________________
૧૧૨
...૧૩૧
૧૩૨
શૃંગારો સજાવ્યાં. ત્યાર પછી પૂર્વતૈયારી અનુસાર તેને ઢોલિયા પર સૂવડાવ્યો.)
૧૨૯ મદિરાના નશાથી તે ગાઢ નિદ્રામાં પોઢી ગયો. જ્યારે મદિરાનો નશો ઉતર્યો ત્યારે તે જાગ્યો. તેણે દેવલોક જેવું રમણીય દશ્ય નીરખું દેવવિમાનમાં તેણે સ્વર્ગ જેવા નાટકો જોયાં. ૧૩૦
તેણે નવયૌવન સુરસુંદરીઓને ચારે બાજુ જોઈ. તેને અત્યંત આશ્ચર્ય થયું. તેને હૃદયમાં અચંભો થયો. ચાર દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ ચામર વીંઝી રહી હતી. રોહિણેયકુમારને જોઈ સ્વાગત કરતાં દેવાંગનાઓએ મુખેથી જય જયકાર કર્યો.
તેમણે ‘જય જય નંદા’ અને ‘જય જય ભદ્રા'નો નાદ સુમધુર સ્વરે કરતાં કહ્યું, “હે સ્વામીનાથ!તમે અહીં દેવલોકમાં આનંદ કરો.”ત્યારપછી નવાં ઉત્પન્ન થયેલા દેવનો ઘણાં માંગલિક વચનોથી સત્કાર કરતાં દેવાંગનાઓએ કહ્યું, “હે સ્વામીનાથ! તમારા પ્રબળ પુણ્યની તોલે કોઈ ન આવે.
હે દેવ !તમે આ સંપૂર્ણ વિશાળ વિમાનમાં વસવાટ કરો. તમે અમારા સ્વામી છો અમે તમારા કિંકર(દાસ) છીએ. તમે અપ્સરાઓ સાથે ઈંદ્ર-ઈંદ્રાણીની જેવા સુખો ભોગવો.” ..૧૩૩
રોહિણેયકુમારતરત જ ગાઢ ચિંતનમાં ગરકાવ થઈ ગયો. શું હું માનવમટી દેવ બન્યો છું? (તેવામાં ગાંધર્વ વૃંદ તાલબદ્ધ સંગીત પ્રારંભે છે અને અપ્સરા વૃંદ નૃત્ય આદરે છે.) તેણે અપ્સરાઓને પૂછ્યું “અરે !તમે આ શું કરો છો ?
.૧૩૪ દુહા : ૮ કસ્યુ કરો તુમ સુદરી, કહો મુઝસોય વીચાર;
નારી કહઈ તુમ આગલંઈ, કીજઈ નાટિક સાર અર્થ: અરે સુંદરીઓ ! તમે આ શું કરો છો? મને સ્પષ્ટપણે તેનો વિચાર કહો. “ગાંધર્વ દેવાંગનાઓએ ઉમળકાભેર) કહ્યું, “અમે તો અમારા નવા જન્મેલા સ્વામી સમક્ષ અમારું કલા કૌશલ્ય બતાવી નાટક કરીએ છીએ.
ઢાળ : ૬ રાસનાયક વિટંબણામાં
| (દેશી : ચારા ચતુર ચંદ્રાનની). સાર નાટિક નીત્ય નરખીઈ, કરું ભગંતિ અપાર રે; આચાર કરો દેવલોકનો, સૂણી સોય વીચાર રે.... સારનાટિક નીત્ય નીરખઈ. આંચલી રોહણીઇ કહઇ કોહો વલી, કરવું હોઇ જેહ રે; અપછરા કહઇ ગયું વીસરી, સુણો કહુ વલી તેહ રે
સા. ...૧૩૦ જે અહીં આવી ઉપજઇ, કહઇ દૂદીત પાપ રે; સુદીત કહી સુખ ભોગવઇ, વલસઇ દેવી સ્યુ આપ રે
સા. ..૧૩૮ રોહણીઉ મનિ ચીતવઇ, શુભ અશુભ કહી જેહ રે; પછઇ સુખ ભોગવઇ સુરતણાં, ખરુ ખોટુઅ એહ રે
સા. ...૧૩૯
....૧૩૫
...૧૩૫
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org