પોતાના હાથે જ લોચ કર્યો. ઉઘાડાપગે, એકાકીપણે, સંયમની સાધના માટે દૂર દૂર વિહાર કર્યો.' પ્રભુની દીક્ષા પ્રસંગનો વિચાર કરતાં કરતાં અંગપૂજા કરીને છત્ર, ચામર, ભામંડળ, આસન વગેરે સમૃદ્ધિ જોઈને પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગને દષ્ટિ સમક્ષ રાખવો. પ્રભુની આસપાસ આઠ પ્રતિહાર્ય છે, દેવતાઓનું વૃંદ છે, સુવર્ણ અને રૂપાનું રત્નજડિત સમવસરણ છે. પ્રભુનો બોહળો શિષ્ય પરિવાર છે. પ્રભુની દેશના સાંભળવા બાર પ્રકારની પર્ષદા સમવસરણમાં આવી છે છતાંય સહુની વચ્ચે પ્રભુ તો નિરાસક્ત, નિર્મમ, નિર્મોહી છે. ચૈત્યવંદન કરતી વખતે પર્યકાશનવાળી અથવા કાયોત્સગિિદ અવસ્થાવાળી પ્રતિમાને જોઈ વિચારવું કે, “પ્રભુ! આ જ આસને આરાધના કરતાં ચિદાનંદમય સિદ્ધ પદ પામ્યા છે.” ભાવપૂજા અશુભ વિચારો કે ભાવોને શુભમાં લઈ જાય છે. શુભભાવમાંથી શુદ્ધ ભાવ, આત્મભાવમાં સેતુબંધ સમાન છે. જે સ્વભાવ દશાનો આનંદ પ્રદાન કરે છે. ભક્તને મહામંગલકારી મુક્તિ અપાવે છે. (૬) દિશાત્યાગ ત્રિકઃ ચૈત્યવંદન કરતાં પૂર્વે જે દિશામાં દેવાધિદેવ છે તે સિવાયની બાકીની દિશામાં જોવાનો પરિત્યાગ કરવો તેનું નામ દિશાત્યાગ ત્રિક છે. ત્રણે દિશામાં જોવાનું પરિત્યાગ થવાથી ચિત્ત એકાગ્ર બને છે. પ્રભુભક્તિમાં તલ્લીનતા આવે છે. જેમ કોઈ માણસ સાથે વાત કરતાં જો આડું અવળું જોયા કરીએ તો સામા વ્યક્તિનું અપમાન કરવા બરોબર છે, તેમ પ્રભુની સ્તવના કરતાં ડોળા ભમાવ્યા કરવા તે ભગવાનનું અપમાન કરવા બરોબર છે. (6) પ્રાર્થના શિકઃ ચૈત્યવંદન કરવા પૂર્વે ખેસના છેડા વડે બેસવાની જગ્યાનું પ્રમાર્જન (પૂજવું) કરવું તે પ્રમાર્જના શિક કહેવાય છે. તેમાં અહિંસાના ભાવ નિહિત છે. ૮) આલંબન શિક : ચૈત્યવંદન દરમ્યાન મન, વચન અને કાયાના તોફાની ઘોડારૂપ ત્રણ યોગને ત્રણ આલંબનોના આલાનથંભ સાથે બાંધવાના છે. મનના ઘોડાને સૂચના અર્થનાં આલંબને બાંધવો. વચનના ઘોડાને સૂત્રના શુદ્ધ ઉચ્ચારના આલંબને બાંધવો. કાયાના ઘોડાને જિનબિંબ તથા વિવિધ મુદ્રાના આલંબને બાંધી દેવો. ત્રણે યોગને ભક્તિમાં તકાદાર કરવા તેનું નામ આલંબન ત્રિક છે. એકાગ્રચિત્તે, ઉલ્લાસપૂર્વક, જિનેશની ભક્તિ કરવાથી લંકાનરેશ રાવણે તીર્થકર નામ કમ બાંધ્યું. પ્રમોદિત ભાવે અષ્ટાપદ પર્વત પર પરમાત્માની સન્મુખ રાવણે વીણા વગાડી અને મંદોદરીએ નૃત્ય કર્યું. નાટયરસનો ઉત્કર્ષ અત્યંત પ્રીતિકર થયો ત્યારે જ વીણાનો તાર તૂટી ગયો. રસ ભંગ ન થાય તે કારણે રાવણે તરત જ ભુજ કોટરમાંથી લાંબી નશ ખેંચી કાઢી વીણાના તારની જગ્યાએ જોડી દીધી. તે સમયે ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ રસે ભક્તિ કરી રાવણે તીર્થંકરનામ કર્મ બાંધ્યું. (૯) મુદ્રાદિક : મુદ્રા = અભિનય (Action) જૈન દર્શનમાં ચૈત્યવંદન વિધિમાં, પ્રતિક્રમણવિધિમાં, યોગવિધિમાં વિવિધ મુદ્રાઓનું વિધાન છે. - યોગમુદ્રા બે હાથ જોડી, હાથની કોણી પેટને અડાડી. જોડાયેલા હાથની દશે આંગળીઓને એક પછી એક ચપોચપ ગોઠવો. હથેળીનો આકાર કોશના ડોડા (બીડાયેલા કમળ જેવો બને તે યોગમુદ્રા છે. ઈરિયાવહિય, ચૈત્યવંદન, નમોઘુર્ણ આદિ સૂત્રો આ મુદ્રામાં બોલવાં. મુક્તાશુક્તિ મુદ્રા : બે હાથ જોડી, દશે આંગળીઓનાં ટેરવાં સામસામે અડે તે રીતે ગોઠવવાં. બને હથેળીમાં અંદરથી પોલાણ રહે તેવી રીતે બહારથી ઉપસાવતાં મોતીની છીપ જેવો આકાર બનશે તે. મુક્તાશુક્તિમુદ્રા છે. જાવંતિ, જાવંત, જયવીયરાચ આદિ સૂત્રો આ મુદ્રા વડે બોલવાં. જિન મુદ્રાઃ (કાયોત્સર્ગ મુદ્રા) સીધા ઊભા રહો. બે પગના તળિયા વચ્ચે ચાર આંગળ જેટલું અંતર રાખો.. પાછળની બાજુ ચાર આંગળથી ઓછું અંતર રાખો. બંન્ને હાથ સીધા લટકતા છોડી દો. હાથના પંજા ઢીંચણ તરફ રાખો અને દષ્ટિને નાસિકા પર સ્થાપિત કરો. આ જિન મુદ્રા છે. નવકાર અથવા લોગસ્સનો કાઉસગ્ગ આ મુદ્રામાં ઊભા રહી કરવો. (૧૦) પ્રણિધાન શિકઃ અનુષ્ઠાનમાં મન, વચન અને કાયાના યોગને એકાગ્ર બનાવવું તે પ્રણિધાન છે. મનને ક્રિયાવિધિમાં જોડવું તે પ્રણિધાન છે. સૂત્રોચ્ચાર કરવો હોય અને પાપ વચનનો ત્યાગ કરવો તે વચનનું પ્રણિધાન છે. જે મુદ્રામાં ક્રિયા કરવાની હોય તે જ મુદ્રામાં શરીરને ગોઠવવું તે કાય પ્રણિધાન છે, તેથી પાપચેષ્ટાનો પરિત્યાગ થાય છે. ઉપરોક્ત દશબાબતોનું પરિપાલન જિનાલયમાં પ્રવેશતાં શ્રાવક કરે છે. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પરિશિષ્ટ વિભાગ - ૪ શ્રાવકાચાર પ્રચંડ પુણ્યરાશિથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. કર્મ ક્ષય કરવા માટે મનુષ્યભવ ઉત્તમ સાધન છે. STન્માણન મોલ્થિ -જ્યાં સુધી કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી મોક્ષ ન મળે. કર્મ ક્ષય માટે ચાર બોલ આવશ્યક છે. (૧) ઉત્તમ ગુણોનું પ્રગટીકરણ (૨) સમ્યગદર્શન (૩) દેશવિરતિ (૪) સર્વવિરતિ. ઉત્તમગુણોનું પ્રગટીકરણ એ માર્ગાનુસારીપણું છે. ક્રમિક વૃદ્ધિ અને કષાયોની ઉપશાંતતાથી ગ્રંથિભેદ થતાં સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનની સુરક્ષા હેતુ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. કિંમતી વસ્તુને તિજોરી કે કબાટમાં મૂકવામાં આવે છે, તેમ સમ્યગદર્શનારૂપી રત્નને સાચવવા દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર રૂપી તિજોરીની આવશ્યકતા છે. શ્રાવક માટે કલિયુગનાં કલ્પવૃક્ષ સમાન ચાર ધર્મ છે. દાન, તપ, શીલ, અને ભાવધર્મ. આ ચાર પ્રકારના ધર્મનું વિવેચન પરિશિષ્ટ-દમાં છે. સાચો શ્રાવક ઉપરોક્ત ચાર પ્રકારના ધર્મનું યથાશક્તિ અવશ્ય પાલન કરે છે. શ્રાવકનાં બાર વતઃ (શ્રી ઉપાશક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં બાર વ્રતોનું વર્ણન છે.) જેમ તળાવમાં પાણીની આવક રોકવા તેમાં રહેલા નાળાં બંધ કરી દેવાં પડે છે, તેમ આત્મરૂપી. તળાવમાં પાપરૂપી પાણી આવતું રોકવા ઈચ્છાઓનો વિરોધ કરવો પડે છે. ઈચ્છાઓનો નિરોધ અર્થાત્ પાપકર્મથી વિરમવું તે વ્રત છે. શ્રાવકના વ્રતોને અણુવ્રત (નાનાં વ્રત) કહેવાય છે. કારણકે તે અમુક છૂટછાટવાળા હોય છે. શ્રાવકનાં બાર વ્રત છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. ૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ (અહિંસાવત) ત્રસ જીવોને વિના અપરાધે, મારવાની બુદ્ધિએ મારવાના. પ્રત્યાખ્યાન તે સ્થૂલ હિંસાથી વિરમવું છે. ગૃહસ્થોને સ્થાવર હિંસાથી નિવૃત્ત થવું દુષ્કર છે કારણકે સાંસારિક કાર્યોમાં તેમજ જીવન નિર્વાહમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા વારંવાર શ્રાવક દ્વારા થાય છે. - મેઘરથ રાજાએ શરણે આવેલા કબૂતરને બચાવવા પોતાના શરીરનો ત્યાગ કર્યો, જ્યારે કાલસૌકરિક કસાઈ અને લોહખુર ચોરે હિંસાનું આચરણ કરી જીવન વ્યર્થ ગુમાવ્યું. ૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (સત્યવત) અન્યને ઠગવા કે વિશ્વાસઘાત ઉપજે તેવા વચનો ન કહેવા. વળી રાજ્ય તરફથી શિક્ષા થાય તેવું જૂઠું પણ ન બોલવું. ઈષ્ટ, પ્રિય, હિતકારી અને મર્યાદિત વચનો બોલવા તે સત્ય . (મૃષાવચનથી વિરમવું) વ્રત છે. કમળ શેઠ સત્ય બોલી સુખી થયા જ્યારે નંદ વણિક અસત્ય બોલવાથી દુઃખી થયા. વસુ રાજા અસત્ય બોલવાથી સિંહાસન પરથી નીચે પડી નરકગયા. ૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ઃ (અચૌર્ચ અણુવત)ઃ જેના પર આપણો અધિકાર નથી તેવી વસ્તુ લેવી નહીં, વિશ્વાસઘાત કરી, ધાકધમકી આપીને, વધ કરીને, ખોટા દસ્તાવેજ કરી બીજાની સંપત્તિ પડાવી લેવી. નહીંતે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. અચૌર્ય વ્રતનું પાલન કરી ધનદત્ત શેઠ દેવલોકમાં ગયા. રોહિણેયકુમારના પૂર્વજોએ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અચૌર્યવ્રતનું અતિક્રમણ કર્યું. ૪) પરસ્ત્રીગમન વિરમણ વ્રત (બ્રહ્મચર્ય અણુવત)ઃ પરસ્ત્રીને માતા, બહેન માનવી તેમજ સ્વસ્ત્રીમાં સંતોષ રાખી મર્યાદિત જીવન જીવવું તે સ્થૂલ મૈથુન વ્રત છે. કૃષ્ણ અને ચેડા રાજાએ.કન્યાદાન આપવાનો ત્યાગ કર્યો હતો. ભરત રાજાને અયોધ્યામાં રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા. તે સમયે ‘ખર વિધાધર'ની સ્ત્રી શૂર્પણખાએ રામચંદ્રજી પાસે કામભોગની યાચના કરી. શ્રી રામે તેને કાઢી મૂકી. તેમણે બ્રહાચર્ય વ્રતનું પાલન કર્યું જ્યારે દશાનન પરસ્ત્રી લંપટ થવાથી . યુદ્ધમાં મરાયો. શીયળનું રક્ષણ કરવાથી સીતા “મહાસતી' કહેવાણી, દેવલોકના દેવો શીલવંતને નમસ્કાર કરે છે. પ) પરિગ્રહ પરિમાણ વ્રતઃ (અપરિગ્રહ અણુવત): પરિગ્રહ=મૂચ્છ, આસકિત. પરિગ્રહ એ જીવનો મોટો વળગાડ અને મહાપાપનું કારણ છે. ૧.ખેતર આદિ ખુલ્લી જમીન, ૨. ઘર,મકાન આદિ ઢાંકેલી જમીન, ૩. સુવર્ણ, ૪. ચાંદી, ૫. ધન, ૬. ધાન્ય, ૭. બે પગાં પ્રાણી-મનુષ્ય, ૮. ચઉપદ પ્રાણી, ૯. ઘરવખરીની આવશ્યક વસ્તુઓનું પરિમાણ કરવું તેથી મમત્વભાવ ઘટે છે. અપરિગ્રહનું અતિક્રમણ થવાથી કોણિક અને ચેડારાજાનું યુદ્ધ થતાં એક ફ્રોડ, ૮૦ લાખ માણસો મૃત્યુ પામ્યા, જ્યારે પરિગ્રહની મર્યાદાથી કપિલ બ્રાહ્મણ પ્રબુદ્ધ બની કેવળી બન્યા. ૬) દિશાપરિમાણવ્રતઃ ઉર્ધ્વ (ઊંચી), અધો (નીચી) અને તિરછી દિશાની મર્યાદા કરવી. પ્રભુ મહાવીરે વર્ષીદાન આપ્યું ત્યારે એક બ્રાહ્મણ પરદેશ ગયો હતો. તેની પત્નીના કહેવાથી તેણે પરદેશથી આવી ભગવાન પાસે યાચના કરી ત્યારે પ્રભુએ લાખ સોનૈયા ઉપજે તેવા ખેસ-દેવદુષ્ય વસ્ત્ર આપી સુખી કર્યો. ૯) ભોગોપભોગપરિમાણ વ્રતઃ ભોજન આદિ એકવાર ભોગવાય તેવી વસ્તુ ઉપભોગ તથા વસ્ત્ર, ઘરેણાં આદિવારંવાર ભોગવાય તેવી વસ્તુપરિભોગ કહેવાય. ઉપભોગ-પરિભોગની વસ્તુઓમાં આવશ્યકતા અનુસાર મર્યાદા કરી લેવી. વળી, શ્રાવકનું જીવન, જીવન-વ્યવહાર અને આજીવિકાના વ્યવસાય અનારંભી, અભારંભી અને અહિંસક હોય છે. શ્રી આવશ્યક સૂત્ર અને શ્રી ભગવતીસૂત્ર ૮/૫/૩માં પંદર કર્માદાનનું વર્ણન છે. ૧) અંગાર કર્મ: અગ્નિના આરંભયુક્ત વ્યાપાર. ૨) વનકર્મ: વનસ્પતિને કપાવવાના કાર્યો. ૩) શકટકમ વાહનો બનાવવાના કાર્યો. ૪) ભાડી કર્મ ઘર, વાહન ભાડે ફેરવવાના વ્યાપારો. ૫) સ્ફોટકકર્મ ભૂમિખોદાવવાના કાર્યો. ૬) દંત વાણિજ્યકર્મ હાથીદાંત વગેરે ત્રસ જીવોના અવયવોનો વ્યાપાર. ૦) લાક્ષાવાણિજ્યકર્મ લાખ, કેમિકલ્સ, સોડા, મીઠું આદિનો વ્યાપાર. ૮)કેશવાણિજ્ય કર્મ: પશુઓ તથા પશુઓના વાળનો વ્યાપાર. ૯) રસવાણિજ્ય કર્મ ઘી, તેલ, ગોળ આદિનો વ્યાપાર. ૧૦) વિષ વાણિજ્ય કર્મ વિષ આદિમારક પદાર્થો, તેવાં સાધનો અથવા શસ્ત્રોનો વ્યાપાર. ૧૧) યંત્રપીડન કર્મઃ તેલની ઘાણી, ચરખા, મીલ, પ્રેસ આદિનો વ્યવસાય. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ 303 ૧૨) નિલંછન કર્મ: ખસી કરવાનો વ્યાપાર. ૧૩) દધ્વમિદાવણિયા કર્મ: જંગલ ઈત્યાદિ જગ્યાએ દાવાનળ સળગાવવા. ૧૪) સરદહત લાગપરિસોસણયા કર્મ સરોવર, કૂવા, તળાવ આદિને ઉલેચવા, સૂકાવવા. ૧૫) અસતીજન પોસણયા વેશ્યા, ગુલામ આદિનું પોષણ કરવું. કૂતરાં આદિ હિંસક પશુઓ પાળવા. આ પંદર પ્રકારના વ્યાપારો કરવાથી બહુલ કર્મોની આવક આવે છે તેથી શ્રાવકો માટે આ કાર્યો અકલ્પનીય છે. વ્યાપારની સાથે આહાર સંયમ તરફ જૈન ધર્મ સૂચન કરે છે. આહાર સંયમ : શ્રાવક આહાર-સંયમને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. આહાર માત્ર ઉદરભરણ જ નથી પરંતુ સંસ્કાર અને સ્વાધ્યવર્ધક પણ છે. એમાં તન-મન બંનેની માવજતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહિંસક આહારચર્યામાં જીવદયા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શ્રાવક અહિંસક અને સાત્વિક ભોજન કરે કારણકે રાજસિક ભોજન દુષ્પાચ્ય અને અહંકારવર્ધક છે. તામસિક ભોજન વિકારોનું મૂળ છે. અભઠ્યપદાર્થના પાંચ પ્રકાર છે: ૧) જેના સેવનથી બેઈંન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય તે માંસાહાર. ૨) જેના સેવનથી અનંતકાય જીવોની ઘાત થાય તે કંદમૂળ વગેરે. આ સાધારણ વનસ્પતિ' કહેવાય છે. જેમાં એક શરીરમાં અનંત જીવો વનસ્પતિરૂપે રહે છે. ૩) વાસી પદાર્થો, સડેલા, બગડેલા પદાર્થો જેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે. જેમકે સડેલાં-ગળેલાં ફળો, જૂનો વાસી લોટ, બેસન, અન્ય દળેલું અનાજ (શિયાળામાં ૦ દિવસથી વધુ સમયબાદ, ગરમીમાં પાંચ દિવસ અને ચોમાસામાં ૩ દિવસથી વધુ દિવસનું) તથા દહીં પણ માત્ર ૮કલાક સુધી ખાવાલાયક છે. ૪) સ્વાધ્યની દષ્ટિએ હાનિકારક આહારનો ત્યાગ. જેમકે ખાંસીના દર્દીએ ખટાશ, અશુદ્ધ, વાસી અનાજ ના ખાવું. ૫) મળમૂત્ર જેવા સેવન ન કરવા યોગ્ય પદાર્થનો ત્યાગ કરવો. યોગશાસ્ત્રમાં ૨૨ પ્રકારની અભક્ષ્ય ચીજોનું વર્ણન છે: . કરા, ઘોલવડા, રાત્રિભોજન, બહુબીજ, રીંગણ, સંધાન, વડ, પીપળ, ઉમર, કઠઉમર, પાકર, ફળ જે હોય અજાણ, કંદમૂળ, માટી, વિષ, માંસ, મધ, માખણ, મદિરાપાન, ફળ અતિ તુચ્છ, તુષાર, ચલિતરસ આ બાવીસ અભક્ષ્ય વસ્તુઓ છે. શાકાહારની સાથે સાથે ગાળેલું અને ઉકાળેલું પાણી પીવું, તાજું ભોજન ખાવું, રાત્રિ ભોજન ના કરવું એ પણ અહિંસક વૃત્તિનાં અંગ છે. જૈન ધર્મમાં શાકાહારને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે. - ' શાકાહારના પ્રચારથી અહિંસક વિચારધારાને ગતિશીલતા મળે છે. શાકાહારની પાછળ તત્ત્વાર્થસૂત્રનો વિખ્યાત સિદ્ધાંત છે-પરસ્પરોપગ્રહો નીવનાના-પરસ્પરના અનુગ્રહથી પ્રાણીઓનું જીવન છે. રાત્રિભોજન ત્યાગ, ગાળેલાં પાણી પીવાનો નિયમ, સૂર્યાસ્ત પછી ફક્ત ભોજન જ નહીં પરંતુ જળનો પણ ત્યાગ આવા નિયમોની પાછળ વિવેક ગુણનું તત્ત્વ છે. સંયમ અને સંતુલનની ભાવના છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુઓની સુરક્ષાનું ધ્યાન છે. તેમાં જીવદયા, શાંતિમય સહઅસ્તિત્ત્વ અને પ્રકૃતિએ આપેલી પારસ્પારિક નિર્ભરતાનાં જીવંત અને વ્યવહારિક પ્રતીક છે. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આ વ્રતના પાલનથી રાજાના મંત્રીની પુત્રી તથા વંકચૂલે ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું, જ્યારે આ વ્રતનું ઉલ્લંઘન કરી મહાશતક શ્રાવકની પત્ની રેવતી છઠ્ઠી નરકગઈ. (૮) અનર્થદંડ વિરમણ વ્રતઃ નિયમિત ક્ષેત્રમાં પ્રયોજનભૂત કાર્ય વિના વ્યર્થ આરંભ-સમારંભનો ત્યાગ. રણઘંટા વેશ્યા અને વણિકનું દષ્ટાંત આ વ્રત માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત વીરસેન અને કુસુમશ્રી આ વ્રત પાળી સુખી થયા. (૯) સામાયિક વ્રતઃ બે ઘડી અથવા નિયમાનુસાર કાયાને સ્થિર કરી, વચનથી મૌન રહી, સાવધ યોગનો ત્યાગ કરી, સમભાવમાં રહી આત્મજ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરવો. સામાયિકથી દરેક ક્ષણે બે રોડ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય છે. પુણિયા શ્રાવકની સામાયિકલોક વિખ્યાત છે. ધનમિત્ર વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી તે જ ભવે મોક્ષમાં ગયો. ચંડકૌશિકનાપૂર્વભવના સાધુની સમતા ખંડિત થતાં સર્પયોનિમાં પ્રવેશ્યા. .", (૧૦) દિશાવગાસિક વ્રત: છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલી દિશાઓની મર્યાદાને તથા અન્ય વ્રતોમાં લીધેલી મર્યાદાને વધુ સંક્ષિપ્તા કરી દયા પાળવી, સંવર કરવો અને ચૌદ નિયમો ધારણ કરવા. શ્રી “સંબોધ પ્રકરણ' ગ્રંથમાં ચૌદ નિયમો બતાવ્યા છે. ૧) સચિત્ત પૃથ્વીકાય આદિસચિત્તની મર્યાદા. ૨) દ્રવ્યઃખાન-પાન સંબંધી દ્રવ્યની મર્યાદા. ૩) વિગઈ ઘી, તેલ આદિ વિગઈની મર્યાદા. ૪) પન્ની : પગરખાંની મર્યાદા. ૫) તાંબુલ મુખવાસની મર્યાદા. ૬) વસ્ત્ર પહેરવા, ઓઢવાના વસ્ત્રોની મર્યાદા. ૯) કુસુમ ફૂલ, પુષ્પ, અત્તર આદિની મર્યાદા. ૮) શયન સૂવાની પથારી, પલંગ, શેતરંજીની મર્યાદા. ૯) વાહન : મોટર, સ્કૂટર, સાયકલ, વિમાન આદિ વાહનની મર્યાદા. ૧૦) વિલેપન : કેસર, ચંદન, સાબુ, તેલ, આંજણ આદિની મર્યાદા. ૧૧) બંભ બ્રહ્મચર્યની (કુશીલ) મર્યાદા. (૪થું વ્રત) ૧૨)દિશાઃ પૂર્વ આદિ છ દિશામાં ગમનાગમનની મર્યાદા. (૬äવ્રત) ૧૩) સ્નાન:સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદા. ૧૪) ભત્તેસુઃખાવાપીવાની બધી વસ્તુઓની મર્યાદા. આ ચૌદ બોલમાં ૧૧ અને ૧૨ સિવાયના અન્ય બોલો સાતમા વ્રતનો સંક્ષેપ છે. દીપકની જ્યોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવાનો નિયમ કરનાર રાજા ચંદ્રાવતસક' આયુષ્યનો ક્ષય થયે દેવ બળ્યા. આ વ્રતના અતિચારોનું નિવારણ કરી ધનદ શેઠ મોક્ષે ગયા. (૧૧) પૌષધોપવાસ વ્રત: આહાર, વ્યાપાર આદિ સર્વ સાવધ યોગોનો ત્યાગ કરી એક દિવસ-રાત્રિ સુધી ઉપાશ્રયમાં રહી For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ધર્મચિંતન કરવું તે પૌષધપવાસ વ્રત છે. કાર્તિક શેઠ ઈન્દ્રપણું પામ્યા. વીર ભગવાનના દશ શ્રાવકો વીસ વીસ વર્ષ શ્રાવકપણું પાળી સ્વર્ગે ગયા. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરી વિરાધક બન્યો જ્યારે દેવકુમાર પૌષધવ્રતની આરાધના કરી, અરાધભાવ પામ્યો. આ વ્રતની વિરાધનાથી નંદમણિયાર દેડકો બન્યો. (૧૨) અતિથિ સંવિભાગ વતઃ સુપાત્ર સાધુ-સાધ્વીજીને ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવવા. આ વ્રતનું પાલન કરી ગુણકર શેઠ મોક્ષે ગયા. શ્રાવકની અગિયાર પ્રતિમા ધારણ કરનારા અને દેવના ઉપસર્ગોથી વિચલિત ન થનારા કામદેવ આદિ શ્રાવકો આ વ્રતના કારણે પ્રભુના મુખે પ્રશંસનીય બન્યા. આતના અતિક્રમણથી નાગશ્રી બ્રાહ્મણી છઠ્ઠી નરકમાં પટકાઈ. શ્રાવકનાં વ્રત સુવર્ણ સમાન છે. સુવર્ણ શક્તિ મુજબ ખરીદી શકાય છે તેવી જ રીતે શ્રાવકના વ્રત યથાશક્તિ અંગીકાર કરી શકાય છે. એક, બે યાવત્ વ્રત ઈચ્છા મુજબ ધારણ કરી શકાય છે. જેમ મૂડી અનુસાર સોનું ખરીદી શકાય તેમ ક્ષયોપશમ (શક્તિ) અનુસાર તેટલા પ્રમાણમાં છૂટ (આગાર) રાખી વ્રતો ધારણ કરી શકાય છે, તેથી શ્રાવકના ધર્મને ‘સાગરી ધર્મ' કહ્યો છે. બાર વ્રતમાંથી ૧થી૫ અણુવ્રત છે. ૬થી૮ ગુણવ્રત છે. ૯ થી ૧૨ શિક્ષાવ્રત છે. - ઉપરોક્ત બાર વ્રતનું યથાવિધિ આચરણ કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતાં શ્રાવક ગૃહકાર્ય અને વ્યાપારથી નિવૃત્ત બની શ્રાવકની ૧૧પડિમા આદરે છે. શ્રાવકની અગિયાર પડિમા: શ્રી દશાશ્રુતસ્કંધની છઠ્ઠી દશામાં તેમજ શ્રી સમવાયાંગ સૂત્રના ૧૧મા સમવાયાંગમાં શ્રાવકની અગિયાર પડિમાનું વિસ્તૃત વર્ણન છે. ૧) દંસણ પડિમાઃ એક માસ પર્યત શુદ્ધ સમકિત પાળે. શંકા, કાંક્ષા આદિ સમકિતનાં પાંચ અતિચારનું કિંચિત્માત્ર સેવન ન કરે.ગૃહસ્થ કે અન્ય તીર્થીને નમસ્કારાદિન કરે. એકાંતર ઉપવાસ કરે. ૨) વ્રત પડિકા : બે મહિના પર્યત સમકિત સહિત બારે વ્રતો ૦૫ અતિચાર રહિત અત્યંત નિર્મળપણે પાલન કરે. અંશમાત્ર દોષ ન લગાડે. બે ઉપવાસે પારણું કરે. ૩) સામાયિકપડિમા ત્રણ મહિના સુધી સદેવ સમ્યકત્વનું પ્રાતઃ, મધ્યાહન અને સંધ્યા એમ ત્રિકાલ ૩૨ દોષ રહિત શુદ્ધ સામાયિક નિરંતર કરે અને તેલ તેલે પારણાં કરે. ૪) પૌષધપ્રતિમાઃ ચાર મહિના સુધી સખ્યત્વ, વ્રત અને સામાયિકપૂર્વક, ૧૮દોષ રહિત, દરમાસે છપૌષધ કરે (૨આઠમ, ૨ચૌદશ, ૧ અમાસ, ૧પૂર્ણિમા) અને ચોલ ચોલે (ચાર ઉપવાસે) પારણાં કરે. ૫) નિયમ પ્રતિમા પાંચ માસ સુધી સમકિત, વ્રત, સામાયિક અને પૌષધ પૂર્વક પાંચ નિયમોનું પાલન કરે. (૧)પૂર્ણ (બડી) સ્નાન ન કરે (૨) હજામત ન કરાવે (૩) પગમાં પગરખાં ન પહેરે (૪) ધોતીની લાંગખુલ્લી રાખે (છેડોન ખોસે) (૫) દિવસે બ્રહ્મચર્ય પાળે અને પંચોલે પંચોલે (પાંચ ઉપવાસે) પારણું કરે. ૬) બ્રહ્મચર્યપ્રતિમા છ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમપૂર્વક કરે. નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે અને છ ઉપવાસનાં પારણાં કરે. ૦) સચિત પરિત્યાગપ્રતિમા સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્યપૂર્વક સર્વપ્રકારની સચિત વસ્તુના ઉપભોગનો પરિત્યાગ કરે તેમજ સાત સાત ઉપવાસનાં પારણાં કરે. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ૮) અણારંભ પ્રતિમાઃ આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત ત્યાગ અને અણારંભ પૂર્વક કાય જીવોનો આરંભ સ્વયં કરે નહિ. આઠ, આઠઉપવાસનાં પારણાં કરે. ૯) પેસારંભપ્રતિજ્ઞા : નવ મહિના સુધી ઉપરોક્ત સર્વ નિયમોની સાથે પેસારંભ પરિત્યાગપૂર્વક છ કાયનો આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ અને નવ નવ ઉપવાસનાં પારણાં કરે. ૧૦) ભક્ત પ્રતિમા દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત ત્યાગ, અણારંભ, પેસારંભ ત્યાગપૂર્વક પોતાની માટે બીજા કોઈએ છ કાયનો આરંભ કરી વસ્તુ બનાવેલી હોય તેને ગ્રહણ ન કરે અને દસ-દસ ઉપવાસનાં પારણાં કરે. ૧૧) સમણભૂય પ્રતિમા ઃ સમ્યક્ત્વ આદિ ૧૦ બોલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુનો વેશ ધારણ કરી ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવધ કર્મનો ત્યાગ કરે. મસ્તક, દાઢી, મૂછનો લોચ કરે. શિખા (ચોટલી) રાખે, શક્તિ ન હોય તો હજામત કરાવે. રજોહરણની દાંડી પર કપડું ન બાંધે. ખુલ્લી દાંડીનો રજોહરણ રાખે. ધાતુનાં પાત્ર રાખે, સ્વ જાતિમાં ભિક્ષાવૃત્તિથી.૪૨ દોષ રહિત આહાર-પાણી, જરૂરી વસ્તુઓ ગ્રહણ કરે. કોઈ ગૃહસ્થ, સાધુ' અથવા “મહારાજ' કહી સંબોધે ત્યારે સ્પષ્ટ કહી દે કે, સાધુ નથી પણ પડિમાધારી શ્રાવક છું.” ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહારાદિ ઉપાશ્રયમાં લાવી મૂચ્છ રહિત ભોગવે. ૧૧-૧૧ ઉપવાસનાં પારણાં કરે. અગિયાર પડિમાનું પાલન કરતાં સાડા પાંચ વર્ષ લાગે છે. શારીરિક શક્તિ ક્ષીણ થાય અને આયુષ્યનો અંત નજીક જણાય તો સંથારો કરે.આયુષ્ય અધિક લાગે તો દીક્ષા ગ્રહણ કરે. શ્રાવકના ૨૧ગુણોઃ (શ્રી પ્રવચનસારોદ્વારકભા-૨, ગા. ૧૩૫૬, ૧૩૫૦,૧૩૫૮) શ્રાવકના ૨૧ ગુણો દર્શાવેલ છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ નામનાં ભજનમાં સાચા વૈષ્ણવનાં લક્ષણો અત્યંત સરળ અને હદયંગમ ભાષામાં વર્ણવ્યા છે, તેમ જૈન, ગ્રંથકારોએ શ્રાદ્ધવિધિપ્રકરણમાં સાચા જૈન શ્રાવકનાં ગુણો કહ્યાં છે. ૧) અક્ષુદ્રઃ ઉતાવળિયો, છીછરો નહીં પરંતુ ધીર, ગંભીર, હદયની વિશાળતાવાળો હોય. ૨) સૌમ્ય પ્રકૃતિઃ સ્વભાવથી જ પાપકર્મન કરે. ચારિત્રની મહેકથી તેનાં જીવન(દેહ)માં ઓજ અને તેજ હોય. ૩) રૂપવાન ખોડખાપણ વિનાનું સુંદર શરીર હોય. ૪) લોકપ્રિય સર્વને પ્રિયકર હોય. વિનય, વિવેક, ન્યાય, નીતિ, સદાચાર, પરોપકારિતા વગેરે ગુણોથી. શોભતો હોય. ૫) અરઃ સરળ સ્વભાવી અને ગુણગ્રાહીં હોય. અબોલ જીવો પ્રત્યે કરૂણાશીલ હોય. ૬) ભીરુઃ આલોક-પરલોકના દુઃખો અને અપયશથી ડરનારો હોય. નફ્ફટ અને પાપ કરવામાં નિર્ભય ના હોય. o) અશઠ કોઈને છેતરનારો-કપટી ન હોય પરંતુ ઈમાનદાર હોય. તેના સ્વભાવમાં જ કૂડકપટન હોય. ૮) દક્ષ વત્સલ સ્વભાવ, વિચક્ષણ, સમયોચિત કાર્ય કરવાવાળો, પરાર્થરસિક હોય. ૯) લજ્જાળુ ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કરતા લજ્જા અનુભવનારો હોય. દા.ત. જાહેરમાં ધૂમ્રપાન નિષેધ હોય પરંતુ જો તેનું વ્યસન હોય તો પણ લજ્જાને કારણે શ્રાવકધૂમ્રાનની ઈચ્છા રોકી રાખે. ૧૦) દયાળુ દુઃખી કે દરિદ્રી સર્વ જીવો પ્રત્યે દયાવાન હોય. ૧૧) માધ્યસ્થ તટસ્થ હોય. પક્ષપાત વિનાનો હોય, હેય-શેય-ઉપાદેયનાં વિવેકવાળો, સારા-માઠા પ્રસંગોમાં માધ્યસ્થ રહે. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૨) સૌમ્ય દષ્ટિવંત ઇંદ્રિયોમાં વિકાર ઉત્પન્ન થવાવાળા પદાર્થોનું અવલોકન કરી અંત:કરણને મલિન ના બનાવે. દષ્ટિફાવી લે તથા સમ્યગદષ્ટિ હોય. ૧૩) ગુણાનુરાગી : ગુણીજનો પ્રત્યે પ્રેમ, બહુમાન હોય, તેમની યથાશક્તિ સહાય કરે. ગુણોની પ્રશંસા કરે, અવગુણોથી દૂર ભાગે, પ્રશંસા કરવામાં કદી કરકસરન કરે. ૧૪) સુપક્ષયુક્ત આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી, હોય. ન્યાયનો પક્ષ ગ્રહણ કરે અને અન્યાયને છોડે. ૧૫) સુદીર્ઘદર્શી સૂક્ષ્મ વિચારપૂર્વક દૂરગામી પરિણામોનો વિચાર કરી કાર્ય કરનારો હોય. ૧૬) વિશેષજ્ઞ પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ સમજનારો હોય, વિષયનો ઉપરછલ્લો અભ્યાસ ન કરતાં તેમાં ઊંડો ઉતરી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે. ૧૦) વૃદ્ધાનુગ (વૃદ્ધાનુયાયી) આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધની આજ્ઞામાં રહેનારો, તેમની ભક્તિ કરનારો, તેમના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરનારો હોય. તેમની પાસે રહેલો અનુભવરૂપી ખજાનો અપનાવવા જેવો હોય તેનો લાભ ઉઠાવે છે. ૧૮) વિનીત ઃ વિનમ્રતા ધર્મનું મૂળ છે એમ સમજી વિશેષ પ્રકારે ગુણીજનોનો વિનય કરનારો હોય. ૧૯) કૃતજ્ઞઃ બીજાએ કરેલા ઉપકારોને નહીં વિસરનારો હોય. ૨૦) પરહિત કર્તા નિઃસ્વાર્થભાવે યથોચિત પરોપકારના સ્વભાવવાળો હોય. દુઃખી જીવોને જોઈ તેમને મદદ કર્યા વિના રહી જ ન શકે. ૨૧) લબ્ધલક્ષી કુશળ આયોજનથી પોતાનું લક્ષ્ય હાંસલ કરનારો, ધર્મવ્યવહારને જલ્દી સમજનારો, નવો, : નવો જ્ઞાનાભ્યાસ કરનારો તથા ગુણીજનોના એક એક ગુણને ગ્રહણ કરતાં અનેક ગુણોને ધરનારો હોય. - સાચા શ્રાવકના આ ૨૧ ગુણો બિનસાંપ્રદાયિક છે. વિશ્વના કોઈપણ ધર્મના અનુયાયીને આ વાત લાગુ પડે છે. ધર્માત્મા બનવા ઈચ્છતા આત્માએ આ ગુણો જીવનમાં હાંસલ કરવા અત્યંત જરૂરી છે. શ્રાવકના ૨૧લક્ષણોઃ ૧) અલ્પ ઈચ્છા સંતોષી હોય. ૨)અલ્પાંતરી છકાય હિંસાના કાર્યો ઘટાડનારો. ૩) અલાપરિગ્રહી ઃ પરિગ્રહનું પરિમાણ કરે. ૪) સુશીલ: પરસ્ત્રીનો ત્યાગ અને સ્વદારાથી પણ મર્યાદિત જીવન જીવનારો હોય. પ) સવતી વ્રત, નિયમ, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે પાલન કરે. ૬) ધર્મિષ્ઠ: ધર્મકરણી નિરંતર દત્તચિત્તે કરનારો હોય. o) ધર્મવૃત્તિઃ મન-વચન-કાયાથી સદૈવ ધર્મમાર્ગમાં રમણતા કરનારો હોય. .૮) કલ્પઉગ્રવિહાર : ધર્મના આચારમાં અપ્રતિહત વિહારનો કરનારો તપ ઉપસર્નાદિ પ્રાપ્ત થતાં પણ ધર્મ વિરદ્ધ આચરણ ન કરનારો હોય. ૯)મહાસંવેગવિહારી : નિવૃત્તિમાર્ગમાં જ સદૈવ તલ્લીન રહેનારો હોય. ૧૦) ઉદાસી સંસારમાં જે હિંસાદિ કૃત્યો કરવાં પડે તેમાં ઉદાસીન વૃત્તિ રાખનારો હોય. ૧૧) વૈરાગ્યવંતઃ આરંભ, પરિગ્રહથી જલ્દીથી નિવૃત્તિનો ઈચ્છુક હોય. ૧૨) એકાંત આર્ય બાહ્યાંત્યંતર એક સરખી વૃત્તિ હોય, નિષ્કપટી હોય. ૧૩) સમ્યગમાર્ગી સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિવ્યરૂપ માર્ગે ચાલનારો હોય. - ૧૪) સુસાધુ મોક્ષમાર્ગનો સાધક હોવાથી (ધર્મમાં વૃદ્ધિ કરતો રહે છે)સુસાધુ છે. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૧૫) સુપાત્ર સમ્યકૃત્વાદિ સુરક્ષિત રહી શકે તેવી પાત્રતા હોય છે. ૧૬) ઉત્તમ : મિથ્યાત્વ કરતાં અનંતગુણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. ૧૦) કિયાવાદી પુણ્ય-પાપનાં ફળ અને બંધ-મોક્ષને માનનારો હોય. ૧૮) આસ્તિક: જિનેશ્વરનાં વચનો પરપ્રતીતિ કરનારો હોય. ૧૯) આરાધક : જિનેશ્વરની આજ્ઞાનો માનનારો હોવાથી આરાધક છે. ૨૦) જૈનમાર્ગનો પ્રભાવક: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ રાખનારો, ગુણવંતોના ગુણકીર્તન કરે, ધર્મની ઉન્નતિના કાર્યોમાં ઉદાર, વિવેકી અને સંપત્તિનો વ્યય કરનારો હોવાથી જૈન ધર્મનો પ્રભાવક છે.. ૨૧) અહંતનો શિષ્ય : જિનેશ્વરના જ્યેષ્ઠ શિષ્ય સાધુ છે. લઘુ શિષ્ય તે શ્રાવક છે, તેથી શ્રાવકપણ અરિહંતના શિષ્ય છે. ઉપરોક્ત ૨૧ ગુણ તથા ૨૧ લક્ષણ યુક્ત 'સુશ્રાવક' કહેવાય છે. શ્રાવકના ત્રણ મનોરથ (શ્રી સ્થાનાંગ સૂત્ર, સ્થાન ૩) (૧) જ્યારે હું બાહ્ય આભ્યાંતર પરિગ્રહો ત્યાગ કરી શ્રાવકપણું અંગીકાર કરીશ? (૨) ક્યારે હું ગૃહસ્થાવાસનો ત્યાગ કરી અણગારધર્મ અંગીકાર કરીશ? (૩) જ્યારે હું અંતકાળે આરાધનાપૂર્વક સમાધિમરણને પ્રાપ્ત કરીશ? આ ત્રણ મનોરથની ચિંતવના શ્રાવક નિશદિન કરે છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરનાં આનંદ આદિ ૧૦ શ્રાવકોનાં કથાનક છે. તેમાં શ્રાવક જીવનનું તાદશ ચિત્ર પ્રગટ થયું છે. ગૃહસ્થ જીવનની પ્રત્યેક ફરજો પૂર્ણ કરી ક્રમે ક્રમે સાંસારિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ, શ્રમણભૂત જીવન જીવી, અંતિમ સમયની આરાધના કરી તેઓ એકાવનારી બન્યા. સમકિતની સ્થિરતા “આત્મા છે' આદિ પદની સમજણથી આવે છે. સર્વ જીવોને ધર્મના માર્ગે દોરવા માટે અરિહંત પદની પ્રાપ્તિ છે. અરિહંત પદ વીસ સ્થાનકની આરાધનાથી અને ઉર્તકૃષ્ટ કરુણા ભાવથી પ્રાપ્ત થાય છે. વિશંતિ સ્થાનક અથવા વીસ સ્થાનકની આરાધના: અરિહંત પદ પ્રાપ્ત કરનાર જીવાત્મા તેના આગલા ત્રીજા ભવે વીસ સ્થાનકની આરાધના કરે છે. ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત'ના દસમા પર્વના, પ્રથમ સર્ગમાં ભગવાન મહાવીરની અંતિમ આરાધનાનું વર્ણન છે. આ આરાધનામાં સંયમ અને કરુણાભાવની પ્રધાનતા છે. તે ભાવ જ્યારે ચરમ સીમાએ પહોંચે છે. ત્યારે જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વના સર્ભાવમાં તીર્થકર નામકર્મબંધાય છે. વીસસ્થાનકનાં વીસપદઃ ૧) અરિહંત પદઃ ધર્મતીર્થની સ્થાપના કરી સર્વ જીવોને ધર્મપમાડું, જગત કલ્યાણની અવિરત વિરાટ ભાવના અરિહંત પદની યોગ્યત અપાવે છે. • ૨) સિદ્ધ પદઃ વિશ્વના સમસ્ત જીવોને અને મને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય તે માટે તપ-સંયમની સાધના કરાવવામાં નિમિત્ત બનું.” ૩) પ્રવચન પદ સભ્યશ્રુત અને સમ્યક્રચારિત્ર પદની આરાધના કરવાથી આત્મશુદ્ધિ થતાં અરિહંતપદ મળે છે. ૪) આચાર્ય પદ ગણધર ભગવંતોની અનુપસ્થિતિમાં જગતના સર્વ જીવોને અક્ષય, અવ્યાબાદ સુખ પ્રાપ્ત કરાવનાર ધર્મતીર્થના રક્ષક આચાર્યની ભક્તિ કરું છું,’ એવી સાધક ઉત્કૃષ્ઠ ભાવના ભાવે છે, તેથી અરિહંતા For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પદની યોગ્યતા ઉદ્ભવે છે પ-૬) રવિર પદ અને ઉપાધ્યાય પદ ચતુર્વિધ સંઘના રક્ષક તથા નવદીક્ષિત મુનિવરોની સારણા વારણા વગેરે વડે સંયમમાં સ્થિરતા કરવા આગમાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા સ્થવિર ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતોની ભક્તિ કરનાર આત્મા તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. ૦) સાધુપદ: જગતના સર્વ જીવોને અભયદાન આપનારા, પોતાના નિમિત્તે કોઈને પીડા ન થાય તે માટે સતતા જાગૃત રહેનારા સાધુ છે. જો ભાવદયા પરાકાષ્ઠાએ પહોંચે તો આ પદની આરાધના કરનારા આત્મા તીર્થંકર નામકર્મનો બંધ કરે છે. ૮-૯-૧૦) જ્ઞાન પદ, દર્શનપદ, વિનય પદ: જ્ઞાન અંતરને અજવાળનાર દિવ્ય જ્યોતિ છે. સૂક્ષ્મ નિગોદ જેવા સ્થાનમાં પણ જ્ઞાનનો અનંતમો અંશ સદાકાળ ખુલ્લો હોય છે. મિથ્યાત્વમોહ ઘટતાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરવાની શરૂઆત થાય છે. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ જ્ઞાન વિકસે છે. જ્ઞાનથી આત્મામાં પરમાત્મ સ્વરૂપનાં દર્શનનો લ્હાવો મળે છે. ખરેખર! આત્મ અનુભવનું જ્ઞાન અનુભવગમ્ય છે. જ્ઞાનથી જીવન વ્યવહાર શુદ્ધ બને છે તેથી જ્ઞાનને જ વિનય તરીકે ઓળખી શકાય. જ્ઞાન, દર્શન અને વિનયની ઉત્તમ આરાધના ભાવદયાપ્રગટાવે છે. ૧૧) ચારિત્ર પદઃ પાંચ મહાવ્રતોનો સ્વીકાર એ દ્રવ્યચારિત્ર છે. પંચ મહાવ્રતોના સ્વીકારથી ક્રોધ, માન, માયા અને લોભારૂપી કષાયો અને પરભાવ રમણતા ઘટતી જાય છે. સ્વ સ્વભાવનાં રમણતા વધતી જાય છે. તે ભાવ ચરિત્ર છે. ભાવ ચરિત્ર માટે દ્રવ્ય ચારિત્રરૂપી ચંદરવો રાખવો જરૂરી છે. સાધક દ્રવ્ય અને ભાવ ચારિત્રની આરાધના કરી ધર્મતીર્થ પ્રવર્તનનો અધિકારી બને છે. ૧૨) બ્રહાચર્ય પદ બ્રહ્મચર્ય વ્રત સર્વમાં શિરોમણિ છે. નવકોટિએ શુદ્ધ બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરનાર - આત્મા પરિત સંસારી બને છે. બ્રહ્મચર્ય વ્રત સાગર સમાન છે જ્યારે અન્ય વ્રતો સરિતા સમાન છે. બ્રહ્મચર્યની સર્વોત્કૃષ્ટસાધનાપરમ બ્રહ્મ (પરમાત્મા) બનાવે છે. વિષયાસક્તિથી ચીકણાં કર્મ બંધાય છે, મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને શરીરનું બળ ક્ષીણ થાય છે. શ્રાવકપર્વતિથિએ અને તીર્થકરોનાં કલ્યાણક દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. ૧૩) શુભધ્યાનપદ ધ્યાન ચાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. પ્રથમના બે ધ્યાન સંસાર વૃદ્ધિ અને દુર્ગતિનું કારણ છે. ધર્મધ્યાન સંવર અને નિર્જરાનું કારણ હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. શુકલધ્યાન સર્વોત્તમ ધ્યાન છે. તે મોક્ષનું કારણ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાનની આરાધના વડે વિશ્વના જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાંથી વાળી ધર્મતીર્થમાં પ્રવેશ કરાવવાની ઉત્તમ ભાવના સાધક ભાવે છે. સિદ્ધ પરમાત્માની રૂપાતીત અવસ્થા છે. તેમનું આલંબન લઈ નિરંતર ધ્યાન ધરનાર યોગી અનન્ય પણે તમયપણું પ્રાપ્ત કરી ભગવદ્દશા મેળવે છે. ૧૪) તપ પદઃ બાહ્ય અને આત્યંતર તપની આરાધનાથી જગતના જીવોને કર્મશુદ્ધિનો માર્ગ બતાવું એવી સાધકની ચરમભાવના તેને ભગવાન બનાવે છે ૧૫) ગણધર પદ : અઢીદ્વીપનાં ત્રણે કાળનાં સર્વ તીર્થકરોના પ્રથમ ગણધરનું સ્થાન મહત્ત્વનું છે. સમવસરણમાં પ્રભુની દેશના સાંભલી ગણધર પદની તથાયોગ્યતાવાળો મનુષ્ય પ્રતિબોધ પામે છે. તે જ સમયે ત્યાં સંયમ ગ્રહણ કરે છે. ભગવાન ત્રિપદીનું જ્ઞાન આપે છે. ત્રિપદીના શ્રવણથી અંતર્મુહર્તમાં સમગ્ર દ્વાદશાંગી સૂત્રની ક્રમબદ્ધ રચના થાય અને ગણધર પદ પામે છે. સર્વ ગણધરોની દ્વાદશાગીમાં અક્ષરો, પદોમાં ફેરફાર For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ હોય પરંતુ ભાવાર્થ સમાન હોય છે. તીર્થકરોની કરુણા કરતાં કરતા કંઈક ઓછો કરુણાભાવ હોય તે ગણધર બને છે. ગણધર પદપણ તીર્થકર નામ કર્મના ઉદયથી મળે છે. ગોયમપદની સાથે દાનપદ જોડાયેલું છે. ગણધર ભગવંતો જગતને સર્વશ્રેષ્ઠ ચૌદ પૂર્વનું દાન આપે છે. પ્રથમ ગણધરને ‘તીર્થ' કહેવાય છે. ગણધર ભગવંતોને પણ બાર પ્રકારની પર્ષદા સાંભળે છે. ૧૬) વૈયાવચ્ચ પદઃ વૈયાવચ્ચ = સેવા, સેવા અપ્રતિપાતી ગુણ છે. સેવા સાથે કરુણાભાવ પરાકાષ્ઠાએ પહોંચે. તો તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય. ભગવાન મહાવીરની કરુણા દુઃખી અને પીડિતો પ્રત્યે તો ખરી જ પરંતુ ક્રૂર અને ઘાતકી, વ્યક્તિઓ પ્રત્યે પણ એટલી જ કરુણા પ્રગટી. સંગમદેવે અકલય, અવર્ણનીય ત્રાસ આપ્યો છતાં ભગવાનની કરુણાભીની આંખો આંસુથી આર્દ્ર બની તેનું કલ્યાણ ઈચ્છે છે. માષતુષ મુનિએ શ્રુત જ્ઞાનની આરાધના કરતા ગુરુ ભાઈઓની અત્યંત ઉલ્લાસપૂર્વક સેવા કરી તેથી તેમનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો. તેઓ કેવળજ્ઞાની બન્યા. ૧૦) સમાધિ પદ : સમાધિ = સમભાવમાં રહેવું. સમ્યગદર્શનનું ફળ સમ્યગજ્ઞાન છે. સમ્યગ જ્ઞાનનું ફળ સમ્યફચારિત્ર છે. સમ્મચારિત્રનું ફળ સમાધિ છે. સમાધિના પ્રભાવે અનુક્રમે સંવર, નિર્જરા અને પરંપરાએ. મોક્ષ મળે છે. મોક્ષપ્રાપ્તિ માટે સમાધિપ્રથમ સોપાન છે. ગજસુકુમારે મારણાંતિક ઉપસર્ગમાં પણ સમભાવ રાખી પરમાત્માપદ મેળવ્યું. ૧૮-૧૯) અભિનવ જ્ઞાનપદ અને શ્રુત પદઃ આ બંને પદમાં જ્ઞાનનો મહિમા છે. જ્ઞાન એ આંખ છે અને અધ્યાત્મની દુનિયામાં વિહરવા માટે શ્રુત એ પાંખ છે. આતમને અધ્યાત્મથી અજવાળવા માટે, અજ્ઞાનનું વિદારણ કરી સમ્યગજ્ઞાન પામવા માટે, ચારગતિને ચૂરીને પંચમગતિ પામવા માટે, રાગ ત્યજી અંતે વીતરાગી પદમેળવવા માટે શ્રુતજ્ઞાન જરૂરી છે. | ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી જ્ઞાન પ્રાપ્તિની પ્રવૃત્તિથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનું નિવારણ થાય છે. જ્ઞાનીની ભક્તિ, જ્ઞાન ઉપાર્જનમાં પુરુષાર્થ, જ્ઞાન ભંડારોનું નિર્માણ, શાસ્ત્રોનું બહુમાન, આગમભક્તિ ઈત્યાદિ શ્રુતજ્ઞાનનું બહુમાન છે. - શ્રુતજ્ઞાન શ્રવણ અને પઠન-પાઠનથી થાય છે. હિત-અહિત અને ગુણ-દોષનું જ્ઞાન અભિનવા (મતિ) જ્ઞાનથી થાય છે. ચિંતન, મનન, નિદિધ્યાસનનું સામર્થ્ય મતિજ્ઞાનમાં છે. ૨૦) તીર્થ પદ જિન પ્રવચન, પ્રથમ ગણધર, ચતુર્વિધ સંઘ તીર્થ છે. મુક્તિગામી આત્માઓ જ્યાં નિર્વાણ પધાર્યા તે ભૂમિ પણ તીર્થ છે. સ્થાવર અને જંગમ ઉભય પ્રકારના તીર્થની અપૂર્વ આરાધના કરું. એવી ઉત્કૃષ્ટ ભાવનાભાવતા તીર્થકર નામકર્મ બંધાય છે. તીર્થંકરના આગલા ત્રીજા ભવે તીર્થંકર પદની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થપ્રારંભ થાય છે. વિશ્વના સર્વ જીવો સાથે આત્મીયતા મૈત્રી અને વિશ્વબંધુત્વની ઉત્તમ ભાવદયા ભાવતાં તીર્થકર નામકર્મ નિકાચિત થાય છે. વીસ સ્થાનક પદની પૂજામાં વીસપદની વીસ કથાઓ દર્શાવવામાં આવી છે. (૧) અરિહંત પદ - દેવપાલની કથા (૨) સિદ્ધ પદ - હસ્તિપાલ રાજાની કથા (૩) પ્રવચન પદજિનદત્ત- હરિપ્રભની કથા (૪) આચાર્યપદ-પુરુષોત્તમ રાજાની કથા (૫) સ્થવિર પદ-પગ્નોત્તર રાજાની કથા (૬) ઉપાધ્યાય પદ - મહેન્દ્રપાલ રાજાની કથા (6) સાધુ પદ - વીરભદ્રની કથા (૮) જ્ઞાન પદ - જયંત દેવની કથા (૯) દર્શન પદ- હરિવિઝમ રાજાની કથા (૧૦) વિનય પદ- ધન શેઠની કથા (૧૧) આવશ્યક (ચારિત્ર) For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અર્થ પદ - અસણદેવ-વસણદેવની કથા (૧૨) શીલ પદ - ચંદ્રવર્મા રાજાની કથા (૧૩) શુભધ્યાન (ક્રિયા) પદ - હરિવહન રાજાની કથા (૧૪) તપ પદ - કનકકેતુ રાજાની કથા (૧૫) ગોયમ પદ - હરિવહન રાજાની કથા (૧૬) વૈયાવચ્ચ પદ - જિમ્તકેતુ રાજાની કથા (૧૦) સંયમ (સંઘ) પદ - પુરંદર રાજાની કથા (૧૮) અપૂર્વશ્રુત પદ-સાગરચંદ્રરાજાની કથા (૧૯) શ્રુતભક્તિપદ-રત્નચૂડની કથા (૨૦) તીર્થપદ- મેરૂપ્રભ રાજાની કથા. પંડિત કૈલાસચંદ્રવિજયજી લિખિત “વીસસ્થાનક તપ આરાધના વિધિ કથાઓ સહિત' ગ્રંથના પૃ.૨૦થી૧૩૫માં ઉપરોક્ત કથાઓની સવિસ્તાર માહિતી મળે છે. પાપવૃત્તિઓ શ્રાવકને સમકિત પ્રાપ્તિમાં અંતરાયભૂત બને છે. ૧૮પાપસ્થાનકથી પાપકર્મ બંધાય છે. અઢાર પાપ આલોચના | આલોચના સ્થાનકના નામ કરનાર આત્મા ન કરનાર આભા| પ્રાણાતિપાતા પ્રમાદથી જીવને પ્રાણથી વિખૂટા કરવા. ઐવંતા મુનિ | કાલસૌકરિક | મૃષાવાદ | જૂઠું બોલવું (શાસનરક્ષાના અપવાદ માર્ગ સિવાય) Tગૌતમસ્વામી | મણિરથ રાજા અદત્તાદાન ચોરી કરવી (અનેક પ્રકારે) પ્રભવચોર રાવણ. મૈથુન | સ્ત્રી આદિનો સંગ કરવો. નંદીષેણ મુનિ કુલવાળુક મુનિ પરિગ્રહ | ધન-ધાન્ય, વસ્ત્ર-પાત્ર વગેરેનો જરૂરિયાત કરતાં નિંદમણિયાર | મંગળશેઠ | વધુ સંગ્રહ કરવો, મમત્વ કે મૂચ્છ રાખવી. (ગૌતમસ્વામીનો જીવ) છોધ ગુસ્સો, આવેશ (આત્યંતર શત્રુઓ ઉપરનો ચંડકૌશિક ચંડકૌશિકનો. ક્રોધ ઉપાદેય છે.) પૂર્વ ભવ - સાધુ માન અહંકાર કરવો (હું જ સૌથી શ્રેષ્ઠ છું.) | બાહુબલી રાવણ. માયા, કપટ કરવું. મહાબલ કુમાર | લક્ષ્મણા સાધ્વી. લોભ તૃષ્ણા (ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે.) કપિલ કેવળી | મમ્મણશેઠ | રાગ | મોહ, પ્રેમ, આસકિત, મમતા ગૌતમસ્વામી | શય્યાપાલક ઈર્ષા, અદેખાઈ, અરુચિ, અસમતા ઉદાયન રાજા નમુચી પ્રધાન કલેશ. કલહ, કજીયા, કંકાસ, ઝઘડા, ટંટા ચેડા રાજા કોણિક રાજા અભ્યાખ્યાન.. ખોટું આળ ચઢાવવું કેતુમતિ રાણી અભયા રાણી. પૈશુન્ય | ચાડી ચુગલી કરવી 2ષભદેવના શુરપંખસ ૯૮ પુત્રો | પપરિવાદ પારકાની નિંદા કરવી (સ્વનિંદા ઉપાદેય છે.) ગોશાલક પાલક પ્રધાન રતિઅરતિ હર્ષ-શોક રાજેમતી. નમુચિ પ્રધાન | માયામૃષાવાદ | કપટ સહિત જૂઠું બોલવું | ચલણી રાણી | સુરિવંતા રાણી મિચ્છાદંસણસલું | અસત્ય મત, સંપ્રદાયની શ્રદ્ધા કરવી બંધક બષિ | | અભવ્ય જીવ. શ્રી આવશ્યક સૂત્ર'માં અઢાર પાપસ્થાનક બતાવ્યા છે. અઢાર પ્રકારના પાપમાંથી પ્રથમ પાંચ પ્રકારના પાપ અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે. પછીના ચાર પાપ ક્રોધાદિ ચાર કષાયનાં છે, બે પાપ રાગ અને દ્વેષ રૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લે અઢારમું મોટું પાપને મિથ્યાત્વરૂપ છે. * અઢારે પાપસ્થાનકના અશુભ ફળ ૮૨ પ્રકારે જીવાત્મા ભોગવે છે. અઢાર પાપસ્થાનકમાં For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ રચ્યાપચ્યા રહેવું એ ભાવ સંસાર છે. જેમ મેલથી વસ્ત્રનો શ્વેત સ્વભાવ નષ્ટ થાય છે, તેમ કર્મરૂપી રજથી (મેલથી) આત્માનું શુદ્ધ સ્વરૂપ મેલું બને છે. અનંત શક્તિશાળી આત્મા શુભાશુભ ભાવો ઉત્પન્ન કરી પોતાની જ આત્મશક્તિને કુંઠિત બનાવે છે. અઢારપાપ સ્થાનક અને આઠકર્મ આત્માના પરમ શત્રુ છે. પરવસ્તુમાં મારાપણાના ભાવથી આત્મા કર્મથી ભારે બને છે. શરીરના વળગણથી ક્રિયાઓ. જરૂર રહેશે પરંતુ આ ક્રિયાઓમાં રાગ દ્વેષ કરી આત્માને અશુભ સંગ ન ચઢવા દેવા એ જ શ્રેય છે. ડાહ્યો માણસ માર્ગમાં લૂંટારાઓના ભયથી બચવા ચોકિયાત-વળાઉ રાખે છે, જે ચોરની જમાતને ઓળખી, તેમની સામે પ્રત્યાઘાતરૂપે હાકોટા કરે જેથી ચોર ભાગી જાય તેમ, મોક્ષમાર્ગમાં ચાલતાં પાપકર્મોરૂપી. લૂંટારાનો પ્રતિકાર કરવા વિરતિરૂપી ચોકિયાતની જરૂર છે. શ્રાવક પ્રતિદિન સામાયિક, ચૌવિસંથો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન આ છે પ્રકારના આવશ્યક કરવામાં ઉધમવંત રહે કારણકે અપવર્ગ (નિર્વાણ-મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યફચારિત્રના રાજમાર્ગથી થાય છે. જ્ઞાનનો વિનિયોગ આચરણમાં થાય ત્યારે જ ચારિત્રનું સમ્યકત્વ સધાય છે. શ્રાવકને જિનેશ્વર દેવોએ પ્રતિપાદિત તમામ અનુષ્ઠાનો પ્રત્યે અતિશય અનુરાગ હોય છે. અનુષ્ઠાનો અંગેના સઘળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેને મધુર લાગતા હોય છે. તેમાં તે હરખપદુડો બની જાય છે. શ્રી પદ્મનંદીસ્વામીએ શ્રાવકનાં પ્રતિદિનનાં છ કર્તવ્યો બતાવ્યાં છે: देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । દ્વાન વેતિગૃહસ્થાનાંsળરિદિને IISTI(પદ્મનંદિ-ઉપાસકસંસ્કાર) અર્થઃ જિનેશ્વર દેવની ભક્તિ, નિગ્રંથ ગુરુની ઉપાસના, જિનાગમોનો સ્વાધ્યાય, સંયમ, તપ અને દાના આ છ કાર્યો ગૃહસ્થ શ્રાવકે પ્રતિદિન કરવા યોગ્ય છે. સમ્યગદષ્ટિ શ્રાવકનું લક્ષ્ય તો સર્વવિરતિ ધર્મ સ્વીકારવાનું જ હોય પરંતુ એટલું સામર્થ્ય પ્રગટ થતું નથી, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી મુનિધર્મના માર્ગે ઉદ્યમ કરી શકતો નથી ત્યારે ભવ્યાત્મા શ્રાવકધર્મ અંગીકાર કરે છે. શ્રીમદ્જી શ્રાવકની તીવ્ર ઈચ્છા દર્શાવતાં કહે છે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે! ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહાપુરુષને પંથ જો.” સમ્યગદર્શન ધર્મનું મૂળ છે તો સમ્યફચારિત્ર ધર્મ છે. વારિત્તનુઘો - સમ્યફચારિત્રમાં નિશ્ચય અને વ્યવહારબંને આવે છે. શ્રાવકના અણુવ્રત અને મુનિના મહાવ્રત વ્યવહારચારિત્ર છે. વ્યવહારથી શ્રાવકના ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઈત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રાવક અથવા શ્રમણોપાસક કહેવાય છે. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પરિશિષ્ટ વિભાગ - ૫ અવંદનીય સાધુ જૈન શાસ્ત્ર ગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિ કૃત 'ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે: पासत्वो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो। युग युगति दुणेग विहा अवंदणिज्जा जिणमयंमि।। અર્થ: (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસક્ત (૫) યથા છંદ. આ પાંચના પેટા પ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આપાંચને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે. (૧) પાર્થસ્થ : જેઓ જ્ઞાન દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયીમાં ન હોય પણ તેનાથી દૂર રહે તે પાર્થસ્થ' કહેવાય છે. તેના બે પ્રકાર છે. સર્વપાર્શ્વસ્થ અને દેશપાર્થસ્થ. ૧) સર્વપાર્થસ્થ માત્ર વેશધારી સાધુ હોય, ગૃહસ્થની જેમ વ્યવહાર કરનાર સર્વપાર્થસ્થ છે. ૨) દેશપાર્શ્વસ્થ જે સાધુ શ્રીમંતોના ઘરેથી આહાર મેળવે અથવા મંગાવે, ગૃહસ્થોના જમણવારમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની ખુશામત કરે, સાધુપણાનો ગર્વકરે તે દેશપાર્થસ્થ છે. (૨) અવસગ્ન: સાધુ સામાચારીના પાલનમાં શિથીલ કે અનુત્સાહી સાધુને (ઓસનો) અવસગ્ન' કહેવાય છે. તેના બે પ્રકાર છે. ૧) દેશ અવસગ્ન પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગેરે દશપ્રકારની સમાચારી વેઠ ઉતારતા હોય તેમ પરાણે કરે તે દેશ અવસગ્ન' છે. ૨) સર્વ અવસગ્ન : જે સાધુ સંથારાનું પડિલેહણ ન કરે, પ્રમાદપૂર્વક વારંવાર શયન કરે, સ્થાપના ભોજી .(આહાર રાખી મૂકી પછીથી ખાય) તથા પ્રાભૃતિકા ભોજી (ગૃસ્થ પાસેથી મનગમતો આહાર વહોરી લાવે) હોય તે ‘સર્વ અવસગ્ન' છે. (૩) કુશીલ: ખરાબ આચરણ વાળા સાધુને ‘કુશીલ' કહેવાય. તેના ત્રણ પ્રકાર છે. ૧) જ્ઞાન કુશીલ કાલ, વિનય, બહુમાન વગેરે આઠજ્ઞાનાચારની વિરાધના કરે. - ૨) દર્શન કુશીલ : જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કુવાસનાવાળા સાથે સોબત રાખે અને આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે દર્શન કુશીલ' છે. ૩) ચારિત્ર કુશીલ : મંત્ર, તંત્રના ચમત્કાર બતાવે, કામણ-વશીકરણ કરે, અંગ લક્ષણો કહે, શરીરને સ્નાનાદિથી વિભૂષિત કરે, ચારિત્રની વિરાધના કરે તે ચારિત્ર કુશીલ' છે. (૪) સંસત્ત: " કેટલાક સાધુઓમાં સારા ગુણની સાથે મોટા મોટા દોષો પણ હોય છે. તેવા સાધુને “સંસક્ત' કહેવાય. તેના બે પ્રકાર છે. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૧) સંકિલષ્ટસંસક્તઃ જે સાધુઓ જીવ હિંસાદિ આશ્રવનાં દ્વારા સેવે, પારકાના ગુણ સહન ન કરે, રસગારવ, બહદ્ધિ ગારવ અને શાતા ગારવનું સેવન કરે તે ‘સંકિલષ્ટ સંસક્ત' છે. ૨) અસંકિલષ્ટ સંસક્તઃ જે સાધુપ્રસંગાનુસાર બદલાયા કરે, સંવિજ્ઞ સાધુ સાથે હોય ત્યારે સંવિજ્ઞ ગુણવાળો થવા ઈચ્છે અને પાશ્વસ્થાદિ સાથે હોય ત્યારે તેવો અનાચાર કરવા લાગે તે અસંકિલષ્ટ સંસક્ત' કહેવાય. (૫) અથાણંદઃ જે સાધુ ધર્માચાર્યોની અવલેહના કરે, સાંસારિક કાર્યોમાં રાસ લે, ઉસૂત્રની પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે તે યથાછંદ' કહેવાય. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છેઃ “આવા સાધુને વંદન કરવાથી કર્મ નિર્જરા ન થાય પરંતુ કાયક્લેશ અને કર્મ બંધ થાય છે.” સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે. તેમાં સૌથી કઠીન વ્રત બ્રહ્મચર્ય છે. તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની. નવ વાડ બતાવવામાં આવી છે. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ પરિશિષ્ટ વિભાગ-૬ શ્રમણાચાર પાંચ મહાવતઃ (દસ વૈકાલિક સૂત્ર અ.૪, સૂ.૮ થી ૧૨) મહાવ્રત પાંચ છે. સર્વ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સર્વ મૃષાવાદ વિરમણ વ્રત, સર્વ અદત્તાદાન વિરમણ વ્રત, સર્વમૈથુન વિરમણ વ્રત, સર્વપરિગ્રહણ વિરમણ વ્રત. (શ્રી દશવૈકાલિક સૂત્રના અ.૪, સૂ. ૧૩માં છઠ્ઠા વ્રત તરીકે રાત્રિભોજન વિરમણ વ્રતને દર્શાવ્યું છે.) સાધુના આ પાંચ મહાવ્રત એ મૂળગુણ છે. સાધુ આ પાંચ મહાવ્રત(મૂળગુણ)નું સંપૂર્ણપાલન કરે છે જ્યારે શ્રાવક પોતાની શક્તિ અનુસાર અંશતઃ પાલન કરે છે. સાધુના વ્રત મુક્તાફળ(મોતી) સમાન અખંડિત. છે. તેઓ સાવધ યોગનાં ત્રિકરણ અને વિયોગે એમ નવ કોટિએ પ્રત્યાખ્યાન કરી પાંચ મહાવ્રત પાળે છે. મુનિપણું એ સંવરની ઉત્કૃષ્ટતા છે. પાંચસમિતિ અને ત્રણ ગુતિઃ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૨૪. અને શ્રી સમવાયાંગ સૂત્ર ૮/૧.) સમિતિ: સમિતિ એટલે સર્વજ્ઞના વચન અનુસાર આત્માની વિવેકપૂર્વક, સખ્ય પ્રવૃત્તિ. તેના પાંચ પ્રકાર છે. (૧) ઈર્ષા સમિતિ (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન સમિતિ (૫) ઉત્સર્ગસમિતિ. (૧) ઈર્ષા સમિતિ કોઈ પણ પ્રાણીને ક્લેશ (દુઃખી ન થાય તે રીતે સાવધાનીપૂર્વક, નજરને નીચી રાખી ચાર હાથ ભૂમિનું અવલોકન કરી ચાલવું. ઉપયોગપૂર્વક ઉઠવું - બેસવું, સૂવું-જાગવું. જીવહિંસા ન થાય એ રીતે શરીરની ઉક્ત ક્રિયાઓ કરવી તે ઈચસમિતિ છે. 1. અયવંતા મુનિ ઈરિયાસમિતિનું પાલન કરતાં કેવળજ્ઞાની બન્યા. (૨) ભાષા સમિતિઃ હિત, મિત, સત્ય અને શંકા વિનાની ભાષા બોલવી. વિકથાનો ત્યાગ કરવો. સાવધા વાણીનો પ્રયોગ ન કરવો. સાવધાનીપૂર્વક ભાષણ-સંભાષણ કરવું. મેતાર્યમુનિ ભાષાસમિતિના પાલનથી ભગવાન બન્યા. (૩) એષણા સમિતિ સંયમ યાત્રામાં આવશ્યક ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ નિર્દોષ રીતે ગ્રહણ કરી, સાવધાનીપૂર્વક અનાસકતભાવે તેનો ઉપયોગ કરવો. - ઢંઢણમુનિએ અલબ્ધિથી મળેલા લાડવાનો ચૂરો કરતાં કરતાં ઘાતી કર્મનો ચૂરો કર્યો. (૪) આદાન સમિતિ : વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિને ઉપયોગપૂર્વક જોઈ, તપાસીને યત્નાપૂર્વક લેવી અને મૂકવી. ગજસુકુમાર મુનિએ જીવદયાના લક્ષ્ય ખેરના અંગારા નીચે ન પડે તે હેતુથી અસહ્ય વેદના વચ્ચે પણ આદાન સમિતિનું પાલન કર્યું (૫) ઉત્સર્ગ સમિતિ : જીવરહિત (અચિત્ત) સ્થાનમાં ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરીને મળ-મૂત્ર આદિ અનુપયોગી વસ્તુઓનું વિસર્જન કરવું. - ધર્મરુચિ અણગારે ઉત્સર્ગસમિતિનું પાલન કરતાં ઉચ્ચ દેવલોકમેળવ્યું. જીવનોપયોગી ક્રિયાઓ સાવધાનીપૂર્વક, યત્નાપૂર્વક, શાસ્ત્રના નિયમપૂર્વક કરવાથી ચારિત્રનું ઘડતર ઉત્તમ પ્રકારે થાય છે. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ગુપ્તિઃ આત્મ સ્વરૂપમાં રમણતા કરવા માટે યોગનો સમ્યક્ પ્રકારે નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. અર્થાત્ અશુભમાં પ્રવૃત્ત થતાં યોગોને અટકાવીને શુભમાં પ્રવૃત્ત કરવા અને તેનાથી આગળ વધી શુદ્ધ આત્મભાવોના લક્ષે પ્રવર્તાવવા તે ગુપ્તિ છે. ગુપ્તિના ત્રણ પ્રકાર છે. (૧) મનગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩)કાયગુપ્તિ. (૧) મનગુપ્તિ મનના શુભાશુભ વિચારોને રોકવા, સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવો. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનગુપ્તિ દ્વારા શિવપદ મેળવ્યું. (૨) વચનગુપ્તિઃ વચન બોલવાના પ્રસંગે નિયંત્રણ રાખવું, નિરવધ વચનો બોલવાં, સાવદ્ય (પાપકારી)કારી ભાષાનો ત્યાગ કરી મૌન ધારણ કરવું તે વચન ગુપ્તિ છે. મેતાર્યમુનિ કૌંચ પક્ષીને બચાવવા મૌન રહ્યા. (૩) કાયગુપ્તિઃ કાયાની અયત્નાપૂર્વકની પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવું તેમજ સર્વથા કાયિક પ્રવૃત્તિનો નિરોધ કરવાનો અભ્યાસ કરવો તે કાયગુપ્તિ છે. ચૌદમા ગુણસ્થાનકે રહેલો સાધક અયોગી બનવા ત્રણે યોગનું રંધન કરે છે.. મન, વચન અને કાયનો નિગ્રહ કરી યોગોનું સમ્યગમાર્ગપ્રવર્તન કરવું એ ત્રણ ગુપ્તિનો સાર છે. સંક્ષેપમાં, સમિતિ એ ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ છે અને ગુપ્તિએ ઉપયોગપૂર્વકની નિવૃત્તિ છે. અષ્ટપ્રવચન માતાના પાલનથી થતાલાભઃ (૧) અષ્ટપ્રવચન માતાના આરાધનાથી જીવાત્મા અનુકંપાશીલ-મહાદયાળુ બને છે. (૨) શુભ : ભાવોનું પોષણ થાય છે. (૩) પુણ્ય ઉપાર્જન થાય છે. (૪) વિપુલ કર્મ નિર્જરા થાય છે. (૫) આત્મ નિયંત્રણ કરવાનું સામર્થ્યપ્રગટે છે. જેમ માતાના ત્યાગથી બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટપ્રવચન માતાના ત્યાગથી ચારિત્રરૂપી બાળકના પ્રાણ હણાય છે. અષ્ટપ્રવચન માતા ધર્મરૂપી બાળકનું પાલન પોષણ અને સંવર્ધન કરે છે. ફક્ત અષ્ટપ્રવચન માતાના સભ્યપાલનમાં નિષ્ણાંત બનેલામાષતુષમુનિ સર્વજ્ઞ બન્યા! અષ્ટપ્રવચનમાતા અણગારધર્મમાં શ્રમણોને સદા હોય જ્યારે શ્રાવકોને સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત ઇત્યાદિ સમયે હોય છે. દશયતિ ધર્મ (શ્રી સમવાયાંગ સૂઝ, સમવાય-૧૦, સૂત્ર-૧) સવિદે સમગધને તંગઠ-૧ અંતી, રમુજી, રૂ 3ષ્ણવે, જમવે, ૧ નાથવે, દસ, ૭ સંગમે, ૮ત, વિયાણ, ૧૦ નંમરવાસે. અર્થ: શ્રમણ ધર્મ દશ પ્રકારના છે. (૧) ક્ષમા (૨) નિર્લોભતા (3) સરળતા (૪) નમ્રતા (૫) લઘુતા (૬)સત્યા (૦) સંયમ (૮) તપ (૯) ત્યાગ(૧૦) બ્રહ્મચર્યવાસ. (૧) ખેતી ક્ષમા, ક્રોધનો નિગ્રહ કરવો. ક્રોધના નિમિત્તો ઉપસ્થિત થતાં હદય શાંત કરે, તિતિક્ષા કરે, ક્રોધને વિવેક અને વિનયથી નિષ્ફળ કરી દે તેનું નામ ક્ષમા છે. (૨) મુત્તી નિર્લોભતા, આસક્તિનો ત્યાગ, લોભનો ત્યાગ. (૩) આર્જવ : કુટિલતાનો નિગ્રહ, મન-વચન-કાયાની સરળતા. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ (૪)માઈવઃ (મૃદુતા-નમ્રતા) માનનો નિગ્રહ, જાતિ, રૂપ, કુલ, જ્ઞાન, તપ, બળ, ઐશ્વર્ય અને લાભની પ્રાપ્તિ થવા પર ગર્વિત ન બને. (૫) લાઘવ (લઘુતા) સચિત્ત, અચિત્ત પરિગ્રહોથી વિરકત, દ્રવ્ય-ભાવથી હળવા બનવું. (૬) સત્ય : હિત, મિત અને પ્રિય વચન બોલવું. (0) સંયમઃ મન, વચન, કાયાના યોગોનું નિયમન કરવું. (૮) તપ : બાહ્ય-અત્યંતર તપશ્ચર્યા કરવી, ઈચ્છાઓનો વિરોધ કરવો. (૯) ત્યાગ અંતરંગ અને બહિરંગદરેક પ્રકારના સંગનો ત્યાગ કરવો. (૧૦) બ્રહ્મચર્ય (પવિત્રતા) કામભોગવિરકતતા અને આત્મરમણતા. દશ પ્રકારના યતિધર્મથી કર્મનું આગમન રોકાય છે તેથી આત્મવિકાસમાં ઝડપી પ્રગતિ થાય છે. મનુસ્મૃતિમાં પણ ધર્મનાં દસ લક્ષણમનુએ કહ્યાં છે. द्यतिक्षमादमाऽस्तेयशौचमिन्द्रियनिग्रहः। ધીર્વિદ્યા સત્યમોથો,શવંઘર્મનક્ષll(૬/૨રૂમનુસ્મૃતિ) અર્થ : ધીરજ (યુતિ), ક્ષમા, દયા, અસ્તેય (અચૌર્ય), શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, અક્રોધ અને નમ્રતા એ દશ ધર્મનાં લક્ષણ છે. સત્તરપ્રકારનો સંયમ (શ્રી સમવાયાંગ સૂક, ૧૦/૧.) (૧)હિંસા (૨) જૂઠ (૩) ચોરી (૪) મૈથુન (૫) પરિગ્રહ એ પાંચ આસવથી નિવર્લે (૬) શ્રોત (6) ચક્ષુ (૮) ધ્રાણ (૯) રસના (જીભ) (૧૦) સ્પર્શેન્દ્રિય (ચામડી) એ પાંચે ઈંદ્રિયો વશ કરે. (૧૧) ક્રોધ (૧૨) માન (૧૩) માયા (કપટ) (૧૪) લોભ એ ચાર કષાયથી છૂટે (૧૫) મનથી બુરું ન ચિંતવે (૧૬) વચનથી અસત્ય ના બોલે (૧૦) કાયાથી અયત્નાપૂર્વકન પ્રવર્તે. શ્રી સમવાયંગસૂત્રના ૧૦મા સમવાયાંગમાં બીજી રીતે ૧૦ પ્રકારનો સંયમ દર્શાવે છે. (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) બેઈન્દ્રિય (0) તેઈન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય (૧૦) અજીવ કાયનો સંયમ (૧૧) પેહાસંયમ (૧૨) ઉપેહા સંયમ (૧૩) . પ્રમાર્જના સંયમ (૧૪) પરિઠાવણીઆ સંયમ (૧૫) મન સંયમ (૧૬) વચન સંયમ (૧૦) કાયા સંચમ. * * જેમ કાચબો પોતાના અંગોને શરીરમાં ગોઠવી દે છે છે, તેમ બુદ્ધિમાન સાધક આધ્યાત્મિક ભાવના દ્વારા આત્માને અંતર્મુખ બનાવી અસંયમથી બને છે. વીસ અસમાધિનાં સ્થાન: શ્રી સમવાયાંગ સૂત્રનાં વીસમા સમવાય અને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની પહેલી દિશામાં વીસા - અસમાધિસ્થાન બતાવ્યાં છે. ૧) દવદવ અથવા ધપ ધપ કરતાં જલદી જલદી ચાલવું. ૨) અપ્રમાર્જિત ચારી = પ્રકાશરહિત સ્થાનમાં પ્રમાર્જન કર્યા વિના ચાલવું ૩) દુષ્પમાર્જિત ચારી = જેમ તેમ અવિધિથી પ્રમાર્જન કરી લેવું. ૪) વધારે પડતાં પથારી - આસન રાખવાં ૫) વડીલ-રત્નાધિક સાધુનો પરાભવ કરવો. ૬) સ્થવિર સાધુઓનું દોષારોપણ કરી અપમાન કરવું. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ 6) પ્રાણીઓનો ઉપઘાત (નાશ) કરવો. ૮) હંમેશાં મનમાં કષાયયુક્ત રહેવું. ૯) પ્રગટમાં ક્રોધ કરવો. ૧૦) પીઠપાછળ નિંદા કરવી. ૧૧) વારંવાર નિશ્ચયથારી ભાષા બોલવી. ૧૨) નિત્ય નવાં અધિકરણ-લેશ વગેરે ઉત્પન્ન કરવાં. ૧૩) શાંત પડી ગયેલા કલહને પુનઃ ઉત્તેજીત કરવા. ૧૪) સચિત્ત રજ સહિત હાથ આદિથી ભિક્ષા ગ્રહણ કરવી. ૧૫) અકાળમાં સ્વાર્થ કરવો અને કાળમાં સ્વાધ્યાય ન કરવો. ૧૬) કલહ-કલેશ કરવો. ૧૦) એકપ્રહાર વીતી ગયા પછી વિકાલમાં જોરથી બોલવું. ૧૮) કષાય ભાવોથી બોલબોલ કરવું. ૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાધા કરવું. ૨૦) એષણા સમિતિનું પાલન ન કરવું, અનએષણીય આહારાદિ ગ્રહણ કરવા. સંયમમાં લાગતા ઉત્તર ગુણોના દોષોને ‘અસમાધિ સ્થાન' કહે છે, આ દોષોના સેવનથી સંયમમાં હાનિ, વિરાધના થાય છે. આ દોષોનો ત્યાગ કરી સાધુજીવનચર્યા કરે છે. શ્રીમદ્દાજચંદ્રજી અપૂર્વ અવસર' કાવ્યમા ગા-પમાં સાધુજીવન ચર્યાના સંદર્ભમાં કહે છે? સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.” અર્થ : મન, વચન અને કાયાના પ્રત્યેક યોગોનું પ્રવર્તન માત્ર સંયમના અર્થે જ થાય છે, સંયમ પણ સ્વરૂપલક્ષી જ હોય અને સ્વરૂપલક્ષિતા જિનેશ્વર દેવોની આજ્ઞા અનુસાર જ હોય છે. સાધુને નિગ્રંથ કહેવાય છે. રાગ-દ્વેષાદિ ગ્રંથિ રહિત તથા ગ્રંથિનો નાશ કરવા જે પુરુષાર્થ શીલ હોય તેને 'નિર્ચથ' કહેવાય છે, બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રહિત સાધુ, શ્રમણ, અણગાર કહેવાય છે. સાધુના સત્તાવીસ ગુણોઃ (૧ થી ૫) પાંચ મહાવ્રતો પાળે, (૬ થી ૧૦) પાંચ ઈન્દ્રિયના વિષયોથી નિવર્તે, (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે, ૧૫) મન નિયંત્રણ, ૧૬) વચન નિયંત્રણ, ૧૦) કાચ નિયંત્રણ ૧૮) ભાવ સત્ય, ૧૯) કરણ સત્ય, ૨૦) જીગ સત્ય, ૨૧) નાણ સંપન્નતા, ૨૨) દંસણ સંપન્નતા, ૨૩) ચરિત્ત સંપન્નતા, ૨૪) ખેતી (ક્ષમાવંત), ૨૫) સંવેગ (સદા વૈરાગ્યવંત), ૨૬) વેદનીય સમ અહિયાસણયાએ વેદનાને સહન કરનારા), ૨૦) મરણાંતિય સમ અહિયાસણયાએ (મરણના દુઃખને સહન કરનારા). આમ, સાધુસત્તાવીસ ગુણોના ધારક હોય છે. શ્રી સમવાયાંગસૂત્રના ૨૭મા સમવાયમાં આ પ્રમાણે છે. દિગંબર સંપ્રદાય મુનિરાજનાં ૨૮મૂળગુણો બતાવે છે. ૧) પાંચ મહાવ્રત, ૨) પાંચ સમિતિ, ૩) પાંચ ઈન્દ્રિયોનો વિષય નિગ્રહ, ૫) છ આવશ્યક, ૦) અન્વગુણ કેશ લોચન, વસ્ત્ર ત્યાગ, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન, ઊભા ઊભા ભોજન, દિવસમાં એકવાર અલ્પ આહાર. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ બ્રહાચર્ચની નવ ગુતિઃ (શ્રી ઠાણાંગસૂત્ર, સ્થાન-૯,સૂ. ૩) બ્રહાચર્યની નવ ગુપ્તિ એ ખેતરની વાડ સમાન છે.બ્રહ્મચર્ય સંયમ જીવનનો પ્રાણ છે. (૧)વસતિઃ બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનમાં શયન, આસન કરવું. તેણે દૈવી, માનુષી ચિત્રો હોય તેવા સ્થાનોમાં વસવાટ ન કરવો કારણકે અગ્નિ પાસે રહેલો દારૂગોળો તરત જ સળગી ઉઠે છે, તેમ વિકારી ચિત્રોથી અંતરમાં અબ્રાનો વિકાર પ્રગટે છે. (૨) સ્ત્રીકથાઃ બ્રહ્મચારીએ એકાંતમાં સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરવો. કેમકે જેમ લીંબુ અને આમલીને જોવા માત્રથી મુખમાં પાણી છૂટે છે, તેમ સ્ત્રી સાથે હાસ્ય, વિનોદ, ઠઠ્ઠામશ્કરી કરતાં મનમાં વિકારો ઉદ્ભવે છે. (૩) આસન બ્રહ્મચારીએ સ્ત્રીના આસન પર અંતર્મુહૂર્તવ્યતીત થયા પહેલાં બેસવું નહીં તેમજ સ્ત્રી સાથે એક આસને પણ ન બેસવું કેમકે જેમ અગ્નિ પાસે મૂકેલું ઘી પીગળવા માંડે છે, તેમ સ્ત્રી સહવાસથી કામાગ્નિ પ્રગટે (૪) અંગદર્શન: બ્રહ્મચારીએ સ્ત્રીનાં શરીરનાં અંગો મયરસથી અને ચકિત નયને નિહાળવા નહીં તેમજ મનોરમ અંગોપાંગનું સ્મરણ પણ ન કરવું કેમકે જેમ શશી દર્શનથી સાગરમાં આપોઆપ ભરતી આવે છે, તેમ સ્ત્રી દર્શન, સ્મરણથી વિષયોની ખણજ વધે છે. (૫) કુડયંતર : બ્રહ્મચારીએ ભીંતની પાછળ ઉભા રહી સ્ત્રી-પુરુષનો પ્રેમાલાપ સાંભળવો નહીં કેમકે જેમ મેઘગર્જનાથી મયુરનૃત્ય કરે છે, તેમ અન્યનો પ્રેમાલાપ પોતાને કામાંધ બનાવે છે. (૬) પૂર્વકીડાનું સ્મરણ : બ્રહ્મચારીએ પૂર્વે ભોગવેલાં કામભોગોનું સ્મરણ કરવું નહીં કારણકે જેમ ઇંધનથી અગ્નિ પ્રજવલિત થાય છે, તેમ કામભોગોના સ્મરણરૂપ ઇંધનથી કામાગ્નિ પ્રજવલિત બને છે. (૦) અતિ સ્નિગ્ધ આહાર : બ્રહ્મચારીએ અતિ પૌષ્ટિક આહાર ન કરવો કારણકે અતિ સ્નિગ્ધ આહાર વિકારવર્ધક હોય છે. તેનાથી વીર્ય ધાતુપુષ્ટ બને છે. વીર્યવર્ધક આહારથી વેદોદય જાગૃત થાય છે. (૮) અતિ આહાર બ્રહ્મચારીએ અધિક માત્રામાં આહાર-પાણી કરવાં નહીં તેમજ સ્ત્રીનાં મનોજ્ઞ રૂપ, શબ્દ અને કીર્તિ પ્રશંસાનું અનુસરણ કરવું નહીં કારણકે જેમ ચંદ્રની ચાંદનીથી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ સ્ત્રીના કામ વિકારજન્ય શબ્દ ઇત્યાદિથી અબ્રા વકરે છે. (૯) શરીરવિભૂષા બ્રહમચારીએ શૃંગાર, વિભૂષા કે સુશોભનની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ કારણકે જેમ ગરીબની પાસે રહેલું રત્ન ચોરાઈ જાય છે, તેમ અતિ શૃંગાર આદિવડે અન્ય વ્યકિતઓ દ્વારા બ્રહાચર્ય લૂંટાઇ જાય છે. બ્રહાયર્ચની સુરક્ષાથી પાંચે ઇન્દ્રિયો નિયંત્રિત થાય છે. ઇન્દ્રિય વિષયોમાં આસકત સાધક બ્રહ્મચર્યને ગુમાવી બેસે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના આદિપુરુષ સ્ત્રી જાતિ ભણી દષ્ટિ કરતાં મોહ ઉત્પન્ન થવાનો સંભવા હોવાથી તેની તરફદષ્ટિપાત ન કરવાનું સૂચન કર્યું છે. જેમ બ્રહ્મચર્યની સુરક્ષા હેતુ શાસ્ત્રકારો નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિ બતાવે છે, તેમ વૈરાગ્યા અને આત્માહિતૈષી વિષયોની સુદઢતા માટે બાર ભાવનાઓનું ચિંતન જરૂરી છે. બારભાવના: (૧) અનિત્ય ભાવનાઃ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિ સર્વસંબંધો વિનાશી છે. જીવનો મૂળ સ્વભાવ અવિનાશી છે એમ ચિંતવવું તે અવિનાશી ભાવના છે. ભરત ચક્રવર્તીએ અરીસા ભવનમાં અનિત્ય ભાવના For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ભાવી. (૨) અશરણ ભાવનાઃ આ સંસારમાં મૃત્યુ સમયે જીવને શરણ આપનાર કોઇ નથી. માત્ર એક ધર્મનું જ શરણું સત્ય છે. તે અશરણ ભાવના છે. અનાથી મુનિએ અસહ્ય વેદનામાં અશરણ ભાવના ભાવી ધર્મનું શરણું સ્વીકાર્યું. (૩) સંસાર ભાવના : આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં સર્વ જીવો સાથે અનેક પ્રકારનાં સંબંધો બાંધ્યા છે. આ સંસારરૂપી કેદખાનામાંથી હું કયારે છૂટીશ? સંસાર એ મારું વાસ્તવિક સ્થાન નથી. હું મોક્ષમયી છું, એમ ચિંતવવું તે સંસાર ભાવના છે. મલ્લિનાથ ભગવાનના છ મિત્રોએ સંસાર ભાવના ભાવી હતી. (૪) એકત્વ ભાવના મારો આત્મા એકલો છે. એકલો આવ્યો છે અને એકલો જશે. પોતાનાં કરેલાં કર્મો એકલો જ ભોગવશે, એવું ચિંતવવું તે એકત્વ ભાવના છે. મૃગાપુત્રે તપસ્વી સાધુને જોઇ આ ભાવનાભાવી હતી. (૫) અન્યત્વ ભાવના આ સંસારમાં કોઇ કોઇનું નથી એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના છે. મિથિલા નરેશ નમિરાજર્ષિએ દાહજવર નામના રોગની પીડામાં અન્યત્વ ભાવનાનું ચિંતન કર્યું હતું. (૬) અશુચિ ભાવના આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગ અને જરાનું સ્થાન છે. એ શરીરથી હું ભિન્ન છું એમ ચિંતવવું તે અશુચિભાવના છે. મહારૂપવંત સનસ્કુમાર ચક્રવર્તીએ શરીરમાં સોળ સોળ મહારોગો થતાં આ ભાવના ભાવી હતી. (૦) આશ્રવ ભાવના રાગ-દ્વેષ, અજ્ઞાન મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે; એમ ચિંતવવું તે આશ્રવ ભાવના છે. સમુદ્રપાળ રાજાએ ચોરને વધ સ્થાને લઇ જતાં અશુભ કર્મોનાં કટુ વિપાક વિષે વિચાર્યું. (૮) સંવર ભાવના જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઇ નવાં કર્મો બાંધે નહીં તેવી ચિંતવના કરવી તે સંવર ભાવના છે. હરિકેશી મુનિએ બ્રાહ્મણોને યજ્ઞનો સાચો અર્થ સમજાવી સંવરરૂપી પવિત્ર અને દયામય યજ્ઞ કરવાનો ઉપદેશ આપ્યો. (૯) નિર્જરા ભાવના તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને આત્મપ્રદેશથી ખેરવી નાખવા તે નિર્જરા છે. જ્ઞાન સહિત તપ આદિ કરવાં તે નિર્જરાનું કારણ છે એવું ચિંતવવું તે નિર્જરા ભાવના છે. અર્જુન માળીએ પ્રભુ મહાવીરની દેશના, સાંભળી સંયમ અને તપ આદરી નિર્જરા ભાવનાભાવી હતી. (૧૦) લોકસ્વરૂપ ભાવના લોકસ્વરૂપની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ભાવના છે. આ લોકનું એક પણ સ્થાન એવું નથી જયાં જીવે જન્મ-મરણ ન કર્યા હોય. શિવરાજ 2ષીશ્વરે લોકસ્વરૂપ ભાવના ભાવી હતી. (૧૧) બોધિદુર્લભ ભાવના : સંસારમાં ભમતા આત્માને સમ્યક્દર્શનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે તેમજ સમ્યકજ્ઞાન સહિત સર્વવિરતિ પરિણામરૂપ ચારિત્ર ધર્મ પ્રાપ્ત થવો એથી પણ વધુ દુર્લભ છે એવી ચિંતવના કરવી તે બોધિદુર્લભ ભાવના છે. શ્રી કષભદેવ સ્વામીના ૯૮ પુત્રોએ આ ભાવનાભાવી હતી. (૧૨) ધર્મ ભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા અણગાર તથા જિનવાણીનું શ્રવણ મળવું અત્યંત દુર્લભ છે; એવું ચિતવવું તે ધર્મભાવના છે. ધર્મરુચિ અણગારે માસક્ષમણના પારણે કડવી તુંબડીનું શાક પરઠતાં વિચાર્યું કે સર્વજ્ઞનો શુદ્ધ ધર્મ પાળ્યા વિના આત્મધર્મ પામી શકાય નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન ધર્મ છે. કેવળજ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને શકિત એ સાધ્ય ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ ધર્મમાં ભાવનાથી પ્રબળતા આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૫મા અધ્યયનની પમી ગાથામાં કહ્યું છે ભાવ/નોન સુદ્ધચ્યાગનેનાવા વાહિયા મોક્ષમાર્ગનો For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ મુસાફર ભાવનાની નાવ દ્વારા મોક્ષયાત્રાની મુસાફરી નિર્વિઘ્નતાથી પાર પાડે છે. ભાવના કષાયોને ઉપશાંત કરવાનું અમોધ સાધન છે. કષાયઃ કમ્ + આય = જેનાથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય છે. મિથ્યાત્વરૂપી તળેટીથી અંતિમ શિખર (મોક્ષ)ની વચ્ચે અનેક પડાવ આવે છે. આ પડાવ એ જ ગુણસ્થાનક છે. ગુણસ્થાનકમાં મોહનીય કર્મની ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમની પ્રધાનતા છે. આત્મા જેમ જેમ મોહનીય કર્મની પ્રકૃત્તિનો ક્ષય કરે અથવા શાંત કરે તેમ તેમ તેની પ્રગતિ થાય છે પણ આ પ્રવાસ સાપ-સીડીની રમત જેવો છે. જો ક્યાંક ભૂલ થાય તો છેલ્લે (નીચે) આવે અને ફરી સફર પ્રારંભ થાય છે. આઠ કર્મમાં મોહનીય કર્મ રાજા છે. તેમાં ચારિત્રમોહનીય કર્મના મુખ્ય ચાર પ્રકાર છે. ક્રોધ, મન, માયા અને લોભ. આ ચારે કષાયની તીવ્રતા અને રસ અનુસાર તેના ચાર ચાર પ્રકાર છે. (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાનાવરણીય (૩) પ્રત્યાખ્યાનાવરણીય (૪) સંજવલના (૧) અનંતાનુબંધી કષાય : જે કષાય અનંતકાળ સુધી જીવને સંસારમાં જકડી રાખે છે, તેમજ આત્માના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરે છે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્રતમ હોય છે. (૨) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાય જીવને આંશિક પણ વ્રત-પ્રત્યાખ્યાન-દેશવિરતિ ધર્મના સ્વીકારમાં બાધમ્બને તે અપ્રત્યાખ્યાની કષાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્રત્તર હોય છે. (૩) પ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાય જીવને સર્વવિરતિ ચારિત્ર ધર્મના સ્વીકારમાં બાધક બને તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. તેની સ્થિતિ અને રસ તીવ્ર હોય છે (૪) સંજવલન કષાય ઃ જે કષાય જીવને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિમાં અર્થાત્ વીતરાગ દશાની પ્રાપ્તિમાં અંતરાયભૂત બને તે સંજવલન કષાય છે. તેની સ્થિતિ તથા રસ મંદ હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન-૪, ઉ.૨, સૂ. ૫રમાં આ ચારે કષાય તથા તેના ચાર-ચાર ભેદના સ્વરૂપને દષ્ટાંત દ્વારા સમજાવ્યા છે. કષાય | અનંતાનુબંધી | અપ્રત્યાખ્યાના વરણીય | પ્રત્યાખ્યાનાવરણીય | સંજવલન સમય મર્યાદા જીવન પર્યંત ૧ વર્ષ ૪ માસ ૧૫ દિવસ ગતિબંધ | નરક ગતિનો બંધ તિર્યંચગતિનો બંધ | મનુષ્ય ગતિનો બંધ | દેવગતિનો બંધ ગુણઘાત સિમ્યકત્વ ગુણનાશક| દેશવિરતિ ગુણરોધક | સર્વવિરતિ ગુણરોધકવીતરાગતા ગુણનાશક ક્રોધને ઉપમા પર્વતની તિરાડ સૂકી નદીમાં પડેલી તિરાડ! રેતીમાં પડેલી તિરાડ | પાણીમાં ખેંચેલી લીટી માનને ઉપમા| પત્થરનો સ્તંભ અસ્થિ સ્તંભ લાકડાનો સ્તંભ નેતરનો સ્તભા માયાને | વાંસના મૂળિયા ઘેટાનાં શીંગડા ગોમૂત્રિકા સમાન વાંસની કોઇ લોભને | કિરમજીના રંગ ગાડાના ઉંજન કાજળનો રંગ | હળદરનો રંગ ચારે કષાયોમાં તરતમતા છે, તેને દષ્ટાંત દ્વારા જાણીએ. સૂર્યની ગરમીથી તપેલા ચાર પિંડ હોય. એક લોહપિંડ, એક પથ્થરનો ગોળો, એક કાષ્ટનો ગોળો અને એક માટીનો ગોળો. આ ચારમાંથી માટીનો ગોળો સૌથી પહેલો ઠંડો થઇ જશે. ત્યારપછી કાષ્ઠનો, પછી પથ્થરનો અને છેવટે લોહપિંડ ઠરશે. ઉપરોકત ચારે કષાયો પણ તે જ સ્વભાવે છે. અનંતાનુબંધી કષાય લોહપિંડ જેવો છે, તેમાંથી ઉષ્ણતા ઘણો સમય ગયા પછી પણ જતી નથી. For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અપ્રત્યાખ્યાનાવરણીય પથ્થરના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા લાંબા સમયે જાય છે. પ્રત્યાખ્યાનાવરણીય કાષ્ઠના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા બીજા ગોળા કરતાં જલ્દી જાય છે. સંજવલન કષાય એ માટીના ગોળા જેવો છે, તેમાંથી ઉષ્ણતા જદી જાય છે. કષાયની ભયંકરતા દર્શાવતાં કહ્યું છે: अप्पा नाण सहावी दंसणसीलो विसुध्दसुहरुवो। सो संसारे भमइ, एसो दोसोखु मोहस्स ।। અર્થ: જ્ઞાન, દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે મોહ (કષાય) નો જ દોષ છે. મોહનીય કર્મ અતિ દુર્જય છે. આત્માસ્વરૂપને જાણનારો માનવી જ મોહ (કષાય) પર વિજય મેળવી શકે છે. મોહનીય કર્મપર વિજય મેળવવાના ઉપાય સ્વરૂપે પૂર્વાચાર્યોએ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે. ધર્મ: ધર્મ બે પ્રકારના છે. સુધર્મ અને કુધર્મ. જેમ થોરનું દૂધ, ગાયનું દૂધ અને પહેલી નજરે જોતાં દૂધ જ દેખાય છે પરંતુ મોઢામાં મૂકતાં તેનો સ્વાદ પરખાઈ જાય છે, તેમ સુધર્મ અને કુધર્મનો બાહ્ય લેબાસ એક દેખાય પરંતુ ભીતરનું તત્ત્વ ભિન્ન ભિન્ન છે. તત્ત્વજ્ઞાન પારખુને તેની ગડબેસી જાય છે. ધર્મનું માહાલ્ય દર્શાવતાં ‘ધર્મકલ્પદ્રુમ(પૃ.૯)માં પંન્યાસ વજસેનવિજયજી કહે છે: “ધર્મથી કલંકરહિત એવા ઉત્તમકુળમાં જન્મ, શ્રેષ્ઠ જાતિ, દીર્ઘ આયુષ્ય, દીર્ધ બળ, . નિરોગીપણું, નિરુપમ ભોગ, શ્રેષ્ઠ કીર્તિ, બુદ્ધિ તેમ જ સ્વર્ગ અને અપવર્ગના સુખો મળે છે.” યોગબિંદુ' ગ્રંથકાર ધર્મની મહત્તા બતાવતાં કહે છે, “ધર્મમાં દાનનું સ્થાન પ્રથમ છે. દાના દરિદ્રતાનું નાશ કરે છે, લોકોમાં કીર્તિ વધારે છે, દાનેશ્વરી લોકમાં પ્રિય છે.” પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે ધર્મના પ્રકાર બતાવ્યા છે. दानं सुपात्रे विशदंचशीलं,तपो विचित्रंशुभभावनाच । भवार्णवोत्तारणयान पात्रं, धर्मचतुर्धा मुनयो वदन्ति।। અર્થ: પૂર્વાચાર્યોએ સંસાર સાગરને તરવામાં પ્રવહણ સમાન ધર્મના ચાર પ્રકાર કહ્યા છે. સુપાત્રદાન (દાન), નિર્મળ શીલ, વિશિષ્ટ પ્રકારનો તપ અને શુભભાવ. દાનઃ જીવન એક પવિત્ર મંદિર છે. આ મંદિરને સ્વચ્છ રાખવા સત્કર્મ આવશ્યક છે. પરિગ્રહની મૂચ્છ ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય દાન છે. દાનના પાંચ પ્રકાર છે. ૧. અભયદાન ૨. સુપાત્રદાન ૩. અનુકંપાદાન ૪. ઉચિત દાન પ. કીર્તિદાન. પ્રથમના બે દાનથી મોક્ષ મળે છે. બાકીના ત્રણ પ્રકારના દાનથી સાંસારિક સુખો મળે. (૧) અભયદાન : બંધન, વધ, અતિભાર, માર અને ઉપેક્ષાથી ઉદાસીન બનેલા પીડાતા દુઃખી જીવોને છોડાવી મુકિત આપવી તે અભયદાન' છે. શ્રી નેમનાથકુમાર રાજેમની સાથે વિવાહ કરવા ગયા ત્યારે વાડામાં પૂરાયેલા પશુઓનો ચિત્કાર સાંભળી તેમણે પશુઓને અભયદાન આપ્યું. (૨) સુપાત્રદાનઃ જેની પાસે વિદ્યા અને સદાચાર હોય, જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ ત્રિરત્નનું આરાધના હોય તે For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ સુપાત્ર’ કહેવાય છે. શાલિભદ્રના આત્માએ પૂર્વે સંગમ ગોવાળના ભવમાં તપસ્વી, પંચાચારના પાલક સુપાત્રા અણગારને ભાવપૂર્વક,ખીર વહોરાવી અપાર પુચરાશિ મેળવી. શ્રી ભગવતી સૂત્રમાં રેવતી શ્રાવિકાએ સિંહા અણગારને નિર્દોષ આહાર વહોરાવી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કવિ ષભદાસે સમકિતસાર રાસ ચોપાઈ-o, કડી-૨૩૯-૨૪૦માં સુપાત્રદાનની મહત્તા જણાવી છે. (૩) અનુકંપાદાન : દીન, દુઃખી, ગરીબ, કંગાળ, રોગી અને બીમારને દયા ભાવથી પ્રેરાઇ સહાનુભૂતિ થી. તેમને અન્ન, વસ્ત્ર, મકાન, ઔષધ આપવા તે ‘અનુકંપાદાન' છે. દુષમ-દુકાળના સમયમાં જગડુશા એ દયા અને અનુકંપાથી પ્રેરાઇ અઢળક ધાન્ય અનેક રાજાઓને આપ્યું હતું. (૪) ઉચિતદાન: યોગ્ય અવસરે ઇષ્ટ અતિથિને, દેવ-ગુરુના આગમનની વધામણી આપનારને લેખક, કવિ આદિ સાહિત્યકારોને, શિક્ષક-પંડિત, શાસ્ત્રીઓને, વિદ્યાર્થી, કલાકારોને પ્રસન્ન ચિત્તે દાન આપવું તે “ઉચિતા દાન' છે. જૂનાગઢના નરેશ રાખેંગારને શિકારનો શોખ હતો. એક દિવસ મરેલા સસલાઓને ઘોડાના પૂછળે. બાંધી પાછો ફરતો હતો ત્યારે રસ્તો ભૂલી ગયો. માર્ગમાં ચારણ દુંદાળ મળ્યા. રાજાએ તેને સાચો માર્ગ પૂછયો. ચારણે સાચો રસ્તો બતાવતાં કહ્યું જીવ વધંતા નરગગઇ, અવધૂતા ગઇ સગ્ગ * હું જાણુંદો વાટડી, જિણ ભાવે તિણ લગ્ન.” અર્થ: જીવહત્યા કરનારો નરકમાં જાય છે. દયા પાળનારો સ્વર્ગમાં જાય છે. મને ફકત આ બે માર્ગની ખબર છે. હે રાજન! તને જે ગમે તે રસ્તે તું જા.” રા ખેંગારે ખુશ થઇ જીવદયા પાલનની પ્રતિજ્ઞા લીધી. તેમણે ચારણને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું. આમ, રાખેંગારે ધર્મબતાવનારને ઉચિત દાન આપી બહુમાન કર્યું. (૫) કીર્તિદાન: યશ, પ્રતિષ્ઠાના વિસ્તાર માટે દાન આપવું તે ‘કીર્તિદાન’ છે. વર્તમાન કાળે પ્રાયઃ આજ દાનની બોલબાલા છે. શીલ ધર્મ 1 . બ્રહ્મચર્યનું રક્ષણ કરવું તે શીલધર્મ છે.તંવંમ ભગવં બ્રહ્મચારી સ્વયં ભગવાન છે. મહાભારતના શાંતિપર્વમાં ૨૪૩મા અધ્યાયમાં કહ્યું છે - તૃહવિર્યેા હૈ તો ન નનન્તિ પરમર્ષયઃા મહર્ષિઓ બ્રહાચર્યના પ્રતાપથી લોકમાં વિજય મેળવ્યો. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની ઠેર ઠેર પ્રશંસા કરી છે. “આ સઘળા સંસારની રમણીનાયકરૂપ; એત્યાગી, ત્યાગું બધું, બાકી શોકસ્વરૂપ.” રાવણે સીતાનું અપહરણ કરી પોતાની બનાવવા માટે અનેક પ્રલોભનો આપ્યા પરંતુ મહાસતી સીતાએ પોતાના શિયળની અભૂતપૂર્વ રક્ષા કરી. શીલવાન સતીએ અપવાદના ભયથી અગ્નિ પ્રવેશ કર્યો પરંતુ શીલના પ્રભાવે અગ્નિ પણ શીતળ થઇ ગયો. મહાસતી કળાવતી, શીલવતી, સુભદ્રા, વિજયાશેઠાણી જૈન જગતમાં પ્રસિદ્ધ છે, તેવી જ રીતે સુદર્શન શેઠ, જંબુસ્વામી, વિજયશેઠનાં દષ્ટાંતો ઈતિહાસમાં વિખ્યાત છે. શીલધર્મ માટે પ્રેરણાદાયી છે. શીલવ્રતનું પાલન સ્ત્રી અને પુરુષ બંનેએ કરવાનું હોય છે. પુરુષે પરસ્ત્રીગમન અને સ્ત્રીએ પરપુરુષગમનો ત્યાગ કરવાનો છે. સર્વથા બ્રહ્મચર્યનું પાલન સર્વોત્તમ છે. નિર્મળપણે શીલવતનું પાલના For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કરવાથી શુભગતિ મળે છે. અબ્રહ્મ સંયમ સાધનામાં અડચણરૂપ છે. તપ ધર્મ ઈચ્છાઓને ઓછી કરી સમત્વભાવને પુષ્ટ કરવો તે તપ છે. કબીરજી તેને “ઉન્મનીભવન’ (નિજગુણમાં વસવું) કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં સૂબના પમાં સ્થાને કહ્યું છે, “રસ-રુધિર, માંસ, મેટોડસ્થિમજ્ઞાશુIષ્યનેન તથન્તિ, વાશુમાન રૂલ્યસ્તપનીમ્ નિવૃત્ત ” અર્થાત્ લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા, વીર્ય આદિ જેના દ્વારા તપે અથવા જે અશુભ કર્મોને તપાવી નષ્ટ કરે તે તપ છે. સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં તપની પરિભાષા કરતાં કહ્યું છેઃ મૈક્ષયાર્થતણુતે તિતપ:/કર્મ ક્ષય કરવા માટે શરીર, ઈન્દ્રિય, મન આદિને તપાવવાવેતપ છે. બાર પ્રકારનાં તપઃ જેમ સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવામાં આવે તો તે ધાતુમાટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરે છે, તેમ કર્મરૂપી મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપી અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજ રૂપને ધારણ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના બાર ભેદ છે. બાહ તપનાં ભેદ છે. (૧) અનશન ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવો. (૨) ઉણોદરી દ્રવ્યથી ભૂખથી ઓછું ખાવું. ભાવથી વસ્તુઓનો સંક્ષેપ કરવો. (૩) ભિક્ષાચાર્ય સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી તે વૃત્તિસંક્ષેપ છે. (૪) રસપરિત્યાગઃ ઘી, તેલ આદિ વિગયયુક્ત આહારનો અને રસાસ્વાદનો ત્યાગ કરવો. , (૫) કાયક્લેશ દેહદમન કરવું, વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનો સ્વીકારવા. (૬)પ્રતિસંલીનતા પાંચે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકવી. આવ્યંતરતપનાં ભેદ. (૧) પ્રાયશ્ચિતઃ વ્રત પાલનમાં લાગેલા દોષની વિશુદ્ધિ કરવી. (૨) વિનય વિશેષ પ્રકારેનમ્રતાપૂર્વકનો વ્યવહાર કરવો. (૩) વૈચાવૃત્ય: શ્રમણોની આહારપાણી આદિ દ્વારા સેવા કરવી. (૪) સ્વાધ્યાય : આગમજ્ઞાન પ્રાપ્ત કરવા શાસ્ત્રોનું અપ્રમત્તપણે પઠન-પાઠન કરવું. (૫) ધ્યાન એકાગ્રતાપૂર્વક ચિંતન, ચિત્તવૃત્તિનો વિરોધ કરવો. (૬) વ્યુત્સર્ગ ત્યાગવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો. તપ દ્વારા કર્મનો આત્યંતિક ક્ષય થાય છે અને છેવટે મોક્ષ કે પરમપદનું અનિર્વચનીય સુખ માણી શકાય છે. તપ એ કર્મક્ષયનું અમોધ સાધન છે. તીર્થકરો તે જ ભવે મુકિતગામી હોવા છતાં તેમણે તપ કર્યો હતો. ભગવાન શ્રી કષભદેવે એક વર્ષ સુધી અને ભગવાન શ્રી મહાવીર સ્વામીએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા. તપથી મનોરથો સિદ્ધ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને માગધ, વરદાન, સિંધુ, ગંગા અને પ્રભાસ વગેરે ખંડના અધિષ્ઠાતા દેવોને પ્રસન્ન કરી છખંડ પર વિજય મેળવે છે. For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. છ ખંડને જીતનારા સનકુમાર ચક્રવર્તીએ તપના પ્રભાવથી ખેલોષધિ આદિ અનેક લબ્ધિઓ મેળવી હતી. વિવેકરહિત કરેલા તપથી દેહદમનની ક્રિયા થાય છે, વિશેષ કોઇ લાભ થતો નથી. તામલી તાપસે અજ્ઞાનપણે એટલો તપ કર્યો કે તેટલો તપ જૈનધર્મની વિધિ પ્રમાણે કર્યો હોત તો તે સિદ્ધ બન્યા હોત. અજ્ઞાનતાથી કરેલો તપ નિષ્ફળ ગયો. ભાવધર્મ ભાવધર્મનો મહિમા દર્શાવતાં કહ્યું છે: दानं तपस्थाशीलं, नृणां भावेन वर्जितम्। अर्थहानिः क्षुधापीडा, कायकलेशश्च केवलम्।। અર્થ : ભાવ વિનાનું દાન માત્ર દ્રવ્યનો વ્યય છે. ભાવ વિનાનું તપ માત્ર લાંઘણ (કાયાને કષ્ટરૂપ) ભાવ વિનાનું શીલવ્રત એ માત્ર કાયકલેશ છે. આમ, ભાવ વિનાના આ ધર્મોથી શું ફળ મળે ? ભરતચક્રવર્તી, મરુદેવી માતા,પ્રસન્નચંદ્રરાજર્ષિ, વલ્કલગીરી અને ગૌતમ સ્વામીથી પ્રતિબોધિત ૫૦૦ તાપસો માત્ર ભાવનાની પ્રબળતાના કારણે તે જ ભવમાં મોક્ષમાં ગયા. જેમ ઉદય પામતો નાનો સૂર્ય પણ અંધકારના સમૂહને નાશ કરે છે, તેમ થોડું પણ અનુષ્ઠાન ભાવની વિશુદ્ધિપૂર્વક થાય તો કર્મરૂપી કચરો સાફ થાય છે. “કલ્યાણમંદિર સ્તોત્ર'માં શ્રી કુમુચંદ્રમુનિ કહે છે: સ્માયિાદ પ્રતિપત્િનમાવશૂન્ય ભાવ શૂન્ય ક્રિયાઓ ફળતી નથી. ભાવ બે પ્રકારના છે. (૧) પ્રશસ્તભાવ (૨) અપ્રશસ્ત ભાવ. જિનાજ્ઞાના પાલન માટે નિ:સ્પૃહભાવે, કર્મ નિર્જરાના લક્ષ્યથી, સ્વસ્વરૂપને પામવાના હેતુથી જ ધર્મ કરાય તો તે પ્રશસ્તભાવ' છે. આ લોક અને પરલોકની ભૌતિકતાના પ્રાપ્તિ માટે, નિયાણાપૂર્વક કરેલો (તપ) ધર્મતે‘અપ્રશસ્તભાવ' છે. ભાવ એ ધર્મનો એકડો છે. ભાવથી જ દાન, શીલ અને તપ ધર્મમાં તેજસ્વીતા આવે છે. ભાવધર્મથી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. ' - સમિતિ અને ગુપ્તિ સહિત જૈનદર્શનની સર્વ ધાર્મિક ક્રિયાઓમાં અહિંસાની ભાવના વિદિત થાય છે. જૈનદર્શન અહિંસાને પ્રાધાન્ય આપે છે. જૈન શાસ્ત્ર (પુષ્પમાલાશ્લોક-૫)માં અહિંસાની મહત્તા બતાવતાં કહ્યું છે: किंसुरगिरिणो गरुयं? जल निहिणो किंव होज्ज गंभीरं ? कि.गयणाउ विसालं ? काव्व अहिंसासमोधम्मो? . અર્થ: આ જગતમાં મેરૂ પર્વતથી વધુ ઊંચું શું છે? સાગરથી ગંભીર શું છે? આકાશથી વધુ વિશાળ શું છે? અહિંસા સમાન બીજો કયો ધર્મ(મહાન) છે? અર્થાતઅહિંસાની તોલે એકપણ ધર્મના આવે. અહિંસાનું માહાસ્ય દર્શાવતાં પૂર્વાચાર્યો કહે છે. ___ कल्याणकोडिजणणी दुरंतदुरियारिवग्गणिठ्ठवणी। * સંસાર નહિતરશ્વિયદોડ્રનીવદયાII : અર્થ: છોડો કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં દારૂણ દુઃખોનો નાશ કરનાર, અને સંસાર સાગરમાંથી તારનાર એકમાત્ર જીવદયા જ છે. અહિંસાની હિમાયત કરતાં પૂર્વાચાર્યે કહે છે: For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ एवंखुनाणिणो सारंजंन हिंसइ किंचण। अहिंसा समयंचेव, एयावन्तवियाणिया।। અર્થ: જ્ઞાનીઓના કહેવાનો સાર એક જ છે કે કોઇ પણ જીવની હિંસા ન કરો. અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલો શાશ્વત ધર્મ સમજો. ભારતના મહર્ષિઓએ એકી અવાજે જાહેર કર્યું છે કે, યા ધર્મોમૂહૈ અઢાર પાપસ્થાનકમાં સૌથી મોખરે પ્રાણાતિપાતને મૂકવામાં આવ્યું છે. પ્રાણાતિપાત એટલે જીવહિંસા. જીવહિંસા વેર વધારનારી અને ભારે કર્મબંધ કરાવનારી છે તેથી મહાવત અને અણુવતમાં સૌ પ્રથમ જીવહિંસાથી નિવૃત્ત થવાનું વિધાન છે. શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છે? कृतकर्म अवश्यमेव भोक्तव्यं, कल्पकोटि शतैरपि। અર્થ: દોડો વર્ષ વીતી ગયા છતાં કરેલા પાપકર્મોની સજા અવશ્ય ભોગવવી પડે છે. સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના આત્માએ અઢારમા બિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને જીર્ણ વસ્ત્રની જેમ ચીરી નાખ્યો તથા તપતું સીસું શય્યાપાલકના કાનમાં રેડાવ્યું. તે ભયંકર પાપના પરિણામે તેઓ સાતમી નરકમાં ગયા. રે! કર્મોએ પ્રભુને પણ ન છોડયા. ધર્મરુચિ અણગાર સમિતિના મર્મને સમજનાર અહિંસાના સાચા ઉપાસક બન્યા તેમણે હિંસાના દોષથી બચવા કડવું ઝેર શાક આરોગી સંખ્યાબંઘ જીવજંતુઓની પ્રાણ રક્ષા કરી. મહાભારત'ના અનુશાસન પર્વમાં પ્રશસ્તિ વાકયો ઉચ્ચારેલા છે તે સુયોગ્ય છે? अहिंसा परमोधर्मस्तथाडहिंसा परोदमः। ___ अहिंसा परमंदानमहिंसा परमंतपः।। અર્થ: અહિંસા પરમ-શ્રેષ્ઠ ધર્મ છે, ઉત્તમ દમ, ઉત્તમ દાન અને ઉત્તમ તપ છે. મુનિ છકાયના જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલપ વડે પણ હિંસા કરતા નથી. તેઓ માત્ર દેહના નિર્વાહ અર્થે નિર્દોષ, સુઝતા આહાર-પાણી વહોરે છે. તેમાં પણ કોઇ પ્રકારની હિંસા ન હોય તેવી પ્રતિજ્ઞા સમિતિ-ગુપ્તિમાં સમાયેલી સાધુની પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વકની હોય છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર', અ-૪, ગા.૮માં કહ્યું છે: जयंचरे जयं चिट्टे,जयंमासेजयंसए। जयंभुजंतो भासंतो पावकम्मं न बंधई।। અર્થ: યત્નાપૂર્વક ચાલવાની, ઉભા રહેવાની, બેસવાની, સુવાની, ભોજન કરવાની અને બોલવાની ક્રિયા કરનાર પાપ કર્મ બાંધતા નથી. અયત્નાપૂર્વકની ક્રિયામાં જીવહિંસા હોવાથી પાપકર્મને આમંત્રણ આપે છે. વળી, કષાય યુક્તા ક્રિયામાં ભાવહિંસા હોવાથી કર્મબંધ થાય છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા ભવભ્રમણ કરાવે છે. અકિય એ સિદ્ધત્વનું લક્ષણ છે. ઇર્યાપથિકી દિયા સિદ્ધત્વ સુધી લઇ જાય છે. નાનકડા અયવંતા મુનિ ઈરિયાવહિયાની ક્રિયા કરતાં કરતાં સર્વ જીવોને હદયથી ખમાવતાં સર્વજ્ઞ બન્યા! રોહિણેય મુનિએ સિદ્ધત્વ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી અધર્મયુક્ત ક્રિયાઓનો ત્યાગ કર્યો. તેમણે આરંવ યુક્ત અને કષાયયુક્ત ક્રિયાથી વિમુખ બની અનારંભી અને અક્રિય ભાવ સન્મુખ દોટ મૂકી. “પાપક્રિયાની જે છોડે રુચિ, તેને મળે મોક્ષ ની કુચી.” For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આઠ પ્રકારનામદદ (૧. શ્રી સમવાયાંગ સૂત્ર-૮૧) મદ એટલે અભિમાન, અહંકાર. જે સ્થાન અથવા કારણથી જીવ અભિમાન કરે છે તેને “મદસ્થાન' કહે છે. મદ આઠ છે. તેના દષ્ટાંત નીચે મુજબ છે. ૧) જાતિમદઃ માતૃપક્ષની શ્રેષ્ઠતાનો અહંકાર. ઉદા. હરિકેશી મુનિનો પૂર્વભવ. ૨) કુળમદઃ પિતૃવંશની ઉચ્ચતાનો અહંકાર. ઉદા. મરિચીકુમાર. ૩) બળમદ શરીરની શકિતનો અહંકાર. ઉદા. શ્રેણિક રાજા. ૪) રૂપમદ રૂપ- સૌંદર્યનો અહંકાર. ઉદા. સનકુમાર ચક્રવર્તી. ૫) તપમદઃ ઉગ્ર તપશ્વર્યા કરી શકે તેનો અહંકાર. ઉદા. લક્ષ્મણાસાધ્વીજી, કુરગડુનો આગલો ભવ. ૬) ઋતમંદ વિદ્યાનો અહંકાર.દા.ત. સ્થૂલિભદ્રમુનિ. o) લાભમદઃ ધન-સંપત્તિ આદિપ્રાપ્તિનો અહંકાર. ઉદા. સુભૂમ ચક્રવર્તી. ૮) ઐશ્વર્યમદ:પ્રભુતા, પદ, પ્રતિષ્ઠાનો અહંકાર ઉદા. દશાર્ણભદ્રરાજા. આ સર્વમદ સ્થાનોથી નિવૃત્તિ અને નમ્રતા, મૃદુતામાં પ્રવૃત્તિ માટે રોહિણેય મુનિ સદા પ્રયત્નશીલ રહ્યા. તેમણે ચાર પ્રકારની વિકથાનો ત્યાગ કર્યો. કથાઃ કથા એટલે વાર્તા. કથા બે પ્રકારની છે. ધર્મકથા અને વિકથા. ધર્મકથામાં તીર્થકરો અને મહાપુરુષોના ચારિત્રો હોય છે, જે આત્મામાં સંવેગ અને નિર્વેદના ભાવ જગાડે છે તેથી તે ઉપાદેય છે. વિકથા કર્મબંધ કરાવનારી હોવાથી આત્મપરિણામોમાં વિકાર જાગૃત કરાવે છે તેથી તે હેય છે. વિકથા ચાર પ્રકારની છે. રાજ્ઞા સ્ત્રીનાં વશાનાં, ભવત્તાનાં વિવિઘા થાઃ | संग्रामरुपसध्दस्तुस्वादाद्या विकथाःस्मृताः।। અર્થ: રાજા-મહારાજાઓના યુદ્ધની કથા તે રાજકથા છે. સ્ત્રીના રૂપ-લાવણ્યમય સૌંદર્યની કથા છે. સ્ત્રીકથા છે. દેશની ઉત્તમ વસ્તુઓની કથા તે દેશકથા છે અને ભોજન સંબંધી કથા તે ભક્ત કથા છે. સંબોધસત્તરી નામના પ્રકરણની વૃત્તિમાં સાત પ્રકારની વિકથા જણાવેલી છે. (૧) રાજકથા (૨) સ્ત્રીકથા (૩) દેશકથા (૪) ભત્ત(ભ૪)કથા (૫) મૃદ્ધીકથા (૬) દર્શનભેદિનીકથા (6) ચારિત્રભેદિનીકથા. ૧) રાજકથાઃ રાજા કેરાજાના યુદ્ધનું વર્ણન કરનારી કથાને ‘રાજકથા છે. જેમકે, આ રાજા અત્યંત બળવાન હોવાથી રાજા ભીમની જેમ યુદ્ધ કરનારો છે. તે ચિરકાળ સુધી રાજય કરશે. ૨) સ્ત્રીકથા: સ્ત્રીના સૌંદર્યની પ્રશંસા અથવા નિંદા) કથા તે સ્ત્રીકથા છે. જેમકે, આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. તેની ચાલ ગજેન્દ્ર જેવી છે. સ્ત્રી સંબંધી દેશ, જાતિ, કુળ, રૂપ, નામ, પહેરવેશ અને પરિજનની કથાનો સમાવેશસ્ત્રીકથામાં થાય છે. ૩) દેશકથાઃ કોઇ નગર, શહેર કે ગામની કથા તે ‘દેશકથા' છે. માલવ દેશ રમણીય છે. તે ધાન્ય અને સુવર્ણ માટે પ્રખ્યાત છે, જયારે ગુર્જરદેશ દુર્ગમ છે. લાટદેશ ભીલ લોકોથી ભરપૂર છે. કુંતલ દેશ સુખમાં સ્વર્ગ સમાન એ ભત્તકથા ભોજનના સ્વાદ વિશેની કથા તે ભકત્તકથા' છે. જેમકે, કોઇ સમાંરભમાં ઘણી ઉત્તમ સ્વાદિષ્ટ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વાનગીઓ બની હતી. તેનો સ્વાદ દાઢમાં છે. અથવા કોઇના જન્મદિવસની મહેફિલમાં ગયા ત્યાં જમવામાં કોઇ સ્વાદ જ ન હતો વગેરે. ૫) મૃદ્ધીકથા શ્રોતાના ચિત્તને મૃદુ બનાવે તે “મૃદ્ધીકથા' છે. જેમકે, “હે પુત્ર! હે વત્સ!અમને આમ નિરાધાર મૂકી તુપ્રવ્રજિત થઇશ?'' જેમાં પુત્રના હદયમાં કરુણા ઉત્પન્ન કરાવે તેવા ભાવ હોય છે.' ૬) દર્શનભેદિનીકથાઃ જેમાં અન્ય દર્શનીઓના ધર્મ, તહેવાર, ક્રિયાકાંડની પ્રશંસા કરવામાં આવે છે તે ‘દર્શનભેદિની કથા છે. જેમકે, બુદ્ધનું શાસન કઠોર તપ ઇત્યાદિને અવગણે છે તે યોગ્ય છે. વળી બુદ્ધ ધર્મ સૂક્ષ્મ અર્થ જણાવનારું હોવાથી સાંભળતા યોગ્ય છે. સ્વામીનારાયણના ઉપવાસમાં ફરાળ ખાઇ જલસા કરવાના હોય છે તેથી તેવા ઉપવાસ યોગ્ય છે ઇત્યાદિ. ૦) ચારિત્રભેદિનીકથાઃ જેમાં વ્રત ગ્રહણ કરેલા અથવા વ્રત લેવાને તત્પર થયેલા પુરુષના ચારિત્ર સંબંધી વિચારનો ભેદ કરવામાં આવે છે તે ચારિત્રભેદિનીકથા' છે. જેમકે વર્તમાન અવસર્પિણી કાળના પાંચમા દુષમ' નામના આરામાં કેવળી ભગવંત નથી. તેમના વિના ચારિત્રની શુદ્ધતા કે અશુદ્ધતા કોણ જાણી શકે? તેથી આ કાળમાં ચારિત્ર ગ્રહણ કરવું નકામું છે. વળી, બહુ પ્રમાદવાળા આ કાળમાં શું ચારિત્ર લઈને શું માત્ર દેહને પીડિત કરવો? ગિરિના શિખર પરથી પડવું સહેલું છે પરંતુ ચારિત્ર પાળવું અત્યંત દુષ્કર છે. આજે યથાખ્યાત ચારિત્ર તો વિચ્છેદગયું છે માટે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો એ જ શ્રેષ્ઠ છે.” વિકથાનો સમાવેશ શાસ્ત્રકારોએ પ્રમાદમાં કર્યો છે. मज्जं विसयकसाया, निद्दा विकहायपंचमी भणिया । एएपंच पमाया, जीवं पाङति संसारे।। અર્થ: મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાએ પાંચ પ્રમાદ છે. આ પાંચ પ્રમાદ જીવાત્માને સંસારમાં પાડે છે. તેથી પૂર્વાચાર્યો કહે છે; જે રાત દિવસો જાય કરતાં સદ્દધર્મની આરાધના, તેહી જ સફળ જાણ ચેતન રાખ ન તેમાં મના; રત્નો કરોડો આપતાં પણ જે ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશપ્રભુ મહાવીરનો સંભારજે તું ક્ષણે ક્ષણે.” વિકથાથી આત્મા કર્મોથી દંડાય છે તેથી રોહિણેય મુનિએ સંયમ પર્યાયમાં વિકથાનો ત્યાગ કરી ધર્મ કથા કરી. તેમણે સંયમ જીવનમાં બાધક નિદ્રા નામના પ્રમાદનો પણ ત્યાગ કર્યો. નિદ્રા નિદ્રા= ઊંઘ. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા આવે છે. તે પાંચ પ્રકારની છે. (૧) નિદ્રા સુખેથી જાગૃત થવાય તેવી નિદ્રા. જેમકે ખખડાટથતાં જ ઉઠી જવાય તેવી અન્ય નિદ્રા. (૨) નિદ્રા-નિદ્રા દુખેથી જાગૃત થાય તેવી નિદ્રા. જેમકે ઢંઢોળીને ઉઠાડો ત્યારે ઉઠે તેવી નિદ્રા. (૩) પ્રચલા બેઠાં બેઠાં કે ઉભા ઉભા આવે તેવી નિદ્રા. (૪) પ્રચલા-પ્રચલા ઘોડા, બળદ વગેરેની જેમ ચાલતાં ચાલતાં આવે તેવી નિદ્રા. (૫) થીણદ્ધિ અથવા સ્થાનદ્ધિ વાસુદેવથી અર્ધાબળવાળી નિદ્રા. એ જિતકલ્પની વૃત્તિમાં કહ્યું છે, “સ્થાનદ્ધિ નિદ્રાનો જેને ઉદય થાય છે તે અતિ સંકિલષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને પૂર્ણ કરે છે. તે સમયે તેના શરીરમાં વાસુદેવથી For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ અર્ધ (અસાધારણ) બળ હોય છે. તે નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણ ગણું કે ચાર ગણું બળ હોય છે. આ નિદ્રાનરકગામી જીવને જ હોય છે.” શ્રી ભગવતી સૂત્ર’ શ૧૨, ઉ.૨, સૂ.૧૧ માં વીરપ્રભુની શય્યાતરી અને મૃગાવતી શ્રાવિકાની નણંદ જયંતી શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંતા સુવું સારુ કે જાગવું સારું ?' પ્રભુએ ઉત્તર આપ્યો, “અધર્મીજનો અધર્મમાં રાચેસાચે છે તેથી તેઓ સૂતા જ સારા છે જયારે ધમ જીવો આત્માને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડે છે તેથી તેઓ જાગતા જ સારા છે.” રોહિણેય મુનિએ કર્મનો સંકેલો કરવા અપ્રમત્ત બની સાધના શરૂ કરી. સતત કર્મ નિર્જરાનું નિદિધ્યાસન આત્મા અને કર્મના જંગમાં આત્માને વિજયી બનાવે છે. રોહિણેય મુનિની વિશુદ્ધિ તરફની ગતિ વેગવંતી બની. તેમણે પરિષહો અને ઉપસર્ગો પર વિજય મેળવ્યો. પરિષહ: પરિ + ષહ = પરિષહ. પરિ = ચારે બાજુથી; ષહ = સહન કરવું. કષ્ટ, દુઃખ, સમતાભાવે, આત્મલક્ષે સહન કરવાં પરંતુ સંયમમાર્ગથી ચલિત ન થવું. મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મનિર્જરા અર્થે સખ્યપ્રકારે સહન કરવું તે પરિષહ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય'માં પરિષહની વ્યાખ્યા કરતાં કહ્યું છે. . परिसोढव्याजइणा मग्गा विच्चुइ विणिज्जराहेऊ। जुत्तो परीसहा ते नुहादओ होंति बाविसं ।।३००४।। અર્થ: મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અથવા વિશેષ નિર્જરા હેતુ જે વિશેષ સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહેવાય છે. તે પરિષહ સુધા, પિપાસા વગેરે બાવીસ છે. “શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર'માં વાચક ઉમાસ્વાતિજી પણ તેવું જ કહે છે. | મા વ્યવનનિર્નાર્થરિસોઢવ્યા પૂરીષ8:/૬૮// અર્થઃ સમ્યગદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના બીજા અધ્યયનમાં બાવીસ પરિષહોનું વિસ્તૃત વર્ણન છે. (૧) સુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) અચેલ (૦) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષધા (૧૧) શય્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૦) તૃણ સ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કારપુરસ્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન (૨૨) દર્શન. (૧) ક્ષુધા પરિષહ: અતિશય ભૂખની વેદના એ સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાય તો સંયમી શ્રમણ ગોચરી લાવી સુધા શાંત કરે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ આહાર ગ્રહણ કરે અને ન મળે તો દોષિત આહારતો ન જ ગ્રહણ કરે. મનને મક્કમ બનાવી સુધાને સહન કરે તે ક્ષુધા જય છે. (૨) પિપાસા પરિષહ : અતિશય તૃષાની વેદના તે પિપાસા પરિષહ છે. તરસને સમભાવે સહન કરે પરંતુ અચિત્ત, અકલ્પનીય જળ ગ્રહણ ન કરે. મુખ અત્યંત સુકાતું હોય છતાં પ્રસન્નતાથી સહન કરે તે પિપાસા પરિષહ જય. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ 330 , વ છે. (૩) શીત પરિષહ: અતિશય ઠંડીની વેદના એ શીત પરિષહ છે. શીત કાળમાં મર્યાદિત વસ્ત્રો રાખી ઠંડીની પીડાને સહન કરે પણ અગ્નિ આદિની ઈચ્છાન કરે તે શીત પરિષહ જય છે. (૪) ઉષ્ણ પરિષહ: અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. ઉનાળામાં સૂર્યના ધોમધખતા તાપથી વ્યાકુળ બની, મુનિ ઠંડક આદિ સુખના સ્થાનની ઈચ્છા ન કરે. વળી, પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ પણ ન ઈચ્છે એ ઉષ્ણપરિષહ જય છે. (૫) દંશમશક પરિષહ: ડાંસ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના એ દંશમશક પરિષહ છે. ઉપદ્રવવાળા સ્થાનને છોડી અન્ય સ્થાને ન જાય તેમજ દેહપીડકજીવો પ્રત્યે દ્વેષ ભાવ ન લાવે, એ દંશમશક પરિષહજય છે. (૬) અચલ પરિષહ: શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પ મૂલ્યવાળાં, મર્યાદિત વસ્ત્રો ધારણ કરવાં એ અચેલ પરિષહ છે.જિનકલ્પી મુનિ અચેલક હોય છે, તેમાં લજ્જા ન રાખે એ અચેલ પરિષહજય છે. (૦) અરતિ પરિષહ . અસુવિધાને કારણે સંયમ પાલનમાં અરતિ-અણગમો થાય તે અરતિપરિષહ છે. શુભ ભાવનાથી, ચિત્તને સ્વસ્થ કરી સંયમમાં ઉધમ કરવો એ અરતિ પરિષહ જય છે. (૮) સ્ત્રી પરિષહ: સ્ત્રી સ્વ સમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કરે છે કે ભોગ-પ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરિષહ છે. સ્ત્રીની ચેષ્ટા સમક્ષ ધ્યાન ન આપે, સ્ત્રીના સંસર્ગથી દૂર રહી મન અને ઈન્દ્રિયોનું નિયંત્રણ કરે તે સ્ત્રી પરિષહ જય છે. સિંહ ગુફાવાસી મુનિનું સ્ત્રી પરિષહથી પતન થયું જ્યારે સુદર્શન શ્રેષ્ઠીએ આ પરિષહપર વિજય મેળવ્યો. (૯) ચર્ચા પરિષહ: ચર્ચા = વિહાર, વિહારમાં પથ્થર, કાંટા આદિ પ્રતિકૂળતા આવે એ ચર્ચા પરિષહ છે. મુનિએ એક સ્થાને નિયતવાસન કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો તે ચર્યાપરિષહ જય છે. (૧૦) નિષધાપરિષહ: નિષધાના બે અર્થ છે. (૧) ઉપાશ્રય (૨) બેસવું. અનભ્યસ્ત, અપરિચિત સ્મશાન, ઉધાન, ગુફા, શૂન્ય ઘર, ખંડેર કે ઊંચી નીચી જમીનવાળી જગ્યામાં, સ્ત્રી-પશુ-નપુંસકરહિત સ્થાનોમાં અમુક સમય સુધી આસન લગાવી અડગ રહેવું, ઉપસર્ગ થાય તો ભયભીત ન થતાં સમભાવપૂર્વક, નીડરતાથી સહન કરવું એ નિષધાપરિષહ જય છે. (૧૧) શય્યા પરિષહઃ અનુકૂળ કે પ્રતિકૂળ શય્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ શય્યા મળતાં હર્ષ ન પામવો અને પ્રતિકૂળ શય્યા મળતાં ખેદનપામવો એ શય્યાપરિષહ જય છે. (૧૨) આક્રોશ પરિષહઃ - કોઈ અજ્ઞાની - દ્વેષી આક્રોષ- તિરસ્કાર કરે તે આક્રોશ પરિષહ છે. આક્રોશયુક્ત, કઠોર, નિંદારૂપ, અસભ્ય વચનને સાંભળવા છતાં ચિત્તને પ્રસન્ન રાખી સહન કરવું તે આક્રોશ પરિષહ જય છે. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ (૧૩) વધ પરિષહ: કોઈ અજ્ઞાની, દ્વેષી મારે, પીટે, મરણાંત કષ્ટ આપે તે વધુ પરિષહ છે. અત્યાચાર કરનાર ઉપર દ્વેષભાવ ન રાખે, જ્ઞાતાદા ભાવમાં ટકી રહે તે વધપરિષહ જય છે. મેતારાજ મુનિને સોનીએ વધ પરિષહ આપ્યો છતાં મુનિ અસહ્ય વેદના સહન કરતા સર્વ જીવોને ખમાવતાં સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાન પામ્યા. (૧૪) યાચનાપરિષહ : સંયમના નિર્વાહ માટે જરૂરી આહાર-પાણી, વસ્ત્ર, પાવાદિની ગૃહસ્થો પાસે યાચના કરવી તે યાચના પરિષહ છે. યાચના કરતાં અપમાન, અપશબ્દ કે હડધૂત થાય તો પણ સહન કરે. દીનતા, હીનતા કે ખુશામત ન કરે. લઘુતા કે શરમનો અનુભવ ન કરે તે યાચનાપરિષહ જય છે. શ્રાવકને યાચના પરિષહ હોતો નથી. પોતાનાં લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જે મળે તેમાં દિનતા વગર નિર્વાહ કરે પણ યાચકન બને. (૧૫) અલાભ પરિષહ: નિર્દોષ ભિક્ષા ન મળવી તે અલાભપરિષહ છે. ભિક્ષા ન મળતાં ખેદ કે સંકલેશન કરે તપનો લાભ મળ્યો સમજી સહન કરે, સંતોષ વૃત્તિ રાખે તે અલાભ પરિષહ જય છે. (૧૬) રોગપરિષહ : શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય તે રોગપરિષહ છે. અનેક બિમારીઓ આવવા છતાં પણ સંચમમાં સ્થિર રહે, વેદનાને સમતાભાવે સહન કરે પણ સંયમમર્યાદા ઉલ્લંઘનન કરે તે રોગપરિષહજય છે. સનકુમાર ચક્રવર્તીને સોળ સોળ મહારોગોનો પરિષહ ૭૦૦ વર્ષ પર્યત હતો. તે રોગના ઉપચારની લબ્ધિ પોતાની પાસે હોવા છતાં તેનો ઉપયોગન કર્યો. કર્મખપાવવાં રોગોને સમભાવે સહન કર્યા. (૧૦) તૃણ સ્પર્શ પરિષહ : ઘાસની પથારીમાં સૂતાં તૃણની અણીઓ ખૂંચવી તે તૃણ સ્પર્શ પરિષહ છે. શરીર છોલાઈ જવાથી, કઠોર સ્પર્શ થવાથી થતી પીડાને સમભાવે સહન કરે પણ ઉદ્વિગ્ન બની વાદિની ઈચ્છા ન કરે તે તૃણ સ્પર્શ જય છે. (૧૮)મલ પરિષહ શરીર પર મેલનું જામવું તે મલ પરિષહ છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના પ્રખર તાપથી પરસેવો થાય, શરીર પર ધૂળ ચોંટી જાય પણ તેને દૂર કરવા પાણીથી સ્નાન આદિ કરવાની ઈચ્છા ન કરે તે મલ પરિષહ જય (૧૯) સત્કાર પુરસ્કાર પરિષહઃ સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. સત્કાર મળતાં વધારે મળવાની અપેક્ષા ન રાખે તેમજ અહંકારન કરે તે સત્કાર પુરસ્કાર જય છે. (૨૦) પ્રજ્ઞા પરિષહ: વિશિષ્ટબુદ્ધિની પ્રાપ્તિ થવી એ પ્રજ્ઞા પરિષહ છે. વિશિષ્ટબુદ્ધિનો સાધક ગર્વન કરે, તેમજ કોઈ તેને જ્ઞાની હોવાથી વારંવાર પ્રશ્નો પૂછે તો કંટાળો ન લાવે તથા એવું પણ ન કહે કે આના કરતાં ન આવડતું હોત તો સારું હતું એ પ્રજ્ઞા પરિષહ જય છે. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ (૨૧) અજ્ઞાન પરિષહ: વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરિષહ છે. સાધક દુષ્કર તપ, વ્રત ઈત્યાદિ કરે છતાં, જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો ખિન્ન ન થતાં ધૈર્યથી સાધનામાં આગળ વધતાં પ્રસન્ન અને સંતુષ્ટ રહે, આશાવાદી રહે. અજ્ઞાનના કારણે થતા આક્ષેપ-તિરસ્કારમાં સમતા રાખે તે અજ્ઞાન પરિષહ જય છે. (૨૨) દર્શન પરિષહ: જિનોક્ત તત્ત્વમાં અશ્રદ્ધા, સમ્યગદર્શન સંબંધી પરિષહ તે દર્શન પરિષહ છે. પરદર્શનના ચમત્કારો, આડંબરો જોઈ શ્રદ્ધાથી ચલિત ન થાય તે દર્શન જયપરિષહ છે. સુલસા શ્રાવિકાની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા હતી. તેની શ્રદ્ધાને ડગાવવા અંબડ પરિવ્રાજકે વૈક્રિય લબ્ધિથી ચમત્કારો દેખાડયાપણ સુલતાએ દર્શન-શ્રદ્ધાપરિષહપર જય મેળવ્યો હતો. શ્રી ભગવતી સૂત્ર૮૮/૫માં કહે છે કે, આ બાવીસ પરિષહ ચાર કર્મના ઉદયથી આવે છે. તે (૧) જ્ઞાનાવરણીય (૨) મોહનીય (૩) વેદનીય (૪) અંતરાય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી બે પરિષહ આવે છે. (૧) પ્રજ્ઞા પરિષહ (૨) અજ્ઞાનપરિષહ. દર્શના મોહનીય કર્મના ઉદયથી એકપરિષહ આવે છે. (૧) દર્શનપરિષહ. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સાત પરિષહ આવે છે. (૧) જુગુપ્સા નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી અચેલ પરિષહ. (૨) અરતિ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી અરતિ પરિષહ. (૩) પુરુષ વેદનોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી પરિષહ. સ્ત્રી વેદ નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી પુરષ પરિષહ, (૪) ભય નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી નિષધા પરિષહ. (૫) ક્રોધ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉધ્યથી આક્રોશ પરિષહ. (૬) માન નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી યાચનાપરિષહ. (0) લોભ નોકષાય ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સત્કાર-પુરસ્કાર પરિષહ. વેદનીય કર્મના ઉદયથી ૧૧ પરિષહ હોય છે. (૧) સુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક(૬) ચર્યા (6) શય્યા(૮) વધ (૯) રોગ (૧૦)તૃણસ્પર્શ (૧૧) ચલ. અંતરાય કર્મમાં લાભંતરાય કર્મના ઉદયથી એકપરિષહ આવે છે. (૧) અલાભ પરિષહ. કર્મની રેખાને કોઈ ભૂંસી શકતું નથી માટે દુઃખ-પીડાને સમતાભાવે સહન કરવા એ જ ખરી વીરતા છે. પરિષહ સહન કરતાં વિપુલ કર્મોની નિર્જરા થાય છે. પરિષહ આદિ પ્રતિકૂળતામાં છ મહિનાના બાળક જેવા બની રહેવું જોઈએ. જેમ છ મહિનાનું બાળક તેને માતા જે ખવડાવે તે ખાય, જ્યાં સુવડાવે ત્યાં સુવે, જ્યાં લઈ જાય ત્યાં જાય તેમ ઉદયભાવ આવે ત્યારે જ્ઞાતા-દષ્ટા બની જોયા કરવું, તેમાં ભળવું નહીં એ પરિષહોથી પાર ઉતરવાનો કીમિયો છે. “સાધૂ જીવન કઠિન હૈ, ચડના પૈડખજૂર; ચડે તો ચાખે પ્રેમ રસ, પડે તો ચકનાચૂર” For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ કાઉસગ્નના ૧૯દોષો: (૧. શ્રી પ્રવચન સારોદ્ધાર ભાગ-૧, ગા. ૨૪૧/૨૪૮, પૃ. ૧૧૨ થી ૧૧૫) કાય= શરીર; ઉત્સર્ગ ત્યાગ. કાયાનો ત્યાગને કાયોત્સર્ગ' છે. તેના બે પ્રકાર છે. (૧) ચેષ્ઠાપૂર્વક: ગમનાગમન, ભિક્ષાચર્ય વગેરે ક્રિયા કર્યા પછી ઇરિયાવહિયાનો કાયોત્સર્ગ કરવામાં આવે છે તે ચેષ્ટા કાઉસગ્ગ છે. (૨) અભિભાવપૂર્વક દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગોને જીતવા જે કાર્યોત્સર્ગ થાય તે અભિભવ કાઉસગ્ગ છે. દોષ રહિત કાયોત્સર્ગથી કર્મ નિર્જરા થાય છે. કાયોત્સર્ગના ૧૯ દોષ હેયરૂપ છે. તે નીચે પ્રમાણે છે. ૧. ઘોટક દોષ ઃ ઘોડાની જેમ એક પગ સંકોચીને કાઉસગ્ન કરે તે. ૨. લતા દોષ ': જોરદાર પવનથી જેમ વેલડી કંપે તેમ કાઉસગ્ન કરે તે. ૩. સ્તંભ - કુડય દોષ : થાંભલો અથવા ભીંતનો દેકો લઇ કાઉસગ્ન કરે તે. ૪. માલ-માળ દોષ : છતના ભાગે માથાનો ટેકો લઇ કાઉસગ્ગ કરે છે, ૫. શબરી દોષ * : ભીલડી નિર્વસ્ત્ર હોવાથી પોતાના ગુપ્ત ભાગોને જેમ બે હાથથી ઢાંકે, તેમ બે હાથથી ગુહ્ય ભાગોને ઢાંકી કાઉસગ્ન કરે તે કાઉસગ્ન કરે તે. ૬. વધૂ દોષ : કુલવધૂની જેમ માથું નીચું રાખીને ઉભો રહી કાઉસગ્ન કરે તે. 6. નિગડ દોષ ઃ બેડી પહેરાવેલ હોય તેમ પત્ર સંકોચીને અથવા પહોળા રાખીને કાઉસગ્ગા કરે તે. ૮. લંબોત્તર દોષ : નાભિથી ઉપર તથા જાનથી નીચે સુધીનો અવિધિપૂર્વક ચોલચટ્ટો પહેરીને કાઉસગ્ગ કરે તે. ૯. સ્તન દોષ : મચ્છરથી રક્ષણ મેળવવા સ્તનને ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસગ્ન કરે તે. ૧૦. ઉર્બિકા દોષ : પગની પાછળની પાની ભેગી કરી પગનો આગળનો ભાગ પહોળો કરી ઉભો રહી કાઉસગ્ન કરે તે. ૧૧. સંયતિ દોષ : કપડા કે ચોલપટ્ટાથી શરીરને ઢાંકી સાધ્વીજીની જેમ કાઉસગ્ગ કરે તે. ૧૨. ખલિન દોષ : લગામની જેમ રજોહરણ આગળ રાખી કાઉસગ્ગ કરે તે. ૧૩. વાચસ દોષ : કાગડાની જેમ આંખના ડોળા ચારે બાજુ ફેરવતાં કાઉસગ્ન કરે તે. ૧૪. કપિત્થ દોષ : ભ્રમરોના ભયથી કોઠાની જેમ ગોળમટોળ બની જાંધને સંકોચી ઉભો. રહી કાઉસગ્ન કરે તે. ૧૫. શીર્ષોલ્ડંપિત દોષ ઃ ભૂતની જેમ માથું ધૂણાવતો કાઉસગ્ન કરે તે. ૧૬. મૂકદોષ : કાઉસગ્નમાં ઉભેલા વ્યકિતની બાજુમાં કોઇ લીલોત્તરી કાપતો હોય તો તેને અટકાવવા અવ્યકત અવાજ કરે, તેમ કાઉસગ્ન કરે તે. : આંખની ભ્રમર નચાવતા કાઉસગ્ગ કરે તે. ૧૮. વારુણી દોષ : દારૂ બનાવતી વખતે બુડ બુડ અવાજ આવે તેમ અવ્યકત અવાજ કરતો. કાઉસગ્ગ કરે તે. ૧૯. પ્રેક્ષાદોષ : નવકાર વગેરેનો કાઉસગ્ગ કરતાં વાનરની જેમ હોઠ ફફડાવતા. કાઉસગ્ગ કરે તે. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કાયોત્સર્ગના તેર આગારો ‘તસઉત્તરીકરણેણં' સૂત્રમાં દર્શાવેલ છે. રોહિણેય મુનિ કાયોત્સર્ગના આગણીસ દોષનો ત્યાગ કરી શુદ્ધ ભાવપૂર્વક, મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કાઉસગ્ગ કરતા હતા. તેઓ સાધુના છત્રીસ ગુણોથી યુક્ત હતાં. સાધુ (આચાર્યના છત્રીસગુણો: શ્રી જૈનતત્વ પ્રકાશમાં આચાર્ય (સાધુ) ના છત્રીસ ગુણો દર્શાવેલ છે. पंचिदिय संवरणो तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसायमुक्को अठ्ठारसगुणेहिं संजुत्तो।। पंचमहाव्वयं बुत्तो पंचविहायार पालण समत्थो।। पंचसमिइ तिगुत्तो, इह छत्तीसगुणेहिं गुरुमज्झं ।। અર્થ: પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન, ચાર કષાયનો ત્યાગ, પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ; એમ છત્રીસ ગુણોથી યુક્ત આચાર્ય ભગવંત હોય છે. કવિ પદ્મવિજયજીએ નવપદ પૂજામાં આચાર્યના છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમાંની એક છત્રીસી, પંચિદિય સૂત્રમાં છે. રોહિણેય મુનિ સાધુના ગુણોથી શોભતા સિદ્ધપદનું ધ્યાન ધરતા હતા. ધ્યાનઃ (શ્રી સ્થાનાંગ સૂત્ર ૪/૧, શ્રી ભગવતી સૂત્ર-૨૫/૧/૧૧) ચિત્તને એકજ વિષય પર કેન્દ્રિત કરી એકાગ્ર થવું તેને ‘ધ્યાન' કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિજી ધ્યાનના ચાર પ્રકારો દર્શાવતાં કહે છે: अट्टं रुदं धम्म सुक्कं झाणाइ, तत्थअंताई। નિવ્યાણસાહપIIŞમવરણમટ્ટાફૅTISTI(ધ્યાનશતક-પૃ.૧૩) અર્થ: આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ ચાર પ્રકારના ધ્યાન છે, એમાં ધર્મધ્યાન અને શુકલધ્યાન (નિર્વાણ) સુખનાં સાધન છે તેથી ઉપાદેય છે, જયારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ. અપ્રશસ્ત હોવાથી (ભાવ) સંસારનું કારણ હોવાથી ત્યાજય છે. ધ્યાન એ આત્યંતર તપ છે. તે ધર્મનું મૂળ છે. ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ છે અને શુકલધ્યાન સાક્ષાત્ મોક્ષનું કારણ છે. (૧) આર્તધ્યાન આર્ત = પીડા. ચિંતા, શોક, દુઃખ; તેવું ધ્યાન આર્તધ્યાન છે. કોઇ પણ પ્રકારનાં દુઃખ, શોક, ચિંતામાં એકાગ્રતા થવી તે આર્તધ્યાન છે આર્તધ્યાનમાં સુખાકાંક્ષા અને કામાશંસા હોય છે. આર્તધ્યાનના નિમિત્ત ભેદથી ચાર પ્રકાર છે. ૧) અનિષ્ટ સંયોગઃ અમનોજ્ઞ વસ્તુ કે વ્યકિતનો સંયોગ થયા પછી તેને દૂર કરવાની ચિંતવના. ૨)ઇષ્ટવિયોગઃ પ્રિય વસ્તુનો સંયોગ થયા પછી તેનો વિયોગ ન થાય તેવું વારંવાર ચિંતવવું. ૩) વેદના, આતંક, રોગ રોગ(આતંક) થતાં તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું. ૪) ઈચ્છિત કામભોગની પ્રાપ્તિઃ ઈચ્છિત કામભોગનો સંયોગ થાય તો તેનો વિયોગ ન થાય એવું મનમાં વારંવાર ચિંતવવું. આર્તધ્યાનનાં ચાર લક્ષણોઃ પીડામાં ઘેરાયેલી વ્યકિત પોતાના મનોભાવો ચાર પ્રકારે પ્રગટ કરે છે. દર્દનથી ઉચ્ચ સ્વરે બોલતાં બોલતાં રડવું. શોચનથી દીનતાપ્રગટ કરી શોક કરવો. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ • તિપનથી : સાસુવહાવવા, જ પરિદેવનથી કરુણાજનક વિલાપ કરવો. (૨) રૌદ્રધ્યાનઃ નિર્દયી, દૂર, ઘાતકી કૃત્યો કરતી વખતે ચિત્ત કઠોર ભાવવાળો બને છે. તે વખતના આત્મપરિણામને રૌદ્રધ્યાન કહેવાય છે. જેમાં જીવ સ્વભાવથી દરેક પ્રકારના પાપાચાર કરવામાં તત્પર હોય છે. તેને પાપનો ડર લાગતો નથી, પરલોકની ચિંતા હોતી નથી. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે: ૧) હિંસાનુબંધી હિંસક ચિંતન - જીવોને મારવા, પીટવા, દુઃખ દેવાના વિચાર કરવા અને તેવી પ્રવૃત્તિમાં અત્યંત આનંદમાનવો. ૨)મૃષાનુબંધી અસત્ય ભાષણ ચિંતન જૂઠું બોલવું, બીજાને ઠગવા, કઠોર વચન બોલી બીજાને ત્રાસ આપવામાં આનંદમાની તેવા જ વિચારો અને કાર્યોમાં રમવું. ૩) સેનાનુબંધી : ચૌર્ય કર્મ ચિંતન - ચોરી, લૂંટવગેરેના વિચારો. ૪) સંરક્ષણાનુબંધી : સ્વસંરક્ષણ હેતુ કલુષિત અને પરોપઘાતકારી ચિંતન - ધન, ધાન્ય, પરિગ્રહ પૈસા વગેરેના સંરક્ષણમાં જ વ્યાકુળ રહે. રૌદ્રધ્યાનનાં ચારલક્ષણો: ૧) ઉત્સજ દૌષ એક પાપમાં સંલગ્ન રહેવું- હિંસા, અસત્ય વગેરેમાંથી કોઇએકપાપમાં પ્રવૃત્તિ કરવી. ૨) બહુદોષ અનેકપાપોમાં સંલગ્ન રહેવું. હિંસાદિ સર્વપાપકારી પ્રવૃત્તિમાં નિમગ્ન રહેવું. ૩) અજ્ઞાન દોષ: પાપકર્મને જ ધર્મ માનવો અને તેવા પ્રકારની પ્રરૂપણા કરવી. કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ અધાર્મિક કાર્યને ધર્મરૂપ માનવાં. ૪) આમરણાન્ત દોષઃ પાપનો કયારેય પશ્ચાતાપ ન કરવો. મરણકાળ સુધી હિંસાદિ કાર્યોનું પ્રાયશ્ચિતન લેવું. (૩) ધર્મધ્યાન : ધર્મધ્યાન = તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મગુણોનું ધ્યાન તે ધર્મધ્યાન છે. આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિને અને તેમાં થતી ચિત્તવૃત્તિની એકાગ્રતાને ‘ધર્મધ્યાન' કહેવાય છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, મૈત્રી આદિ ચાર ભાવનાઓનું ચિંતન કરવું તે ધર્મધ્યાન છે. • માનસિક ચંચલતા દૂર કરી ચિત્તને ધ્યાનમાં સ્થિર કરવા ધર્મધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. ૧) આજ્ઞા વિચય: જિનાજ્ઞાનું ચિંતન કરવું. આગમમાં નિરૂપિત તત્ત્વોની તેમજ કર્મબંધનથી મુકિતની અને અરિહંતની આજ્ઞાની વિચારણા કરવી. ૨) અપાય વિજય : ચારે ગતિનાં દુઃખોનું ચિંતન કરવું તેમજ તેનાથી દૂર રહેવાના ઉપયોની વિચારણા કરવી. ૩) વિપાક વિચયઃ શુભાશુભ કર્મનાં ફળ વિષે ચિંતન કરવું, કર્મના પ્રભાવથી પ્રતિક્ષણ ઉદિત થવાવાળી પ્રક્રિયાઓના સંબંધમાં વિચાર કરવો. ૪) સંસ્થાન વિચયઃ આગમોકત ત્રણે લોકના સંસ્થાન સ્વરૂપનાં ચિંતનમાં મનને એકાવા કરવું અને સંસારના નિત્યાનિત્ય સ્વરૂપનું ચિંતન કરવું જેથી વૈરાગ્ય ભાવના સુદઢ બને છે. ઉપરોક્ત ચાર ભેદોના માધ્યમે સાધક ધર્મધ્યાનમાં પ્રવિષ્ટ થાય છે. ધર્મધ્યાન જીવને મુકિત પામવામાં સહાયક હોવાથી સમકિત પામ્યા પછી જ ધર્મધ્યાનની શરૂઆત થાય છે. ધર્મધ્યાનના અન્ય પ્રકારે ચાર ભેદ જોવા મળે છે. (૧) પિંડરથ ધ્યાન (૨) પદસ્થ ધ્યાન (૨) રૂપસ્થા ધ્યાન (૪) રૂપાતીત ધ્યાન; જેમાં ક્રમશઃ શરીર, અક્ષર (પદ), સર્વજ્ઞ અને નિરંજન સિદ્ધનું ચિંતન કરવામાં For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આવે છે. ૧) પિંડસ્થ ધ્યાનઃ સ્ફટિક સમાન નિર્મળ શરીરયુક્ત, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યથી અલંકૃત, આઠ મહાપ્રતિહાર્યોથી શોભતા, ઘાતી કર્મના મળથી વિશુદ્ધ બની કેવળજ્ઞાન અને કેવળદર્શનથી શોભતા, ૩૪ અતિશય અને ૩૫ પ્રકારની વાણીથી યુક્ત અરિહંત દેવનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તે પિંડસ્થ ધ્યાન છે. ૨) પદસ્થ ધ્યાન: પવિત્ર પદોનું આલંબન લઇ કરવામાં આવતું ધ્યાન તે પદસ્થ ધ્યાન’ છે. દા.ત. નમો અરિહંતાણં આદિ પાંત્રીસ / અડસઠ અક્ષરના નવકાર મંત્રનું ધ્યાન; અસિઅઉસા'એ પાંચ અક્ષરના મંત્રનું ધ્યાન વગેરે. ૩) રૂપસ્થ ધ્યાન સમવસરણમાં સ્થિત અરિહંત પરમાત્માનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તેને રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૪) રૂપાતીત ધ્યાનઃ વર્ણ, ગંધ, રસ, સ્પર્શરહિત, નિરંજન, નિરાકાર, જ્ઞાન-દર્શન આદિ અનંતગુણનો પિંડ, ચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ પરમાત્માનું ધ્યાન તેને રૂપાતીત ધ્યાન” કહેવાય છે. આ ધ્યાનમાં તન્મય થતાં સ્વય સિદ્ધ સ્વરૂપ છે તેવો ભાવ પ્રગટે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતા અને અભેદતા સધાય છે. આત્મા સ્વયં પરમાત્મામાં અભેદભાવને પ્રાપ્ત કરતાં સમાધિની પ્રાપ્તિ કરે છે તે રૂપાતીત ધ્યાન છે. ધર્મધ્યાનના પિંડસ્થ વગેરે ચાર ભેદો દિગંબર શાસ્ત્રોમાં જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર (પ્રકાશ ૭,૮,૯,૧૦ પૃ. ૪૯૯ થી પ૨૦) માં આ ભેદોનું સંકલન કર્યું છે. શ્રી ભગવતી સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી ઠાણાંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જયાં જયાં ધ્યાનની ચર્ચા આવે છે ત્યાં ચાર ધ્યાન અથવા ધર્મધ્યાનના વિસ્તૃત સોળ ભેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. . ધર્મધ્યાનનાં ચારલક્ષણઃ ધર્મધ્યાન તે આત્મપરિણામરૂપ છે. તેનાં ચારલક્ષણથી તેને જાણી શકાય છે.. ૧) આજ્ઞારુચિ જિનાજ્ઞાના ચિંતન -મનનમાં રુચિ, શ્રદ્ધા, ભકિત થવી. ૨) નિસર્ગચિ ધર્મકાર્યો કરવામાં સ્વાભાવિક રુચિ ૩) સૂબરૂચિ: આગમ શાસ્ત્રોના પઠન-પઠનમાં રુચિ. ૪) અવગાઢ રુચિઃ જિનકથિત તત્ત્વોમાં આવગાહન રુચિ થવી. ચિંતન, મનનની પ્રગાઢ રુચિ થવી. ધર્મધ્યાનનાં ચાર આલંબનઃ ૧) વાચના: આગમ-સૂત્ર આદિનું પઠન કરવું. ૨) પ્રતિપૃચ્છના: શંકાનું સમાધાન કરવા ગુરુજનોને પૂછવું. ૩) પરિવર્તના: શીખેલા સૂત્રનું પુનરાવર્તન કરવું. ૪) ધર્મકથાઃ ધર્મોપદેશ આપવો, ધર્મતત્વનું વ્યાખ્યાન કરવું. - ઉપરોકત ચાર આલંબનો જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે. જ્ઞાન એ ધ્યાનનું માધ્યમ છે તેથી સ્વાધ્યાયના ભેદને ધર્મધ્યાનનાં ચાર આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના પાંચમા ભેદ અનુપ્રેક્ષાનું ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષારૂપે સ્વતંત્ર કથન કર્યું છે. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઃ તે ધ્યાનની સ્થિરતા માટે ચિત્તની નિર્મળતા અને અહંકાર તથા મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ 330 ૧) એકત્વાનુપ્રેક્ષાઃ જીવ એકલો પરિભ્રમણ કરે છે અને સુખ દુઃખ એકલો જ ભાગવે છે, તે પ્રકારનું ચિંતના કરવું. ૨) અનિત્યાનુપ્રેક્ષાઃ જગતના પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. ૩) અશરણાનુપ્રેક્ષા: આ સંસારમાં કોઇ કોઇને શરણભૂત નથી, તે પ્રકારનો વિચાર કરવો. ૪) સંસારાનુપ્રેક્ષા: ચતુર્ગતિરૂપ સંસારનો વિચાર કરવો. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. અનિત્ય અનુપ્રેક્ષા મમકારનો વિલય કરે છે. અશરણા અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સ્વાવલંબી બનાવી આત્મભાવમાં સ્થિર કરે છે. આ રીતે ધર્મધ્યાનના આલંબન અને અનુપ્રેક્ષાથી ધર્મધ્યાન પરિપુષ્ટ થાય છે. | ધર્મધ્યાનના પ્રકારોથી તેના ધ્યેયનું જ્ઞાન થાય છે. જ્ઞાનની પ્રક્રિયામાં લક્ષણો અને આલંબનો. સમજવા જરૂરી છે. એકત્વ આદિ ચાર અનુપ્રેક્ષા દ્વારા ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. (૪) શુકલધ્યાનઃ વજaષભનાચ નામના ઉત્તમ સંઘયણના ધારક અપ્રમત્ત સંયત મોહનીય કર્મનું ઉપશમના કે ક્ષપણ કરવા ઉધત થાય છે ત્યારે પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળા બને છે ત્યારે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ શુકલધ્યાનનો પ્રારંભ થાય છે. ઉપશાંતા કષાયી અને સમભાવી સાધક આ ધ્યાન કરી શકે છે. શુકલધ્યાનના ચાર પ્રકાર છે: (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર (૩) સૂમક્રિયા અનિવૃત્તિ (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. યોગની દષ્ટિની તરતમત્તા આ પ્રકારોમાં દર્શાવેલી છે. મન, વચન અને કાયાનું નિર્ધન એકી સાથે થતું નથી. પ્રથમના બે પ્રકાર છગ્રસ્થ સાધક માટે છે અને પછીના બે પ્રકાર કેવળજ્ઞાની માટે છે. ૧) પૃથત્વ વિતર્ક સવિચારઃ કૃતનું અવલંબન લઇને કોઇ એક દ્રવ્યને ધ્યાનનો વિષય બનાવીને તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ ભંગોનું તથા મૂર્તત્વ, અમૂર્તત્વ આદિ પર્યાયોનું અનેક નયની અપેક્ષાએ ચિંતન કરતાં એક પર્યાયથી બીજી પર્યાય પર, એક અર્થથી બીજા અર્થ તરફ, એક યોગથી બીજા યોગ પર આ રીતે ચિત્તવૃત્તિનું પરિવર્તન (સંક્રમણ) કરતાં જે ધ્યાન થાય છે તે પૃથફત્વ વિતર્ક સવિચાર' કહેવાય છે. (વિતર્ક= ભાવશ્રુતના આધારેદ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર= અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન) ૨) એકત્વ વિતર્ક અવિચારઃ શ્રુતના આધારથી અર્થ, વ્યંજન, યોગના સંક્રમણથી રહિત એક પર્યાય વિષયક ધ્યાન તે એકત્વ વિતર્ક અવિચાર' છે. આ શુકલધ્યાનના બીજા પાયામાં વિતર્ક એટલે શ્રુતનું અવલંબન હોય, છે પરંતુ ચિત્તવૃત્તિ (વિચાર) નું પરિવર્તન નથી હોતું. કોઇ એક પર્યાય પર નિષ્કપ દીપશિખાની જેમ મન સ્થિર બની જાય છે અને પરિણામ સ્વરૂપ તેની પ્રજવલિત અગ્નિમાં સમસ્ત કષાયો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો નાશ થાય છે. ઘાતી કર્મોનું આવરણ દૂર થતાં અનંતજ્ઞાન, દર્શનના ધારક સયોગી જિન બની તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. . ૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિઃ તેરમાં ગુણસ્થાનક વર્તી સયોગી જિનનું આયુષ્ય જયારે અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે સયોગી જિન બાદર તથા સૂક્ષ્મ મનયોગ, વચનયોગનો વિરોધ કરી, સૂક્ષમ કાયયોગનું આલંબન લઇ જે ધ્યાનની પ્રક્રિયા કરે છે, તે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ' કહેવાય છે. આ સમયે શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા શેષા For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ રહે છે અને સાધક અવસ્થાથી પાછા ફરતા નથી તેને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે. તે શુકલધ્યાનનો ત્રીજો પાયો છે. ૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ તેરમા ગુણસ્થાનકવર્તી સયોગી કેવળી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થવાથી. ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં યોગની પ્રવૃત્તિનો સર્વથા અભાવ હોવાથી અયોગી એવો આત્મા અક્રિય અને અપ્રતિપાતિ થઇ જાય છે. તે અવસ્થામાં સાધક આ શુકલધ્યાનનો ચોથો પાયો ધ્યાતા અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિ સમય અસંખ્યાત ગુણિત ક્રમથી નિર્જરા કરતાં અંતિમ સમયે કર્મલપથી સર્વથા મુક્ત થઈ પાંચ હસ્તાક્ષર ઉચ્ચારણ કાળ માત્ર રહી શીધ્ર જ ભવ વ્યાધિનો ક્ષય કરી સિદ્ધ : પરમાત્મા બની સિદ્ધાલયમાં બિરાજે છે. આ શુકલધ્યાનથી યોગક્રિયા સમુચ્છિન્ન એટલે વિનષ્ટ થઇ જાય છે. ત્યાંથી પતન થતું નથી તેથી તેનું નામ ‘સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ' સાર્થક છે. શુકલધ્યાનનો પ્રથમ પાયો ૮,૯,૧૦ મા ગુણસ્થાનકે હોય છે. સંજવલન કષાય રૂપ પવનની હાજરી હોવાના કારણે ધ્યાનરૂપી દિપકની જયોત સવિચાર (હલતી) છે. શુકલધ્યાન બીજો પયો ૧૧,૧૨ માં ગુણસ્થાનકે હોય છે. કષાયરૂપી પવનના અભાવે ધ્યાનની જયોત સ્થિર (અવિચારી) બની જાય છે. શુકલધ્યાનનો ત્રીજો પાયો તેરમા ગુણસ્થાનકના અંતિમ અંતર્મુહૂર્તમાં યોગનિરોધ સમયે હોય. છે. શુકલધ્યાનનો ચોથો પાયો ૧૪મા ગુણસ્થાનકે હોય છે. પ્રથમ બે ભેદમાં શ્રુતનું અવલંબન હોય છે જયારે પછીના બે ભેદોમાં શ્રુતના અવલંબનની આવશ્યકતા નથી, મનની સ્થિરતા એ છઘસ્થનું ધ્યાન છે. તે અંતર્મુહૂર્ત માત્ર રહે છે. યોગનો નિરોધ એ કેવળીનું ધ્યાન છે. ધ્યાન વિના કોઇ આત્માની મુકિત નથી. શુકલધ્યાનનાચારલક્ષણઃ ૧) અવ્યથ: પરિષહ ઉપસર્ગથી પીડિત થવા છતાં પણ વિચલિત ન થવું. ૨) અસમ્માહઃ દેવકૃત માયાથી પણ મોહિત ન થવું, પદાર્થવિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ થવો. ૩) વિવેકઃ સર્વ સંયોગથી આત્માને ભિન્ન માનવો, શરીર અને આત્માને ભિન્ન અનુભવવા. ૪) વ્યુત્સર્ગઃ શરીર અને ઉપધિથી મમત્વનો ત્યાગ કરી પૂર્ણ નિઃસંગ થવું. શુકલધ્યાનના ચાર આલંબનઃ ૧) ક્ષમા (વંતી) ૨) નિર્લોભતા (મુત્તી) ૩) સરળતા (Mવે) ૪) મૃદુતા (મદ્દવે). આ પ્રમાણે ચાર ધ્યાનનું સ્વરૂપ યથાર્થપણે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુકત બની ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં સ્થિત થવું તે જ અત્યંતર ધ્યાન તપ છે. ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતર્મુખી બને છે. શુકલધ્યાનથી આત્મા આત્મભાવોમાં સ્થિત થાય છે. ધ્યાનથી કર્મબંધ અટકી જાય છે અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઇ મુક્તિ પ્રાપ્ત કરે છે. રોહિણેયમુનિ સિદ્ધપદનું અર્થાત્ રૂપાતીત (ધર્મધ્યાન) ધ્યાન ધરતા હતા. સિદ્ધનું સ્વરૂપ શ્રી ઔપપાતિક સૂત્ર વિભાગ - ૨, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૨, શ્રી આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પાંચમા અધ્યાયના છઠ્ઠા ઉદેશ આદિમાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. ૧) અશરીરી સિદ્ધ ભગવાન અશરીરી છે કારણકે કર્મજન્ય ઔદારિક, તેજસ અને કામણ શરીરથી સર્વથા મુકત છે. ૨) જીવઘનઃ સિદ્ધ થતાં પહેલાં જ શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત - નક્કર થઇ જાય છે તેથી સિદ્ધોને ‘જીવઘન' કહેવાય છે. યોગનિરોધની પ્રક્રિયાના સમયે શરીરમાં મુખ, કાન, પેટ આદિ પોલાણવાળા ભાગો આત્મ પ્રદેશોથી પરિપૂર્ણ થાય છે. શરીરના અન્ય ભાગો સંકોચાતા જાય છે. પ્રત્યેક મનુષ્યના શરીરમાં ૧/૩ (ત્રીજો) ભાગ જેટલું પોલાણ હોય છે. તેથી આત્મપ્રદેશો પણ ત્રીજા ભાગ જેટલા સંકોચાઇને ઘનરૂપ થાય છે. તે ઘનભૂત થયેલા આત્મપ્રદેશો જ સિદ્ધ ક્ષેત્રમાં શાશ્વતકાળ પર્યત સ્થિત થાય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન રહે છે. દા.ત. બદષભદેવ ભગવાનની ચરમ શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની હતી. તેમના સિદ્ધ સ્વરૂપની અવગાહના ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલની છે. ૩) સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ ક્રમશઃ સાકાર અને અનાકાર ઉપયોગ યુક્ત હોય છે. સમસ્ત કર્મોનો ક્ષય થતાં આત્મગુણો પ્રગટે છે, તેમ છતાં જ્ઞાન અને દર્શન આ બે ગુણની પ્રધાનતાની અપેક્ષાએ સિદ્ધો જ્ઞાન-દર્શન સહિત તેમજ સાકાર-નિરાકાર ઉપયોગ સહિત હોય છે. કેવળજ્ઞાનથી ત્રણે લોકના ત્રણે કાળના સર્વ પદાર્થોને વિશિષ્ટ રીતે જાણે છે જયારે કેવળદર્શન દ્વારા તે પદાર્થોને સામાન્યપણે જાણે છે. ૪) નિષ્ઠિતાર્થ, કૃતાર્થ, કૃતકૃત્ય: સિદ્ધ ભગવાનનાં સર્વ કાર્યો સિદ્ધ થઇ ગયાં હોવાથી તે કૃતકૃત્ય બન્યા છે. તેમને હવે કોઇ કાર્યશેષ કરવાનું રહેતું નથી. ૫) કર્મરાજ રહિતઃ સિદ્ધો બધ્યમાન અને ઉદયમાન બંને પ્રકારના કર્મોથી રહિત છે. ૬) નિષ્કપઃ સિદ્ધોમાં કંપન ક્રિયાનો અભાવ હોવાથી તેમના આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે નિષ્કપ છે. (૦) વિતિમિરાઃ અજ્ઞાનરૂપી અંધકારથી સિદ્ધો રહિત છે. ૮) વિશુદ્ધાઃ સિદ્ધો વિજાતીય દ્રવ્યોના સંયોગથી રહિત પૂર્ણ વિશુદ્ધ છે. ૯) શાશ્વત અનાગત ભવિષ્યમાં તેઓ કયારેય અવતાર ધારણ કરશે નહિ તેમજ સદાકાળ શાશ્વત સ્થિતિમાં સિદ્ધાલયમાં સ્થિત રહેશે. ૧૦) અનિયતાકાર સંરથાનઃ ચરમ શરીરનો પોલાણવાળો ભાગ પૂરાઇ જતાં પૂર્વનો આકાર બદલાઇ ભિન્ન પ્રકારનું અનિચત આકૃતિવાળું સંસ્થાન થાય છે. વાણી વડે તેનો આકાર કહી શકાતો નથી. ૧૧) અવેદી: સિદ્ધ ભગવાન સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદથી રહિત છે. તેઓ અશરીરી હોવાથી દ્રવ્ય વેદ નથી અને નોકષાય ચારિત્રમોહનીય કર્મનો અભાવ હોવાથી ભાવવેદ પણ નથી. તેઓ અવેદી છે. ૧૨) અવેદનાઃ શાતા કે અશાતા વેદનીય કર્મનો અભાવ હોવાથી વેદનારહિત છે. ૧૩) નિર્મમ-નિસંગઃ સિદ્ધ ભગવાન બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી રહિત હોવાથી નિર્મમ અને અસંગ હોય છે. ૧૪) સંસારથી મુકતઃ તેઓ ચાર ગતિના ભ્રમણરૂપ સંસારથી સર્વથા મુકત અને અલિપ્ત છે. ૧૫) અસંસ્થાનઃ સિદ્ધોમાં શરીરન હોવાથી કોઇ સંસ્થાન (આકાર)નથી. ૧૬) તેઓ ઔત્સુકય આદિવૈભવિક ભાવોથી સર્વથા નિવૃત્ત હોવાથી પરમ સંતુષ્ટ છે. અનંતકાળ સુધી તેઓ ત્યાં તૃપ્ત રહે છે. શ્રી આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના “લોકસાર' નામના પાંચમા અધ્યયનના છઠ્ઠા For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ 3४० ઉદ્દેશકમાં સિદ્ધોનું સ્વરૂપ અવર્ણનીય છે, તેવું કહે છે. “મુકતાત્માનું સ્વરૂપ શબ્દોથી કહી શકાતું નથી. ત્યાં કોઇ તર્ક નથી, તર્કથી જાણી શકાય નહીં. ત્યાં મતિ પ્રવેશી શકતી નથી, તે બુદ્ધિ ગ્રાહય નથી. તે સર્વ કર્મરૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસાર સ્વરૂપના જાણનાર છે. તે પરમાત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી અતીત છે. તેનું જ્ઞાન કરાવવા કોઇ ઉપમા નથી. તે અરૂપી, અમૂર્ત છે. તે પદાતીત, વચનથી અગોચર છે.” સિદ્ધોનું સુખઃ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર', પદ-૨ અને “શ્રી ઉવવાદ સૂત્ર'માં સિદ્ધોનાં સુખનું વર્ણન છે. સિદ્ધો શાશ્વત કાળ પર્યત અવ્યાબાધ સુખની જ અનુભૂતિ કરે છે. તેવું સુખ ચક્રવર્તી આદિ મનુષ્યોને કે સમસ્ત દેવોને પણ હોતું નથી. જેમ કોઇ મલેચ્છ પુરુષ નગરના અનેક પ્રકારના ગુણોને જાણતો હોતા છતાં તેની પાસે કોઇ ઉપમા ના હોવાથી કહેવામાં અસમર્થ બને છે, તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઇ ઉપમા નથી. ' સમસ્ત દેવોનાં સમસ્ત સુખને સર્વકાળના અનંત સમય સાથે એકત્રિત કરવામાં આવે, પછી તેને અનંતગણું કરવામાં આવે (આવેલા ગુણાકારને) ફરી અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે તો પણ મુકિતના સુખની તુલનામાં આવી શકતું નથી. દેવલોકનું સુખ પણ કર્મજન્ય હોવાથી નાશવંત છે. સિદ્ધોનું સુખ અનંતકાળ પર્યત તે જ સ્વરૂપે રહેતું હોવાથી અનંતગુણ અધિક છે. સિદ્ધોનું અવસ્થાનઃ જે આકાશપ્રદેશ પર એક સિદ્ધ છે ત્યાં ભવક્ષય કરી મુકત અનંત સિદ્ધો એક સાથે રહેવા છતાં સ્વરૂપથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. જેમ એક ઓરડામાં એક દીપકનો પ્રકાશ પણ સમાઇ શકે અને એકથી વધુ દીપકનો પ્રકાશ પણ સમાઇ શકે તેમ એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધો પણ શક્ય છે. સિદ્ધના ગુણઃ સિદ્ધના જઘન્ય-૮, મધ્યમ-૩૧ અને ઉત્કૃષ્ટ અનંતગુણ છે. સિદ્ધના આઠ ગુણ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયો છે. જેથી સર્વદ્રવ્યને જાણે છે. (૨) દર્શનાવરણીય કર્મના ક્ષચથી કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે. જેથી સર્વદ્રવ્યને દેખે છે. (૩) વેદનીય કર્મના ક્ષયથી નિરાબાધ - અવ્યાબાધ સુખ ગુણ પ્રગટ થયો છે. (૪) મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત અને સર્વગુણોની સ્થિરતાપામ્યા છે. (૫) આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થયો છે. (૬) નામ કર્મના ક્ષયથી અમૂર્ત (નિરાકાર) થયા છે. (૦) ગોત્ર કર્મના ક્ષયથી અગુરુલઘુ થયા છે. (૮) અંતરાય કર્મના ક્ષયથી અનંત શકિતવંત થયા છે. સિદ્ધના ૩૧ગુણઃ (શ્રી સમવાયાંગ સૂત્રના ૩૧મા સમવાયના સૂત્ર-૧માં સિદ્ધના ૩૧ ગુણો છે.) (૧)ક્ષીણ આભિનિબોધિજ્ઞાનાવરણ (૨) ક્ષીણ શ્રુતજ્ઞાનાવરણ (૩) ક્ષીણ અવિધિજ્ઞાનાવરણ (૪) ક્ષીણ મન:પર્યવજ્ઞાનાવરણ (૫) ક્ષીણ કેવળજ્ઞાનાવરણ (૬) ક્ષીણ ચક્ષુ દર્શનાવરણ (૯) ક્ષીણ અચક્ષુદર્શનાવરણ (૮) ક્ષીણ અવધિદર્શનાવરણ (૯) ક્ષીણ કેવલદર્શનાવરણ (૧૦) ક્ષીણ નિદ્રા (૧૧) ક્ષીણ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ નિદ્રાનિદ્રા (૧૨) ક્ષીણ પ્રચલા (૧૩) ક્ષીણ પ્રચલામચલા (૧૪) ક્ષીણ થીણદ્ધિનિદ્રા (૧૫) ક્ષીણ સાતાવેદનીય (૧૬) ક્ષીણ અસાતાવેદનીય (૧૦) ક્ષીણ દર્શન મોહનીય (૧૮) ક્ષીણ ચારિત્રમોહનીય (૧૯) ક્ષીણ નરકાયુ (૨૦) ક્ષીણ તિર્યંચાયુ (૨૧) ક્ષીણ દેવાયુ (૨૨) ક્ષીણ મનુષ્યાયુ (૨૩) ક્ષીણ ઉચ્ચગોત્ર (૨૪) ક્ષીણ નીચગોત્ર (૨૫) ક્ષીણ શુભનામ (૨૬) ક્ષીણ અશુભનામ (૨૦) ક્ષીણ દાનાન્તરાય (૨૮) ક્ષીણ લાભાંતરાય (૨૯) ક્ષીણ ભોગાંતરાય (૩૦) ક્ષીણ ઉપભોગાંતરાય (૩૧) ક્ષીણ વીતરાય. સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રઃ તિસ્તૃલોકમાં અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ યોજનાનું છે. તેનાથી બરાબર ઉપર સાત રાજુજતાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજના ઉપર સિદ્ધશિલા છે. તે પણ ૪૫ લાખ યોજન લાંબી અને પહોળી છે. મધ્યમાં ૮ યોજન જાડી છે અને ઘટતાં ઘટતાં બંને કિનારા પર માખીની પાંખ થકી પણ પાતળી એટલે કે અંગુલના અસંખ્યાતમાભાગની છે. આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે. આઠમી ઇષત્નાભારા પૃથ્વી ઉદ્ગલોકમાં છે. તેને સિદ્ધશિલા કહેવાય છે. તે શ્વેતવર્ણ, નિર્મળ અને ઉલટા છત્રના આકારવાળી છે. તે સિદ્ધશિલાના એક યોજનના ઉપરના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાત્ ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ પ્રમાણ સિદ્ધ ક્ષેત્ર છે. જેમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. શ્રીમદ્જ ચંદ્રજી અપૂર્વઅવસર' કાવ્યની ગા. ૧૮માં સિદ્ધોનું વર્ણન કરે છે. એક પરમાણુમાત્રની મળે ન સ્પેશના, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો.” અર્થ: (હવે તો) પુદ્ગલના એક પણ પરમાણુનો સ્પર્શ રહ્યો નથી. કોઇ પણ જાતની મેળવણી કે ડાઘ વિનાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે. આથી આત્મા પરમ વિશુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અજોડ, અગુરુલઘુ, અમૂર્ત એવા પોતાના સહજ પદપર અચળ સ્થિરતા પામે છે. આમ, અવ્યવહારરાશિથી લઇ મોક્ષ સુધીની ભવ્ય જીવોની યાત્રા અહીં સુખદ વિરામ પામે છે. સમાધિશતકમાં હિતોપદેશ આપતાં પૂર્વચર્ય કહે છે: : - રાગાદિકપરિણામ યુત, મન હિ અનંત સંસાર; તે હિજરાગાદિકરહિત, જાને પરમ પદ સાર.”(સમાધિશતક-૩૮) અર્થ: સંસાર અને સિદ્ધ શિલાનો ભેદ જાણવા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર નથી. બંધન અને મુકિતની લક્ષ્મણ રેખા ઘણી જ સ્પષ્ટ છે. રાગ દ્વેષના પરિણામવાળું મન એ જ અનંત સંસાર છે. રાગાદિથી રહિત મન પોતે જ સિદ્ધ છે. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પરિશિષ્ટ વિભાગ - 6 શ્રી રોહિeોચરાસમાં આવતી દેશીઓનો જૈન ગૂર્જર કવિ ભા.૮ની દેશી સૂચિમાં થયેલો ઉલ્લેખ દેશીનો ઉદ્ગમ કાલિદાસના 'વિક્રમોર્વશીયમ્' નાટકમાં સૌ પ્રથમ જોવા મળે છે. તેમાં વિવિધ માત્રામેળ છંદનો પ્રયોગ છે. દોહરા, ચોપાઈ જેવા છંદો આ રચનામાંથી ઉદ્ભવ્યા છે. જૂની ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિરચિત ભરતેશ્વર બાહુબલિરાસ' (સં.૧૨૪૧)માં દેશીઓનો પ્રયોગ જોવા મળે છે. દેશી એ કોઈ દેશ સાથે સંબંધ ધરાવતી, વિવિધ રાગમાં ગાઈ શકાય તેવી પધ શૈલી છે. કોઈ એક દેશીની રચના કોઈ એક દેશમાં થઈ હોય અને ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય એ રીતે દેશી પ્રચલિત બની કાવ્યમાં પ્રયોજાયેલી હોવી જોઈએ. ઢાળ અને દેશી ચોક્કસ રાગમાં ગાઈ શકાય છે. દેશમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર છે. દેશી અનેકાર્થ શબ્દ છે. તેના સાત અર્થ ગુજરાતી જોડણી કોશ (પૃ.૩૨૪)માં આપ્યા છે. પ્રથમ પાંચ અર્થ અહીં અપ્રયોજનભૂત છે. છેલ્લા બે ના અર્થનીચે પ્રમાણે છે. ૧) સંગીતનો એક પ્રકાર, ૨) પ્રાકૃત છંદ કે પદ્ય રચના દેશીનાં ઢાળ, વલણ, ચાલ, દેશીઓ એમ જુદાં જુદાં પર્યાયવાચી નામો છે. માત્રામેળ તેમજ લોક પસંદ ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. શ્રી.રા.રા. (પત્ર૮૬-૮)માં લખે છે કે, દેશીઓનો ઉલ્લેખ ચક્રવર્તી જ્યારે મૂળ છરાગમરૂપે ત્યારે તેની ચોસઠ હજાર (૬૪,૦૦૦) રાણીઓ નવી નવી દેશીઓ વડે તેની સ્તવના કરે છે. આમ ચોસઠ હજાર દેશીઓ છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ જૈન ગુર્જર કવિઓ ભાગ-૮માં ૨૩૨૮ દેશીઓની સૂચિ આપી છે. પ્રસ્તુત રાકૃતિઓની દેશીઓનો ઉલ્લેખ તેના આધારે કર્યો છે. મધ્યકાલીન સમયમાં કવિઓની કાવ્ય રચનાઓમાં દેશીઓનો વિશેષ પ્રયોગ થયો હતો. કેટલીક દેશીઓ જન જીવનમાં એકરૂપ થઈ ગઈ હતી. પરિણામે દેશીબદ્ધ કાવ્ય રચનાઓ તેના આસ્વાદ માટે નિમિત્તરૂપ હતી. કવિ બદષભદાસે આ રાસકૃતિમાં દેશીઓનો છૂટથી પ્રયોગ કર્યો છે. “રોહિણેય રાસ'માં પ્રયોજાયેલી દેશીઓની માહિતી નીચે પ્રમાણે છે. આ નોંધ દેશીના વર્ણાનુક્રમે અપાયેલી છે. ૬. રોહિણેય રાસની દેશનું નામ | ઢાળનો ક્રમાંક .ગુ.ક. ભા.-૮માં દેશી ક્રમાંક પૃષ્ઠ નંબર) ઉલાલાની. ઢાળ - ૪ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી. એક આલ્યો અણનો દાણો રે આ દેશીનો ઉલ્લેખ થયો નથી એણી પરિ રાય કરંતા રે ઢાળ - ૧૪ | દેશી દ. - ૨૬૨ પૃ. - ૩૮ કહઈણી કરણિ તુઝ ગુણ સાચો | ઢાળ - ૧૦ | દેશી .- ૩૩૩ પૃ. - ૪૯ કાંહાન વજાડઈ વાંસલી. ઢાળ - ૯ | દેશી છુ. - ૩૫,૩૮૨ પૃ. - પપ ચંદાયણની ઢાળ - ૨,૧૧| દેશી દ. પૃ. - ૨૨૮ 6. | ચાલ્ય ચતુર ચંદ્રાનની. ઢાળ - ૬ | દેશી ૬. - ૧૦૩ [૮. | મે ચઢી ઘનમાન ગજે ઢાળ - ૦ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | - ૯. | ત્રિપદી. ઢાળ - ૧૨ | દેશી દ. - ૦૪૯ | પૃ. - ૧૦૦ | 3. ૪. | Seષા ૫. | SIટી ૬ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ૧૦. ૧૧. | ૬. રોહિણેય રાસની દેશનું નામ | ઢાળનો ક્રમાંક| જૈ.ગુ.ક. ભા.-૮માં દેશી ક્રમાંક પૃષ્ઠ નંબર નાચતી જિન ગુણ ગાય મંદોદરી, | ઢાળ - ૮ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | - રાવણ વેણા વાહઈ (રાગ : ગોડી) | પુણ્યવંતા જગી તે નરા ઢાળ - ૧૬ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | ૧૨. | મુકાવો રે મુઝ ઘર નારિ ઢાળ - ૧૫ | દેશી છુ. - ૧૫૦૧ પૃ. - ૨૦૩ (રાગ : મારણી) ૧૩.| લંકામા આવ્યા શ્રી રામ રે ઢાળ - ૩ | દેશી રુ. ૧૦૧૨ પૃ. - ૨૨૮ ૧૪. | વસંત પુરણ મનોહર ઢાળ - ૧૦ આ દેશીનો ઉલ્લેખ થયો નથી. - ૧૫. | વીજય કરી ઘરિ આવીઆ | ઢાળ - ૧૩ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી.- ૧૬. | સૂર સુંદરિ કહઈ સિર નામી | ઢાળ - ૫ | દેશી ક્ર.- ૨૧૦૧ | પૃ. - ૨૯૦ ઉપરોક્ત અવલોકન પરથી જણાય છે; ૧) રાસમાં વિવિધ દેશીઓ અને શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થવાથી ગેયતા રસિકતામાં વધારો કરે છે. સંગીતને કારણે રાસ વધુ હદયસ્પર્શી બન્યો છે. ૨) કવિએ દરેક ઢાળના પ્રારંભમાં દેશીનો ઉપયોગ કર્યો છે. દેશીઓનો છૂટથી વપરાશ કરવો એ પ્રાચીન કવિઓની પરંપરા છે. કવિ તે પરંપરાને અનુસરે છે. ૩) પ્રસ્તુત રાસમાં કવિએ સાત જેટલી નવી દેશીઓનો પ્રયોગ કર્યો છે. રાસનો પ્રારંભ દુહાથી અને અંતા ઢાળથી કરે છે. ૪) પ્રસ્તુત રાસમાં દેશીઓની વિવિધતાઓ જોવા મળે છે પણ રાગ ફક્ત બે ઢાળ(૮,૧૫)માં જ છે. જયારે સમકિતસાર રાસ, શ્રેણિક રાસ, અને અભયકુમાર રાસમાં દરેક દેશી સાથે વિવિધ રાગોનું કવિએ નિરૂપણ કર્યું છે. કવિ પોતે સંગીતના તજજ્ઞ છે એવું સાબિત થાય છે. ૫) ચંદાયણની આ પ્રચલિત જૂની દેશીનો કવિએ પુનઃ પ્રયોગ કર્યો છે. તે સિવાય દરેક ઢાળમાં જુદી જુદી દેશી છે. For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચેઇ અંબા પરિશિષ્ટ વિભાગ - ૮ રોહિણયરાસમાં આવતા કઠીન શબ્દોની યાદી અચરીચ : આશ્ચર્ય ગરાસ ઃ હક્કનું ધના અચંબઈ : આશ્ચર્ય પામ્યા ગામાંતરિ : બીજે અદીકાંય : બધામાંથી વિશેષ ઘોટિક : ઘોડો અનંગ : કામદેવ ચવી : ચ્યવી. અતિઉમાહુ : અતિ આશ્ચર્ય ચુગ્યા : ચાર ચૌટા. અપ્યોગ : ઉપયોગ ચૂઆ : નામનું એકદ્રવ્ય અસાવેસોય : અસાધારણ વેશ. : ચૈત્યવંદન : આંબો ચ્ચરકાલ : ચિરકાળ આઠદસ : અઢાર છલ : છળ કપટ ઉછવા : મહોત્સવ છાનો. : સંતાઈને ઉત્પાત : જન્મ છેહેઢો : અંતે, છેલ્લો ઉજલ : ઉત્તલ, સુદ જન્મોતરી : જન્મ કુંડલી. ઉદરિ. : ઉદરમાં જયગન : જઘન્ય. ઉવેખશો : માફ કરજે જાકામએ : કકડતી ઠંડી કરણઈ : કર્ણ, કાન જીવતવ્ય : જીવન કવલ : કોળીયો જુવટું : જુગાર કસા. : કષાય ડાઢી : દાઢમાં કાજે : કામો તહલાર : તલારક્ષક, કોટવાલ કારમણ કે કામણ શરીર તંતી : વીણા. કારયમું : વિષમ : આકડાના રૂ જેવાં મુલાયમ કાંત્ય : કાંતિ તેજસ : તૈજસ શરીર, : કચરાની તોખર : તીણ તીર ત્રીજગ જંભગઃ તિર્યંચ જંભક કુલહમુખી : કિબિષી દીખ્યા : દીક્ષા. કુંપકુંડિ : જાડાદોરડા ઊંચકીને લાવે દીવ વચન : દિવ્ય વચન તેવો માણસ દુજુ : બીજું પણ કુંભ : હાથીના ગંડસ્થળ જેવો. દુવાલસ : બાર ઉપવાસ આકાર ધાઈ : દોડવું ખણી. : ક્ષણવારમાં : પરાક્રમી ખાખર પાન : કેસુડાના પાન નવી ખાર : ઈષ્ય નંદકુલઈ : નંદ કુળમાં તુલા કુડઈ કુપલો ધીરો For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ | લેખવયો : ગણજો, લેખો વઈકરી : વૈક્રિય શરીર વખોડઈ : ખોડકાઢવી, નિંદા કરવી વણજઈ : વર્જે છે. વરણવ : વર્ણન વરતાઈ : બતાવવી, બનાવવી વરવતાઈ : કાઢવી. વલગીતાણી : આગ્રહ કરીને વશન : વ્યસન વાહણઈ : મોજડી વાહાતી : વગાડતી વિબુધ : જ્ઞાની વીરખ : વૃક્ષના મૂળમાં વેધક : બ્રહ્મા વોશરાવઈ : વોસીરાવવું શબકાઈ : શિબિકા શષ્ય શિષ્ય શાહાત્મા : શાસ્ત્ર : વાટિકા. ની ધ્યાન : નિધાના નીરો : પાણી નીસલ : નિઃશલ્ય, ખુશીથી નેજાઈ : નેજા નોપકરમી : નોપમ આયુષ્ય નોહઈ : નોતરી પચખતો : પચ્ચખાણ કરતો પરપંચ : પ્રપંચ પરાણ. : પ્રાણા પરયાપતિ : પર્યાપ્તિ પશાચ .: પિશાચ. પાચ્ય રત્ન : પાંચ જાતિનું ઉત્તમ રત્ન પાસખમણ : પંદર ઉપવાસ પોખ્યાં ? : સંતુષ્ટ કર્યા : પ્રૌઢ, પીઢ પ્રવહણ : વહાણ પ્રાવત : પરિવર્તન : ફરીથી ફોફલપાન : પાન સોપારી બકઈ : કહો. બાહાલ્ય : બાહ્ય બુજુ : બીજું બોરી : કોથળો. મદિ : મદિરાથી મોટિ : ગાંસડી, પોટલા મહાવેદ : મહાવિદેહ ક્ષેત્ર યામાતા : જમાઈ લખઈ : લખો છો લાય : અનિ : લજિત થયો. લીણા : લીના ' લીંબોલી : લીંબોડી પોઢ સતિ : સત્યવચન સતુતી : સ્તુતી સહસઈ : હજારો સંજ્યા : સંધ્યા. સંતાપ : આપત્તિ સાગ્યના. : સાગરોપમ સુકતા - સુકૃત્ય સુપરખ સુપરે, તરત સાવજ : વનપશુ સૂધગર : સજ્જન સેત્રકાર : સૂત્રકાર ચણગારી : શણગારી હઈ : ઘોડા હંસા : હિંસા લાયો For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પરિશિષ્ટ- ૯ સંદર્ભ પુસ્તક સૂચિ ૧) અધ્યાત્મસાર ભા.-૨, અનુ. ડૉ. રમણલાલ ચી. શાહ, પ્ર. શ્રી રાજ સોભાગ સત્સંગમંડળ, સાયલા. પ્રથમવૃત્તિ, સં.૨૦૫૩. ૨) શ્રી અનુયોગદ્વાર સૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. ઈ.સ.૨૦૦૦. ૩) અભિધાનચિંતામણિ નામમાલા, સં.- શ્રી હેમચંદ્રવિજયગણિ, પ્ર. શ્રી જૈન સાહિત્ય વર્ધક સભા - અમદાવાદ. પ્રથમવૃત્તિ, વિ.સં.-૨૦૩૨. શ્રી અંતગડદશાંગ સૂત્ર, સં.લીલમબાઈ મહા., પ્ર.શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ, ૧૯૯૯. શ્રી આચારાંગ સૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરુષાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૯. શ્રી આવશ્યક નિર્યુક્તિ ભાગ-૨, લે. હરિભદ્રસૂરિ મ., પ્ર. ભેરુલાલ કનૈયાલાલ કોઠારી ધાર્મિક ટ્રસ્ટ, વાલકેશ્વર, વિ.સં. ૨૦૩૮. શ્રી આવશ્યક સૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરાણ ફાઉન્ડેશન, રાજકોટ,ઈ. સ. ૨૦૦૬. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ભાગ - ૧-૨, સં. લીલમબાઈ મહા, પ્ર. શ્રી ગુરઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૪. ૯) ઉપદેશપદ, લે. શ્રી ધર્મદાસગણિવર, સં. હેમસાગરસૂરી, પ્ર. આનંદ હેમગ્રંથમાળા, મુંબઈ. ૧૦) ઉપદેશપ્રાસાદ ભા-૧, ભાવિજયવિશાલસેનસૂરિ, પ્ર. વિરાટ પ્રકાશન મંદિર, પાલીતાણા, ઈ.સ.૧૯૦૩. . ૧૧). ઉપદેશમાલા, લે. ધર્મદાસગણિવર, પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, દ્વિતીય આવૃત્તિ, વિ.સં. ૨૦૬૦. ૧૨) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ.૨૦૦૪. ૧૩) શ્રી ઔપપાતિકસૂત્ર, ભાગ-૨, સે. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૪. ૧૪) કર્મગ્રંથ, ભાગ- ૧, લે દેવેન્દ્રસૂરિ મ., પ્ર.ઓમકાર સાહિત્યનિધિ, બનાસકાંઠા, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૫. કર્તવ્ય કૌમુદી, ખંડ-૧-૨, લે. પંડિત રત્નચંદ્રજી મહા, પ્ર. ચુનીલાલ વર્ધમાન શાહ,સારંગપુર, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૩૧. ૧૬) શ્રી કલ્પસૂત્ર, સં. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પ્ર. શ્રી સુધર્મા જ્ઞાનમંદિર, કાંદીવલી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૦૨, ૧૦) કવિ બદષભદાસ એક અધ્યયન, લે. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકશી, પ્ર. આત્મકમલલબ્ધિ સૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર, દાદર, બી.બી. મુંબઈ-૨૮, ૧૮) જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ થી ૧૦, સં. જયંત કોઠારી, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ, દ્વિતીયાવૃત્તિ. ૧૯) જૈનતત્ત્વ પ્રકાશ, લે. શ્રી અમોલખ ત્રષિજી, પ્ર. શ્રી વર્ધમાન સ્થા. જૈન યુવક મંડળ, બોરીવલી-વેસ્ટ, ૨૦) શ્રી જ્ઞાતાધર્મકથા, સં. લીલમબાઈ મ., પ્ર. શ્રી ગુરઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૪. ૨૧) જ્ઞાનસાર, સં. ભદ્રગુપ્ત વિજયજી, પ્ર. વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા, ત્રીજી આવૃત્તિ, વિ.સં.૨૦૩૩. ૨૨) તત્ત્વાર્થસૂત્ર, પં. સુખલાલજી, પ્ર. શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, તૃતીયાવૃત્તી, ઈ.સ. ૧૯૪૯. ૨૩) તત્ત્વાર્થાધિગમસૂત્ર, ભાગ-૧, લે. સિદ્ધસેન દિવાકર, વિ. હીરાલાલ રસીકદાસ કાપડીયા, પ્ર. જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૨૬. ૨૪) ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર સર્ગ ૧૦, સં. ભાનુચંદ્રવિજયજી મ., પ્ર. જસવંતલાલ ગીરધરલાલ, દોશીવાડાની પોળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૦૨. ૨૫) શ્રી દશવૈકાલિકસૂત્ર, સં. લીલમબાઈ મહા, પ્ર. શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૨. ૧૫) For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨૬) દ્વાચિંશ દ્વાચિંશિકા, સં, મુનિ યશોવિજયજી, પ્ર. અંધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લાબ્રીજ, વિ.સં.૨૦૫૯. ૨૦) શ્રી દશાશ્રુતસ્કંધ, પ્ર. શ્રી ગુરઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૬. ૨૮) ધર્મ કલ્પદ્રુમ મહાકાવ્યમ, લે. ઉદયધર્મગણિ, પ્ર. ભદ્રંકર પ્રકાશન, દ્વિતીય સંસ્કરણ, ઈ.સ. ૨૦૧૦. ૨૯) ધર્મબિંદુ, લે. શ્રી હરિભદ્રસૂરિ, ભા. શ્રી રાજશેખરસૂરિ, પ્ર. સર્વોદય પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, મુલુંડ(વે.), ઈ.સ. ૧૯૯૬. ૩૦) ધર્મરત્નકરંડક, લે. વર્ધમાનસૂરિ, પ્ર. શારદાબેન ચી.એ.રી.સે., અમદાવાદ, ઈ.સ. ૧૯૯૪, પ્રથમવૃત્તિ. ૩૧) ધર્મસંગ્રહણિ ભાગ-૧-૨, લે. શ્રી હરિભદ્રસૂરિજી, સં. અજીતશેખરવિજયજી મ. પ્ર. શ્રી આદિનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ, બેંગ્લોર, પ્રથમવૃત્તિ, વિ.સં. ૨૦૫૨. ૩૨) ધ્યાનશતક લે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સં. મુનિ મહાબોધિવિજય, પ્ર. શ્રી જિનકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ, સં. ૨૦૬૦ ૩૩) નનન શૌર પૂજન, ડૉ. સુદીપ જૈન, પ્ર. પરોપકાર ટ્રસ્ટ, કલકતા, ઈ.સ. ૧૯૯૬. ૩૪) નવપદજી મહાપૂજા, પ્ર. શ્રી જંબુસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાન મંદિર, ડભોઈ, બીજી આવૃત્તિ, વિ.સ. ૨૦૩૯. ૩૫) નવપદ પૂજા મંજૂષા, સં. શ્રી વિજયઅમીતયશસૂરિજી, પ્ર. સોહનલાલ આનંદ કુમાર, તાલેડા બેંગ્લોર. ૩૬) નવલનિત્ય સ્વાધ્યાય, લે. શ્રી પ્રકાશચંદ્રજી સ્વામી, પ્ર. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન મંદિર, પ્રથમવૃત્તિ, ઈ.સ.૨૦૦૬. ' ૩૦) શ્રી નંદીસૂત્ર, લે. ઘાસીલાલજી મ., પ્ર. અ, ભા. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, પ્રથમવૃત્તિ, ઈ.સ.૧૫૮. ૩૮) શ્રી નિશીથસૂત્ર-ચૂર્ણિ સહિત, સં. અમર મુનિ-કનૈયાલાલ મુનિ, પ્ર. સન્મતિ જ્ઞાનપીઠ, રાજકોટ. ૩૯) શ્રી નિશીથસૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ.૨૦૦૬. ૪૦) પંચવસ્તુક ગ્રંથ, લે. શ્રી હરિભદ્રસૂરિ મ., અનુ. રાજશેખરસૂરિ મ., પ્ર. શ્રી હાલારી વિશા ઓસવાળ જે. મૂર્તિ. તપગચ્છ જૈન સંઘ, ભિવંડી. વિ.સં. ૨૦૪૬. ૪૧). પંચાશક પ્રકરણ, સં. ધર્મશેખરવિજયજી, પ્ર. અરિહંત આરાધના ટ્રસ્ટ, ભિવંડી, વિ.સં. ૨૦૬૬. ૪૨) શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૨. ૪૩). પ્રવચનસારોદ્ધાર, ભા-૧-૨, સં. વજસેનવિજયજી, પ્ર. શ્રીમતી જયાબેન દેવસી પોપટ માંડું જ્ઞાનમંદિર, શાહીબાગ, અમદાવાદ, ઈ.સ. ૧૯૯૨. ૪૪) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. ઈ.સ. ૨૦૦૦. ૪૫) શ્રી બૃહકલ્પસૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૬. ૪૬) શ્રી ભગવદ્ગીતા તેના મૂળ રૂપે, સં. જશોમતી નંદનદાસ, પ્ર. ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ, જુહુ-મુંબઈ. દ્વિતીય આવૃત્તિ, ઈ.સ. ૧૯૯૯. ૪૦) યોગદષ્ટિસમુચ્ચય. વિ. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, પ્ર. મનસુખલાલ તારાચંદ મહેતા, મુંબઈ-૧, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૫૦. ૪૮) યોગબિંદુ, શ્રી રાજશેખરસૂરિજી, પ્ર. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ , ભીવંડી, પ્રથમાગૃતિ, ઈ.સ. ૧૯૯૭. ૪૯) યોગશાસ્ત્ર, સં. ખુશાલદાસ જગજીવનદાસ, પ્ર. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ચતુર્થ આવૃત્તિ, - ઈ.સ. ૧૯૮૩. ૫૦) રત્નકરંડક શ્રાવકાચાર, અનુ. છોટાલાલ ગુલાબચંદ ગાંધી, પ્ર. શ્રી દિગંબર જૈન. જે. મંદિર ટ્રસ્ટ, સોનગઢ, દ્વિતીયાવૃત્ત, વિ.સં. ૨૦૪૦. પ૧) રાસરસાળ, લે. ડૉ. ભાનુબેન સત્રા, પ્ર. જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, મુંબઈ. પ્રથમાવૃત્તિ, ઈ.સ. ૨૦૧૧. પ૨) લઘુસંગ્રહણી, સં. મલયકીર્તિવિજય મ., પ્ર. અ. ભારતીય સ્વાધ્યાયપીઠ, ભારત, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૫. ૫૩) લોકપ્રકાશ, લે. વિનયવિજયજી મ., સં. જયદર્શનવિજયજી મ. પ્ર. શ્રી જિનાજ્ઞા પ્રકાશન, શાહ ઠોરલાલ ' ' ઉત્તમચંદ નહેરુ સ્ટ્રીટ, વાપી. વિ.સં. ૨૦૬૨. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ 3४८ ૫૪) શ્રી વિપાક સૂત્ર, સં. લીલમબાઈ મહાસતીજી, પ્ર. શ્રી ગુરઆણ ફાઉન્ડેશન, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૮. ૫૫) વિવિધ પૂજા સંગ્રહ ભાગ-૪, લે. શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ, પ્ર. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં. ૨૪૩૩. પ૬) વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧-૨, સં. વજસેનવિજયજી મ., પ્ર. ભદ્રંકર પ્રકાશન, અમદાવાદ, તૃતીયાવૃત્તિ, વિ.સં. ૨૦૫૩. પ૦) વીશ સ્થાનક પદ પૂજા તથા કથા સંગ્રહ, પ્ર. શ્રી વીર સમાજ તરફથી શાહ પ્રેમચંદ હઠીસંગ, શેખનોવાડો, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૨૦. ૫૮) વીશ સ્થાનક તપ પૂજા, લે. શ્રીમદ્ વિજયલક્ષ્મી સૂરિજી. પ્ર. સ્વ.અનિલા કે. જોગાણી, પેટીટ હોલ, નેપ્ટનસી રોડ, મુંબઈ. પ૯) વૈરાગ્ય કલ્પલતા, લે. યશોવિજયજી, સં. ભીમશી માણેક, ઈ. ૧૯૦૧. ૬૦) વૈરાગ્ય શતક, ઈન્દ્રિય પરાજય (સટીક), સં. પુણ્યકીર્તિવિજય, પ્ર. સન્માર્ગ પ્રકાશન, ઈ.સ. ૨૦૦૨. ૬૧) પોશક પ્રકરણ ભાગ-૧-૨, સં. યશોવિજયજી મ., પ્ર. દિવ્યદર્શન ટ્રસ્ટ, અમદાવાદ, બીજી આવૃત્તિ, વિ.સં.૨૦૫૦. ૬૨) શ્રાવક ધર્મપ્રકાશ, લે. બ. હરિલાલ જૈન, પ્ર.શ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ, મુંબઈ, બીજી આવૃત્તિ, વિ.સં.૨૦૫૦. ૩) શ્રાવકના બારવ્રતો યાને નવપદ પ્રકરણ, લે. દેવગુપ્તસૂરિ મ, અનુ. રાજશેખરસૂરિ મ, પ્ર. શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર, અમદાવાદ, વિ.સં. ૨૦૪૦. ૬૪) શ્રીમદ્ રાજચંદ્ર, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, આઠમી આવૃત્તિ, ઈ.સ. ૧૯૯૮. ૬૫) સમ્મત્તમ, લે. ડૉ. ભાનુબેન સત્રા, પ્ર. જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, મુંબઈ. પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૧૦. ૬૬) શ્રી સમવાયાંગસૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર.ગુઆણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૯૮ ૬૦) શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, અનુ. સોમચંદ અમથાલાલ શાહ, પ્ર. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, દ્વિતીયાવૃત્તિ, વિ.સં. ૨૦૪૬. ૬૮) શ્રી સ્થાનાંગસૂત્ર, ભાગ-૧-૨, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૨. ૬૯) સમ્યકત્વ કૌમુદિ, ભા-૧-૨, વિ. અને પ્ર. ચુનીલાલ વર્ધમાન શાહ, અમદાવાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૩૧. સમ્યકત્વ અને મિથ્યાત્વ, લે. નગીનદાસ ગીરધરલાલ શેઠ, પ્ર. જૈન સિદ્ધાંત સભા, મુંબઈ, પ્રથમવૃત્તિ, ઈ.સ.૧૯૬૩. (૦૧) સગર્ત પરીક્ષા, લે. વિબુદ્ધ વિમલસૂરિ કૃત, પ્ર. શાહ નગીનદાસ ઘેલાભાઈ ઝવેરી, મુંબઈ. પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૧૬. સખ્યત્વ પ્રદીપ, લે. મંગલવિજયજી મ., પ્ર. યશોવિજય ગ્રંથમાળા, ભાવનગર, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૮૩. (૦૩) સમ્યક્ત્વ સપ્તિત, વૃત્તિકાર-સંઘતિલકાચાર્ય મ, અનુ. સૌમ્ય જ્યોતિશ્રીજી, પ્ર. ભદ્રંકર પ્રકાશન, શાહીબાગ, અમદાવાદ, પ્રથમવૃત્તિ, વિ.સં. ૨૦૬૦. (૦૪) સમયસાર, અનું. પં. હિંમતલાલ જેઠાલાલ શાહ, પ્ર. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરટ્રસ્ટ, સોનગઢ, સાતમી આવૃત્ત, વિ.સં. ૨૦૫૪. ૦૫) સમાધિશતક ટીકા, લે. પૂજ્યપાદ સ્વામી, સં. જૈન ધર્મ ભૂષણ, બ્ર. શીતલપ્રસાદ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૧૯૦૮, ૦૬) સંબોધ પ્રકરણ, લે. હરિભદ્રસૂરિ મ., પ્ર. વિરાટ જૈન ગ્રંથ પ્રકાશન સભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૬૧. (૭૦) શ્રી સ્થાનાંગસૂત્ર, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમવૃત્તિ, ઈ.સ. ૨૦૦૨. ૦૮) સ્વાધ્યાય સંચય, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, દેવલાલી, ઈ. સ. ૧૯૯૨, ૬ઠ્ઠી આવૃત્તિ. ૦૯) સૂગડાંગસૂત્ર, ભા.૧-૨, સં. લીલમબાઈ મહા., પ્ર. શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, ઈ.સ.૨૦૦૦. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ निवाएनी महिमा (मंहति) लोकालोकं प्रकटकरणी शाश्वती जैनवाणी। चिन्तारत्नं सुरतरुसमी, कामधेनु समाना।। मिथ्यातत्त्वं हरति विपुलम्, सत्त्व तेजः ददाति। शुद्धि सिद्धिं भविकमनोज यच्छति मार्गदात्री। Jain Education Interational For Personal & Private Use Only